Admin
ઈ-વાહનોની નીતિ બનાવવામાં રૂપાણી બોદી અને નબળી સરકાર
રસ્તાઓ પર ઇ-વાહનો આવી રહ્યાં છે, પરંતુ સબસિડી નીતિ હજી રૂપાણી કે સૌરભ દલાલ જાહેર કરી શક્યા નથી. ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020 સબસિડી પોલિસીના નિર્માણમાં ચારથી પાંચ વિભાગ શામેલ છે અને હજી સુધી કંઇ પણ નક્કર કામ થઈ રહ્યું નથી. સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે ટુ વ્હીલર્સ માટે રૂ.37,500 અને થ્રી વ્હીલર્સ માટે 90,000 રૂપિયા સબસિડી આપવાનો ઇરાદો જાહેર કર...
ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા એક વર્ષમાં 2300 વધી, રૂપાણીની સફળતા
કારખાનામાં કર્મચારીઓની સંખ્યા 1 લાખથી વધુ : શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2020 વર્ષ 2019 માં ગુજરાતમાં કારખાનાઓની સંખ્યામાં 2,300 થી વધુનો વધારો થયો છે, જ્યારે ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોની સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થયો છે, તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે. “ગુજરાત ભારતમાં પ્રાધાન...
ગુજરાતમાંથી ચોથ-ખંડણી ઉઘરાવવા માટેનો મરાઠાઓનો અધિકાર
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 2 મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે. મરાઠાઓએ ગુજરાતમાં વિસ્તારેલાં આક્રમણ ઊગતી મરાઠી સત્તાને કચડી નાખવાના આશયથી ઔરંગઝેબે છત્રપતિ સંભાજીની ૧૬૮...
શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 1 ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020 મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે. સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભર...
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી પી.વી. નરસિંહા રાવ
શ્રી પી.વી. નરસિંહા રાવ
June 21, 1991- May 16, 1996 | Congress (I) શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા.
ખેડ...
40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી...
અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી
વિજય રૂપાણી
ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે
છેલ્લાં ૩ વર્ષમાં ગર...
મોદી ગુજરાતમાં નાશ પામી રહેલું ઘોરાડ પક્ષી ન બચાવી શક્યા ને મોટી વાતો ...
ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક્ષી અથડાય છે અને મોતને ભેટે છે પણ ભાજપની સરકાર તા...
પ્રજાને આર્ષવામાં નિષ્ફળ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને ફરી ટીકીટ અપાશે...
સોમવારે ચૂંટણી પંચે અપર ગૃહની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી હતી ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની તારીખ 26 માર્ચને જાહેર કરી હતી. ચૂંટણી માટે ટિકિટ મેળવવા માટે મેદાનમાં ઉતરનારા ઉમેદવારોએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની લોબીંગ અને બેઠક શરૂ કરી દીધી છે. આ ખાતરી કરવા માટે છે કે તેઓ પેનલ માટે પ્રથમ વિચારણા કરવામાં આવશ...
અમદાવાદના મેયર બિજલ પટેલનું ભોજન બીલ રૂ.10 લાખ, ખાવામાં કૌભાંડ
અમદાવાદ ભાજપના નેતાઓ કેટરીગ કોન્ટ્રાક્ટ કબજે કરી લઈને કમાણી કરી રહ્યાં છે. પહેલા પાયાના કાર્યકરોને કમાણી થાય એનું ધ્યાન રાખવામાં આવતુ હતુ. હવે છેલ્લા બે વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા - મનપાના ભાજપના નેતાઓ પોતાના ઘરમાં જ કમાણી કરી રહ્યાં છે. એક પ્લોટદીઠ રૂ.૯૦૦ અને હાઈ-ટી માટે રૂ.૩પ૦ લેખે ચુકવવામાં આવી રહ્યા છે. સાત વર્ષ પહેલાં ‘ગોવર્ધન કેટરર્સ’ન...
વિસ્મય શાહ ફરી જેલમાં
અમદાવાદ શહેરમાં જાણીતા ઉદ્યોગ પતિના પૂત્ર વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન ગુનામાં ગુજરાત વડી અદાલતે નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્) રાખી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના...
રાજકોટ ઝૂમાં દીપડો ઘુસી આવ્યો, હરણનો શિકાર કર્યો
રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં રાતના સમયે બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી હરણનો શિકાર કર્યો હતો. પાર્ક સ્થિત ઝુમાં પ્રવેશ બંધ કરાવાયો હતો. સાથે સાથે દિપડાને પકડવા સંભવિત સ્થાનોએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. સીસીટીવી પણ બંધ હતા. ઝુની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારન...
કોકાકોલા કંપની રૂ.11 હજાર કરોડના લીચીના બગીચા બિહારમાં બનાવશે
બહુરાષ્ટ્રીય કંપની કોકાકોલા રાજયના શાહી લીચી અને ચાઇના લીચીના ક્ષેત્રમાં સહયોગ કરવા જઇ રહી છે.લગભગ ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે. પટણા, બિહારમાં કોકા કોલા ઇન્ડિયા કંપની ૧૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેનાથી રાજયના લીચી કિસાનોને ખુબ લાભ થઇ શકે છે. તેના માટે ઉન્નત લીચી પરિયોજનાની શરૂઆત પણ કોકા કોલા ઇÂન્ડયા કંપની,રાષ્ટ્રીય લીચ...
અમદાવાદમાં ગો એર પ્લનમાં આગ લાગી, ઈમરજંસી પ્લેન લેન્ડ કરાયું
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 અમદાવાદથી બેંગલોર જવા રવાના થયેલા પ્લેનના, અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે ગો એરના એક વિમાન ટેક ઓફ કરતાં એન્જિનમાં આગ લાગતાંની સાથે જ પાયલોટે તાત્કાલિક ઉતરાણ કરાવ્યું હતું. ૧૦૦થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં હતા. બુમાબુમ કરી મુકી હતી. એન્જીનમાં શા કારણે આગ લાગી તેની તપાસ ચલાવી રહ્યાં છે. પાયલોટે અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી...
અમદાવાદમાં બાળકો કેમ મરી રહ્યાં છે ?
અમદાવાદ શહેરમાં બાળકો અને પ્રસૃતા માતાના મૃત્યુમા વધારો થઈ રહયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે સામાન્ય બજેટમાં રૂ.પ૦૦થી ૧૦૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. છતા બાળકોને બચાવી શકાતા નથી. એલ.જી. અને શારદાબેનમાં બે વર્ષમાં જ લગભગ ૧૮૦૦ બાળકોના મૃત્યુ થયા છે. આ સંખ્યા ખૂબ જ ચોકાવનારી છે. હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થ...
ગુજરાતના તમામ શહેર અને ગામમાં લાલ રંગના પાણીની બોટલ મૂકાઈ, કૂતરા ભાગે ...
ઘેર ઘેર લાલ બોટલો લટકાવાય છે. કુતરાઓ ઘરની બહાર ગંદકી કરતા હોય છે જેથી ગૃહીણીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી આ ટુચકો અપનાવવામાં આવ્યો છે. જે બોટલ મુકવામાં આવતા જ કુતરાની રંજાડ બંધ થઇ છે. ઠેર ઠેર લાલપાણીની બોટલો ઘરે-ઘરે જોવા મળી રહી છે. બોટલો લટકાવી છે ત્યારથી રાત્રે કે દિવસે કુતરા કે અન્ય પ્રાણી ઘરની આસપાસ આવતા નથી તેના કારણે ગંદકી થતી નથી રમતા બા...

English