Admin
અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં
દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...
71 હજાર કરોડનું દાન, ખરા દાનવીર આ કહેવાય
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે રૂ.71000 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમ તેમની કુલ સંપત્તિના 7.7 ટકા જેટલી થાય છે. હાલમાં જેફની કુલ સંપત્તિ 9.28 લાખ હજાર કરોડ રૂપિયા છે. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે બેઝોસ અર્થ ફંડની શરૂઆત કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી સામે બહુ મોટ...
ગુગલની ફ્રી વાઈ-ફાઈ રેલ મથક પર બંધ કરાશે
ભારતીય રેલવે અને રેલ ટેલની સાથે ગુગલ દ્વારા જે ફ્રી વાઈ-ફાઇવાળા સ્ટેશન પ્રોગ્રામની શરૂઆત કરી છે તેને હવે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ફ્રી વાઇ-ફાઈ સર્વિસનેગુગલે જાહેરાત કરી છે કે, તે ૨૦૨૦ના અંત સુધી ભારત સહિત સમગ્ર દુનિયામાં પોતાના રેલવે સ્ટેશન વાઈફાઈ પ્રોગ્રામને બંધ કરી દેશે. પાંચ વર્ષના ગાળામાં ઇન્ટરનેટ અને ઓનલાઈન સેવા પહેલાની સરખામણીમાં વધારે સરળ...
પેશવાએ અમદાવાદ અને આસપાસ પોતાની ખંડણી પ્રજાને લૂંટીને વસૂલી
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 6 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું ભીલાપુરની લડાઈ અને પેશવાની સર્વોપરિતાનો સ્વીકાર ચંબેકરાવ દાભાડેને મનાવી લેવાના પેશવાના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. આથી વડોદરા અને ડભોઈની વચ્ચે આવેલા ભીલાપુર ગામ પાસે એપ્રિલ ૧૭૩૧માં પેશવા અને દાભાડેનાં લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. કંથાજી , પિલાજી , ઉદોજી પરમાર વગેરે મરાઠા સરદાર ...
ગુજરાતની સાસંદની એક બેઠક ભાજપને ગુમાવવી પડશે
ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચ 2020એ થશે. 2014માં ભાજપ પાસે 121 ધારાસભ્યો હતા. અને 3 બેઠકો આવી હતી. હવે તે સંખ્યા ઘટીને 102 થઈ છે. એક બેઠક કોંગ્રેસને વધું મળશે. ભાજપ એક બેઠક ગુમાવશે. જે ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો બતાવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની લોકપ્રિયતા ઘટાડી છે. ભાજપના ચુની ગોહિલ, લાલજી ...
સાબરમતી રીવરફ્રંટ પર ફરવા અને મરવા જતાં લોકો, 1300એ આત્મહત્યા કરી
અમદાવાદમાં પહેલાં કાંકરીયા તળાવમાં લોકો ફરવા અને મરવા જતાં હતા. હવે સાબરમતી નદી પર ફરવા અને મરવા માટે જવા લાગ્યા છે. સાબરમતી નદીના પૂલ પર જાળી લગાવી હોવાથી, 11 કિલોમીટર લાંબા રીવરફ્રન્ટ વાક-વે પરથી નદીમાં છલાંગ લગાવનારની સંખ્યા વધી રહી છે. સાબરમતી નદીમાં આત્મહત્યાની સંખ્યા વધી રહી છે. આપઘાત કરનારને બચાવવા માટે ફાયરબ્રિગેડનો વલ્લભસદન પાસે પોઈન્ટ...
વસ્ત્રાપુરના ક્યુ ૩ થાઈ સ્પામાંથી ૩ વિદેશી તથા ૪ પરપ્રાંતીય યુવતીઓ ઝડપ...
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસનાં પીએસઆઈ એમ.બી.જાડેજાએ મંગળવારે રાત્રે બાતમીને આધારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સુમારે હિમાલય મોલની નજીક આવેલાં ‘ક્યુ ૩ થાઈ સ્પા’નામના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હતી. અંદર પ્રવેશતાં પોલીસે તુષાર રાજેન્દ્ર અંબોલે (ભવ્યનિધિ ફ્લેટ, વેજલપુર, મૂળ. મહારાષ્ટ્ર) નામનાં સ્પા સેન્ટરનાં મેનેજરને ઝડપી લીધો હતો. લાકડાની કેબીનોમાં ...
મોગલોની મદદથી અમદાવાદમાં રૂ.13 લાખ ખંડણી વસૂલવાનું શરું કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 5 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું પેશવાનું ગુજરાતમાં આગમન અને પોતાના વર્ચસની સ્થાપના બીજો પેશવા બાજીરાવ પહેલો શક્તિશાળી શાસક હતો. મરાઠી સરદારો એની સત્તાની અવગણના કરે એ બાબતને એ ચલાવી લેવા તૈયાર ન હતો. પિલાજી તથા કંથાજી પેશવાની સર્વોપરી સત્તા કબૂલતા ન હતા. તથા એના હિસ્સાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ પેશવાને ...
અમદાવાદના જુહાપુરામાં કાલુ અને સુલતાન વચ્ચે ગેંગવોર
અમદાવાદના જુહાપુરામાં છેલ્લા કેટલાંક સમયથી મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન અને સુલતાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. ફતેહવાડી વિસ્તારમાં આતંક ફેલાવતા સ્થાનિક લુખ્ખાઓ કાલુ ગરદન તથા સુલતાન વચ્ચે ફરી એકવાર ગેગવોર ફાટી નીકળી છે. જેમાં કાલુની ગેંગથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. માથાભારે કાલુ ગરદનના માણસો જુહાપુરામાં સાગર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટમાં પણ તલવારો ...
ભારત સાથે ઔદ્યિગોક કરાર નહીં થાય – ટ્રપ્મપ
અમેરિકાથી ભારત આવવા રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત જવા માટે હું ખૂબ જ ઉત્સુક છુ અને મોદીને હું વધુ પસંદ કરૂ છું પરંતુ ભારતે અમારી વાત માની નથી. મુલાકાત દરમિયાન કોઈ ઔદ્યોગિક કરાર કરવામાં આવશે નહી. મુલાકાત બાદ અમેરિકા પહોંચી આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪મીએ અમદાવાદ આવી પહોંચશે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધી...
ખેરોજ ગામના બાળકોને 6 વર્ષ સુધી પૌષ્ટીક ભોજન આપવા દાતાઓની યાદી
પાલનપુર: બનાસકાંઠાના દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં 323 બાળકો છે. શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ભોજન સ્વરૂપે પૌષ્ટીક આહાર મળે તે માટે વર્ષ 2013માં શાળાના શિક્ષકોએ ગામલોકોને કહ્યું ત્યારે દાતાઓના નામની નોંધણી શરૂ કરી હતી. છેલ્લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભો...
10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે
20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે. કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા ...
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મરાઠાઓએ ખંડણી પડાવાનું શરૂં કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 4 ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન ...
ભીલ અને કોળીનું લશ્કર બનાવી મરાઠાઓ ગુજરાત પર ત્રાટક્યા હતા
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 3 ગુજરાત પર 5 વખથ વારંવાર હુમલા ગુજરાતમાં મુઘલ સત્તાનાં મુખ્ય કેન્દ્ર સુરત તથા અમદાવાદ હતાં, આથી એના પર હુમલાઓ કરીને ગુજરાતની મુઘલ સત્તાને નિર્બળ બનાવીને ગુજરાતમાં પોતાનું વર્ચસ સ્થાપવાનું મરાઠાઓએ વિચાર્યું હતું. આ માટે પિલાજીએ સુરતથી આશરે ૫૦ કિ . મી . દૂર આવેલા સોનગઢને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એણે ભીલો અ...
ગાયના છાણમાંથી ગુજરાતમાં રોજ બે કરોડ કિલો કાગળ બની શકે
ગાયના છાણમાંથી કાગળ બનાવવાનું સંશોધન કાગળનું વિપુલ ઉત્પાદન મળી શકે
ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી. અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ ...

English