Tuesday, September 15, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

10 વર્ષ પછી જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે ઘઉંની નવી જાત શોધી જે દેશમાં અ...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 મધ્ય પ્રદેશના જબલપુરની જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલી ઘઊંની નવી જાત અંગે દેશભરમાં ભારે જોરથી પ્રચાર કરવામાં આવે છે. 55 કિલો ઉત્પાદન આપતી આ નવી જાત જવાહર 1201 તેથી ગુજરાતના વેપારીઓ પણ એમપીના ઘઉં આયાત કરીને તે નામથી જ વેચેં છે. તેનાથી વધું સારું ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી તથા સારી...

એકલી રહેતી 20 લાખ મહિલાઓની 22 સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી

એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2020 ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ હતી. જે આજે ૨૦ થઈ ગયા છે. જે ગુજરાતની કુલ મહિલા સંખ્યા ના ૮થી12% છે. તેમના 22 પ્રશ્નો ઉકેલવા માટે ગુજરાત સરકાર સામે લાંબા સમયથી લડત આપવામાં આવી રહી છે. છતાં ભાજપની સરકારો એકલી રહેતી મહિલાઓની કોઈ ...

અમદાવાદમાં દવાખાનામાં દારૂ મળ્યો, પોલીસે દવા-દારૂ કર્યા

અમદાવાદમાં ઓઢવ-બાપુનગર કામદાર વીમા યોજનાના દવાખાનામાં જ દારૂનું કટીંગ કરી તેનું નાગરવેલ હનુમાન  તરફ વેચાણ કરતા પકડાયા. ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરી છે. કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ ...

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

બે વર્ષમાં ભારતમાં 90 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકો નેટ વાપરતાં હશે

વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ હશે; તમામ નેટવર્ક ડિવાઇઝમાં M2M મોડ્યુલ્સનો હિસ્સો 25 ટકા (524.3 મિલિયન) હશેવર્ષ 2023 સુધીમાં વીસમાંથી એક કનેક્શન 5જી હશે, આંકડો 67.2 મિલિયનને આંબી જશે વર્ષ 2023 સુધીમાં ભારતીયો 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે. ગુજરાતમાં 6 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતાં થઈ જશે. સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુ...

4500 ખેડૂતોએ આધુનિક તાલિમ લીધી

દાહોદ જિલ્લામાં ૨.૨૪ લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે. જેમાંથી અંદાજે ૯૯ ટકા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. આત્મા પ્રોજેકટના સહયોગથી  બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા, બાગાયતી ખેતી સાથે પશુપાલનને લગતી તાલીમ આપવામાં આવી હતી. બે વર્ષ દરમિયાન ૧૬૪ ખેડૂતોને રાજય બહાર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહારાષ્ટ્રના જલગાંવ અને રાહુરી ખાતે સજ...

દરેક એસએમએસ પર હવે 50 પૈસા વસૂલવા દરખાસ્ત

રોજ 100 SMS મફત મોકલવાની છૂટ હવે પૂરી થવા જઈ રહી છે. TRAIએ દરેક સંદેશા પર 50 પૈસા ચાર્જ લેવાનો  પ્રસ્તાવ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ રજૂ કરી દીધો છે. રોજ 100 એસએમએસથી ઉપર મોકલવામાં આવતા દરેક એસએમએસ માટે 50 પૈસાના નિર્ધારિત દરે ચાર્જ લેવાની દરખાસ્ત કરી છે. ટ્રાઇએ નવેમ્બર, 2012 માં રજૂ કરેલા આદેશમાં, વણજોઈતા સંદેશાઓની સમસ્યાને દૂર કરવા માટે ઓછામાં ઓછી ...

ફોનનું લોકેશન શોધવા નવી ટેકનોલોજી ખરીદતું ફેસબુક

લંડન સ્થિત સ્કેપ ટેક્નોલોજીસ દ્વારા તૈયાર થયેલું સોફ્ટવેર કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીની મદદથી આપણું લોકેશન જાણી શકે એવી ટેકનોલોજી એક કંપની પાસેથી ફેસબુકે ખરીદ કરી લીધી છે. જેમાં સેટેલાઇટની મદદ વિના, 'વિઝ્યુઅલ પોઝિશનિંગ સર્વિસ' શક્ય બની છે. ફેસબુક આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે ફેસબુક પર ચેક-ઇન થઈએ કે ફોટો-વીડિયો અપલોડ કરીએ ત્યારે આપણું લોકેશન વધુ...

લોંચ થતાં જ રૂ.200 કરોડના ફોન 55 સેકન્ડમાં વેંચાઈ ગયા

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ 108 મેગાપિક્સલનો કેમેરા સાથે પોતાના બે સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro લૉન્ચ કર્યા છે. પહેલી જ સેલમાં 55 સેકેન્ડમાં જ રૂ.200 કરોડના આ સ્માર્ટફોન સ્ટોક આઉટ થઇ ગયો હતો. Xiaomi Mi 10 અને Xiaomi Mi 10 Pro બંનેમાં 108MP કેમેરા Mi10 Pro સ્માર્ટ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્...

Cut-Copy-Pasteનું સોફ્ટવેર શોધનાર લૈરી ટેસ્લરનું મૃત્યું

સમગ્ર વિશ્વને કટ,કોપી અને પેસ્ટની ભેટ આપનાર વૈજ્ઞાનિક લેરી ટેસ્લર Larry Tesler નું નિધન થઇ ગયું છે. તેમની શોધ વગર તમે કોમ્પ્યુટર કે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ કામ કરી શકાય છે. લેરી ટેસ્લરે કટ,કોપી અને પેસ્ટ યુઝર ઈન્ટરફેસ એટલે કે UIની શોધ કરી હતી. સ્ટીવ જૉબ્સ (Steve Jobs) જેટલા જાણીતા ન હોય પરંતુ તેમનું યોગદાન મહત્વનું છે. ટેસ્લરનો જન્મ ન્યુયોર્કમ...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

ગુજરાતમાં અમેરિકાની જનલર મોટરનું કારખાનું બંધ થયા બાદ, મહારાષ્ટ્રમાં બ...

ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સમયમાં ટાટા અને જીએમ બન્ને ફેક્ટરી બંધ થઈ ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 જનરલ મોટર્સે ગુજરાતના હાલોલમાં આવેલ પોતાનું પ્રથમ કારખાનું SAICને વેચ્યું હતુ . હવે ભારતમાં ગ્રેટ વોલ મોટર્સે જનરલ મોટર્સનાં મહારાષ્ટ્ર સ્થિત તાલેગાંવ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,70,000 વોલ્યૂમ ધરેવતાં પ્લાંટનું હસ્તાંતરણ કરી ...

કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં

અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર  કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે. 1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...

મહાન ગુજરાતી અંગ્રેજે સ્થાપેલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને 155 વર્ષ થયા

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃિતના અભ્યાસ, સંશોધન, અને સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી છે. હેતુઓ : • ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા ...

યુગ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ આવ્યો, ગુજરાતમાં પુસ્તક એવોર્ડ કેટલા...

અમરેલાના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં કુલ ૧૨ થી ૧૩ સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં નાકરાણી યુગ સંજયભાઈ ધો-૮ માં પ્રથમ નંબરે આવેલ છે. આવતા દિવસોમાં તે સિહોર બ્લોક કક્ષાએ જશે. તેણે ગાંધીજીના પુસ્તકનું વિવરણ કર્યું હતું. વાંચનથી જ લેખકો પેદા થતાં હોય છે. ગુજરાતમાં પુસ્તકોને એવો...