Admin
20 હજાર આદિવાસીઓ તીર સાથે, ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને ઘેરોઘાલશે...
અરવલ્લી-સાબરકાંઠાના ૨૦ હજારથી વધુ આદિવાસી ઢોલ-નગારા તિર-કામઠા સાથે વિધાનસભાનો ઘેરાવ ગાંંધીનગર, 18 ફેબ્રુઆરી 2020 ૨૩ ફેબ્રુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે અને હાલ ધરણા પર બેઠા છે ૨૬ દિવસથી ચાલી રહેલા આંદોલન પછી અને રાજ્યમાં જીલ્લા,તાલ...
એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ કરતી નબળી રૂપાણી સરકાર
ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગુજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બ...
મોદી બધાને સાથે લઈને ચાલે, નવા સંસદ ભવનની જરૂર નથી – પ્રણવ મુખર્...
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું- સત્તામાં રહેનાર પાર્ટીઓએ બહુસંખ્યકવાદથી બચવું જોઈએ નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોદી સરકારને વિપક્ષ સહિત બધાને સાથે લઈને ચાલવાની સલાહ આપી છે. ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવેલા અટલ બિહારી વાજપેયી મેમોરિયલ લેકચરમાં ભાગ લેવા પહોંચેલા પ્રણવ મુખરજીએ કહ્યું, લોકોએ કોઈ પાર્ટીને પ્રચંડ બહુમતી આપી...
વોડાફોન બંધ થવાની તૈયારી, મોદીની જીતમાં ભારતની હાર
વોડાફોન આઈડિયાએ કામ બંધ કરી દીધું છે, બેંકો, રોજગાર સહિતના અર્થતંત્ર પર અનેક સંકટ આવશે, સરકાર આ રીતે જીતીને પણ હારી શકે છે. ભાજપ સરકાર રિલાયંસને પહેલેથી તરફેણ કરતી આવી છે. તેથી વોડાફોન કંપની બંધ થાય એવું નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યાં છે અને તે પ્રમાણે પગલાં પણ ભરીને રિલાયંસને ફાયદો કરાવી રહ્યાં છે જો તેમ થશે તો મોદીની જીતમાં ભારતની હાર હશે. કંપની બ...
લોકો પાસે ખર્ચના પૈસા ન રહેતાં, 40 વર્ષમાં પ્રથમ વખત ગ્રાહક ખર્ચ જાહેર...
છેલ્લા 4 દાયકામાં પ્રથમ વખત દેશમાં ગ્રાહક ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે. લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રીય આંકડા કચેરીના અહેવાલમાં આ વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના તત્કાલીન અધ્યક્ષ બિમલકુમાર રોયે આ અહેવાલ પ્રકાશિત કરવાનું કહ્યું હતું. જો કે હવે સંસ્થાએ રિપોર્ટ જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ જાહેર નહીં કરવાના પ્રશ્ને રોયે કહ્...
રિલાયન્સના મીડિયા નેટવર્ક 18, ટીવી 18, ડેન અને હેથવે વચ્ચે જોડાણ અને ગ...
ટીવી 18 નો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ વ્યવસાય નેટવર્ક 18 માં રાખવામાં આવશે.
ડેન અને હેથવેના કેબલ અને બ્રોડબેન્ડ વ્યવસાયોને નેટવર્ક 18 ની બે સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓમાં રાખવામાં આવશે.
નેટવર્ક 18 માં રિલાયન્સનું હોલ્ડિંગ 75% થી ઘટીને% 64% થઈ જશે. અમદાવાદ 17 ફેબ્રુઆરી, 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (NSE: RELIANCE) એ નેટવર્ક 18 માં અનેક કંપનીઓમ...
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી એચ. ડી. દેવ ગૌડા
શ્રી એચ. ડી. દેવ ગૌડા
June 1, 1996 - April 21, 1997 | Janata Dal સામાજિક આર્થિક વકાસ માટેના લડવૈયા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રશંસક શ્રી. એચ.ડી. દેવ ગૌડાનો જન્મ 18 મે, 1933ના રોજ કર્ણાટકના હસન જિલ્લાના હોલેનારા સિપુરા તાલુકાના હારાદનાહલી ગામમાં થયો હતો.
સિવિલ એન્જિનીયર ડિપ્લોમાં પદવી ધરાવતા દેવ ગૌડાએ 20 વર્ષની વયે જ સક્રીય રાજકારણમ...
ગુજરાતની રાજકીય મહિલાઓ સાથે સોશિયલ મિડિયામાં દુર્વ્યવહાર વધું
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા અધ્યયનમાં, “ટ્રોલ પેટ્રોલ ઈન્ડિયા: એક્સપોઝિંગ ઓનલાઇન એબ્યુઝનો સામનો મહિલાઓનો રાજકારણીઓ દ્વારા કરવામાં આવે છે”, એવું જાણવા મળ્યું છે કે ભારતના મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ દર સાતમાંથી એક અથવા 13.8% ટ્વીટ્સ 'સમસ્યારૂપ' અથવા 'અપમાનજનક' હતો. ભારતની 95 મહિલા રાજકારણીઓનો ઉલ્લેખ કરતી 1,14,716 થી વધુ ટ્વીટ્સના ડેટાબેઝના આધારે, અભ્યાસ...
3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું
નવી દિલ્હીમાં કૃષિ ભવનના પાક વિજ્ઞાન વિભાગ વિવિધ કૃષિ-ઇકોલોજીઓ માટે લગભગ 3,3૦૦ વઘું ઉપજ આપતી સંકર કૃષિ જાતો ભારતમાં શોધવામાં આવી છે. 1960ના દાયકાના મધ્ય ભાગમાં હરીત અને 1990ના દાયકાના પીળા ક્રાંતિનો યુગ આવ્યો હતો. 1950-51થી અનાજ, મસ્ટર્ડ અને કપાસમાં રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદકતામાં 2-4 ગણો વધારો થયો છે. જોકે તેના કારણે ભારતમાં સ્થાનિક બિયારણો હતા તે ન...
શિક્ષણ બોર્ડના ઘોરણ 10 અને 12ના ચાર કરોડ દસ્તાવેજોનો ડિજિટલ વેપાર શરું...
ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઉપરાંત ઓલ્ડ એસ.એસ.સી ના વિદ્યાર્થીઓ કે અરજદારો હવે માત્ર ઓનલાઈન અરજી કરીને ગુણપત્રક, પ્રમાણપત્ર, માઈગ્રેશન તથા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તેવી ડિજિટલ વેપાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયો છે. ડિજિટલ વેપાર માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ષ ૧૯૫૨ થી ૧૯૭૫ સુધી ધોરણ ૧૧ ઓલ્ડ એસ.એસ.સી અને વર્ષ...
ભારતમાં વાઘની સંખ્યા બમણી, હવે કાચબા નીતિ તૈયાર થશે
ભારત માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને નાથવા માટે દરીયાઇ કાચબા નીતિ (Marine Turtle Policy) અને દરીયાઇ સ્થાયી વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવશે ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘૂડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ-જતનમાં સફળતા મેળવી વિશ્વના ૧૩૦ દેશોના પક્ષીવિદો-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલી ૧૩મી કોન્...
માત્ર 100 રૂપિયામાં જંતુનાશક દવા બનાવી એક વર્ષનું કૃષિ ઉત્પાદન
અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2020 કોઈ પણ કૃષિ પાકમાં 3 મહિના સુધી ચલાવી શકાય એવી ખેતરમાં બનતી બે દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જે ખેડૂતો જાતે બનાવે છે. મોંઘી દવાથી સસ્તી બનતી દવા ખેતર અને તે વસ્તુ ખાનારાનું આરોગ્ય જાળવે છે. રસાયણોથી ખેતર અને તે પાક ખાનારાઓનું આરોગ્ય ખરાબ થાય તે આ દવાથી થતું નથી. માત્ર રૂ.100માં અગ્નિઅસ્ત્રથી 10 એકર ખેતરના પાકને રોગથી સુરક્...
કેજરીવાલ સરકાર ધનવાન ગુનાખોરોની ટોળકી, હવે પ્રમાણિકતાનો ઢોલ નહીં પીટી ...
કેજરીવાલ સરકાર ગુનાખોર અને સંપત્તિ વધારનારી સરકાર બની, કેટલી સંપત્તિ વધી દિલ્હી 17 ફેબ્રુઆરી 2020 દેશમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હોવાની જાહેરાતો કરતાં અરવિંદ કેજરીવાલ પોતાની આસપાસ ગુનાખોર પ્રધાનોની વચ્ચે ઘેરાઈ ગયા છે. તેઓ હવે સ્વચ્છ હોવાનો દાવો નહીં કરી શકે. 2015માં તેઓની સરકારમાં 43 ટકા પ્રધાનો સામે ગુના હતા જે 2020માં 57 ટકા પ્રધાનો ગુનાના આ...
મોદીએ ખરેખર 2420 કાયદા રદ કર્યા ? વિવાદ, 900 કાયદાની યાદી જૂઓ
રાજ્ય સભાના સાંસદ, વિચારક-વિશ્લેષક તેમજ મુખ્ય વક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ‘સંસદીય લોકશાહીને સુદ્રઢ કરવામાં સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા’ વિષય પર પોતાના વિચાર રજૂ કરતાં વિધાનસભા ખાતે કહ્યું હતું કે, કોઇપણ વિધેયકની સંવિધાનિકતા સમજવા માટે આપણે સંસદ અથવા વિધાનસભામાં અગાઉ જે તે વિધેયક ઉપર થયેલી ચર્ચા સમજવી પડે, તેને કાયદાકીય રીતે પણ સમજવી પડે. તેમાં રહ...
પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ
પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ અને તેનું વિતરણ કરાયું હતું. લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથનું વિતરણ કરાયું હતું. પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને ...

English