Sunday, June 28, 2026

Admin

13469 POSTS 0 COMMENTS

ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો

ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચા...

51 ટકા ગુજરાતમાં રોકાણ સાથે દેશમાં IEMમાં રૂ.૩.44 લાખ કરોડ રોકાણ 

બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણું વધારે IEM ગુજરાતમાં વિજય રૂપાણીના પ્રશાસન-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં – ઓનલાઇન એપ્રુવલ્સ - નો પેન્ડન્સી- પ્રોપીપલ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી ગુજરાત બન્યુ મૂડીરોકાણો માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન દર મહિને ૧૬ હજાર MSME ગુજરાતમાં નોંધાય છે દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં ગુ...

26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂં થશે

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયોમાં ગુજરાત વિધાનસભાના સત્રની બેઠકોનો પ્રારંભ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે. પ્રથમ દિવસે  ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેમ જ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. ૨૭ ફ...

સૌરાષ્ટ્રના જુદા જુદા મહાલો પર મુલકગીરી ચડાઈઓ કરીને પુષ્કળ ધન એકઠું કર...

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું મરાઠાઓએ લીધેલ અમદાવાદનો કબજો તથા મુલકગીરી ચડાઈઓ પેશવા અને ગાયક્વાડ વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ગુજરાતમાંથી મુઘલ સત્તાના અંતની પ્રક્રિયા ઝડપી બની. નિશ્ચિત કર્યા મુજબ દમાજી ગાયકવાડ તથા પેશવાના ભાઈ રઘુનાથરાવ (રાઘોબા)નાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું. તેઓએ ૪પ દિવસના ઘેરા...

300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે

રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરાશે મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે ૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ કરાશે હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપ...

એક વર્ષમાં નર્મદા નહેરની સિંચાઈ 1.50 લાખ હેક્ટર વધી

૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાક માટે સિંચાઇ ઉપલબ્ધ જાન્યુઆરી-૨૦૨૦ માં સેટેલાઇટ દ્વારા લેવાયેલ ઇમેજમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધાનું તારણ રાજ્યના ૧૭ જિલ્લાના ૭૩ તાલુકાના ૧૦.૮૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ પાટણ જિલ્લામાં ૩૨૮૫૭ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૨૮૪૦૩ હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૫૧૪૩ હેક્ટરનો વધારો નોંધાયો સરદાર સરોવર નર્મદા યોજનાના...

ગાંધીનગરના શાહપુરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વડા મથક માટે ૩૦ એકર જમીન...

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય આ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓના  પ્ર.શિક્ષણ સહિત વિવિધ આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020 ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે  નિર્ણય પ્રધાન મંડળની બેઠકમ...

મોમીનખાનને ગુજરાતનો સૂબેદાર બનાવવા મરાઠાઓએ મદદ કરી 50 લાખ ખંડણી

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું અમદાવાદમાં મરાઠાઓનો વહીવટ ઉમાબાઈએ દામાજીને દખ્ખણમાં બોલાવતાં એનો મદદનીશ રંગોજી ગુજરાતના ઉપસુકાની તરીકે નિયુક્ત થયો એટલે મરાઠી આધિપત્ય ગુજરાતમાં ટકાવી રાખવાની જવાબદારી એને શિરે આવી હતી. એણે આશરે ૧૫ વર્ષ સુધી સુંદર રીતે આ કામગીરી બજાવી. મરાઠાઓમાં કંથાજી કદમ પછીનો ગુજરાતમાંનો એ સૌથ...

અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...

71 હજાર કરોડનું દાન, ખરા દાનવીર આ કહેવાય

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે રૂ.71000 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમ તેમની કુલ સંપત્તિના 7.7 ટકા જેટલી થાય છે. હાલમાં જેફની કુલ સંપત્તિ 9.28 લાખ હજાર કરોડ રૂપિયા છે.  ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે બેઝોસ અર્થ ફંડની શરૂઆત કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી સામે બહુ મોટ...

ગુગલની ફ્રી વાઈ-ફાઈ રેલ મથક પર બંધ કરાશે

ભારતીય રેલવે અને રેલ ટેલની સાથે ગુગલ દ્વારા જે ફ્રી વાઈ-ફાઇવાળા સ્ટેશન પ્રોગ્રામની શરૂઆત કરી છે તેને હવે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ફ્રી વાઇ-ફાઈ સર્વિસનેગુગલે જાહેરાત કરી છે કે, તે ૨૦૨૦ના અંત સુધી ભારત સહિત સમગ્ર દુનિયામાં પોતાના રેલવે સ્ટેશન વાઈફાઈ પ્રોગ્રામને બંધ કરી દેશે. પાંચ વર્ષના ગાળામાં ઇન્ટરનેટ અને ઓનલાઈન સેવા પહેલાની સરખામણીમાં વધારે સરળ...

પેશવાએ અમદાવાદ અને આસપાસ પોતાની ખંડણી પ્રજાને લૂંટીને વસૂલી

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 6 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું ભીલાપુરની લડાઈ અને પેશવાની સર્વોપરિતાનો સ્વીકાર ચંબેકરાવ દાભાડેને મનાવી લેવાના પેશવાના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. આથી વડોદરા અને ડભોઈની વચ્ચે આવેલા ભીલાપુર ગામ પાસે એપ્રિલ ૧૭૩૧માં પેશવા અને દાભાડેનાં લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. કંથાજી , પિલાજી , ઉદોજી પરમાર વગેરે મરાઠા સરદાર ...

ગુજરાતની સાસંદની એક બેઠક ભાજપને ગુમાવવી પડશે

ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચ 2020એ થશે. 2014માં ભાજપ પાસે 121 ધારાસભ્યો હતા. અને 3 બેઠકો આવી હતી. હવે તે સંખ્યા ઘટીને 102 થઈ છે. એક બેઠક કોંગ્રેસને વધું મળશે. ભાજપ એક બેઠક ગુમાવશે. જે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો બતાવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની લોકપ્રિયતા ઘટાડી છે. ભાજપના ચુની ગોહિલ, લાલજી ...

સાબરમતી રીવરફ્રંટ પર ફરવા અને મરવા જતાં લોકો, 1300એ આત્મહત્યા કરી

અમદાવાદમાં પહેલાં કાંકરીયા તળાવમાં લોકો ફરવા અને મરવા જતાં હતા. હવે  સાબરમતી નદી પર ફરવા અને મરવા માટે જવા લાગ્યા છે. સાબરમતી નદીના પૂલ પર જાળી લગાવી હોવાથી, 11 કિલોમીટર લાંબા રીવરફ્રન્ટ વાક-વે પરથી નદીમાં છલાંગ લગાવનારની સંખ્યા વધી રહી છે. સાબરમતી નદીમાં આત્મહત્યાની સંખ્યા વધી રહી છે. આપઘાત કરનારને બચાવવા માટે ફાયરબ્રિગેડનો વલ્લભસદન પાસે પોઈન્ટ...

વસ્ત્રાપુરના ક્યુ ૩ થાઈ સ્પામાંથી ૩ વિદેશી તથા ૪ પરપ્રાંતીય યુવતીઓ ઝડપ...

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસનાં પીએસઆઈ એમ.બી.જાડેજાએ મંગળવારે રાત્રે બાતમીને આધારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સુમારે હિમાલય મોલની નજીક આવેલાં ‘ક્યુ ૩ થાઈ સ્પા’નામના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હતી. અંદર પ્રવેશતાં પોલીસે તુષાર રાજેન્દ્ર અંબોલે (ભવ્યનિધિ ફ્લેટ, વેજલપુર, મૂળ. મહારાષ્ટ્ર) નામનાં સ્પા સેન્ટરનાં મેનેજરને ઝડપી લીધો હતો. લાકડાની કેબીનોમાં ...