Friday, September 18, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

કોંગ્રેસના નેતા હેરિસના પુત્ર મોહમ્મદ નાલાપદે જેલથી છૂટી કાર ટકરાવી ભા...

જામીન પર જેલમાંથી છૂટી ગયેલા ધારાસભ્ય પુત્રએ કારમાં ચારને કચરામાં નાખ્યા, બેન્ટલી કારમાંથી ભાગ્યો અને મિત્ર સાથે દોડી ગયો; બીજો આવ્યો અને જવાબદારી લીધી કર્ણાટકના બેંગલુરુમાં કોંગ્રેસના નેતા એન.એ. હેરિસના પુત્ર મોહમ્મદ નાલાપદે રવિવારે પોતાની લક્ઝરી બેન્ટલી કારથી ચાર લોકોને કચડી નાખ્યા હતા. ઘટના સમયે તે ઝડપથી વાહન ચલાવતો હતો. તેણે પહેલા બાઇકને...

આપના નવા ધારાસભ્ય નરેશ હત્યા કરવા ગોળીબાર

મંદિરમાંથી પરત ફરી રહેલા આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ પર ફાયરિંગ, એક કાર્યકરનું મોત અને 1 ઈજાગ્રસ્ત દિલ્હીના કિશનગઢમાં ધારાસભ્ય નરેશ યાદવ અને તેના કાર્યકરની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ધારાસભ્ય મંદિરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગોળી છોડી હતી. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા ...

લોકસભાની તમામ બેઠક ભાજપ જીતે અને 8 મહિનામાં દિલ્હીમાં આવું કેમ ? ફરી E...

દિલ્હીની જનતાએ એકવાર ફરીથી સત્તા આમ આદમી પાર્ટી (આપ) ને સોંપી દીધી છે અને તેના કામ અને સિદ્ધિઓ પર મહોર લગાવી છે. આપને આ વખતે પણ સાઠથી વધુ બેઠકો મળી છે. છેલ્લી વખત સિત્તેર બેઠક હતી. આઠ મહિના પહેલા યોજાયેલી લોકસભામાં તેને દિલ્હીની તમામ 7 બેઠકો પર ભાજપનો જ્વલંત વિજય થયો હતો. આપને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ કઈ રીતે થયું ? હવે લોકો લોકસભામાં ભાજપના ...

કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે

દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ દિલ્હી ભાજપના વડા મનોજ તિવારીએ બુધવારે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મળ્યા હતા. દિલ્હીમાં વિજયની હેટ્રિક પોસ્ટ કરનાર આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ વાતની પુષ્ટિ પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ કરી હતી. સિસોદિયાએ કહ્યું કે કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ ર...

કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ...

દિલ્હીના ધારાસભ્યોની સંપત્તિ 5 વર્ષમાં બે ગણી થઈ ગઈ, 60 ટકા ગુનેગાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020માં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 14.29 કરોડ છે. 2015માં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ 6.29 કરોડ રૂપિયા હતી. પક્ષ મુજબની સરેરાશ સંપત્તિ : મોટી પાર્ટી આપમાં 62 ધારાસભ્યો રૂ.14.29 કરોડ સરેરાશ સંપત્તિ છે અને ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ છે. દિલ્હી ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (...

કેજરીવાલનું હવેનું પહેલું લક્ષ્ય ગુજરાત, માર્ચમાં અમદાવાદમાં સભા કરી દ...

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com દિલ્હીમાં સારા કામ કરીને ફરીથી સત્તા મેળવીને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહને દેશ કાક્ષાએ પરાજિત કર્યા બાદ કેજરીવાલ હવે ફરી ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવવા માર્ચમાં આવી રહ્યાં છે. તેમની પક્ષે હવે ગુજરાતમાં ભાજપનું 25 વર્ષથી ચાલતાં શાસનનો અંત લાવીને દિલ્હી દેવું શિક્ષણ અને આરોગ્ય આપવાનું નક્કી કરી લીધ...

એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં  

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...

ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ

મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા - MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે. અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુકાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો ૬ઠી માર્ચથી ...

16 ટકા વધુ ઉત્પાદન આપતી લસણની નવી જાત આનંદ કેસરી ગુજરાતમાં વિકસાવાઈ

ગુજરાત લસણ 7 - લસણ જીજી 7 - આનંદ કેસરીનામની દાહોદના એચએમઆરએસ કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે. એક હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 79 ક્વીન્ટલ  ઉત્પાદન આપે છે. ખેડૂતો માટે વાવવા માટે ભલામણ કરી દેવામાં આવી છે. આખા ગુજરાતમાં તે ઉગાડી શકાય એવી જાત છે. 6500 કિલો 10 વર્ષ પહેલાં એક હેક્ટરે પાકતું હતું, અતાયરે 6793 કિલો એક હેક્ટરે પાકે છે. હવે નવી જાતનું 7900 કિ...

500 કરોડનું દેવું થતાં વરિયા એન્જિનિયરિંગના માલિક હિમાંશુ વરિયાનો આપઘા...

11, ફેબ્રુઆરી, 2020 અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ પોતાના પર થઈ ગયેલા દેવા અને વ્યાજખોરોની ઉઘરાણીઓથી ત્રાસીને સોમવારે સાંજે ગાડીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેમણે પોતાનો એક વિડીયો શેર કરી પોતાની આપવીતી જણાવી હતી. કારની અંદર બેભાન...

અમિત શાહ અને મોદીની સતત 8મી કારમી હાર, કેજરીવાલની નવી રાજનીતિ

ભાજપના રાષ્ટ્રીય મુદ્દાઓ દિલ્હીમાં ચાલ્યા નહીં. મોદીએ મતના પેટારામાંથી રામ મંદિર બહાર કાઢીને રામનો ઉપયોગ કરી જોયો. લોકોએ ભાજપના નેતા મોદીના 30 વર્ષના આ ઢોંગને સારી રીતે ઓળખી લીધો હતો. સૌથી મોટી હાર અમિત શાહની છે. જેમણે દિલ્હીની ચૂંટણી જીતવાની ખાતરી ભાજપને આપી હતી. તેઓ સતત 8મી વખત નિષ્ફળ રહ્યાં છે. અગાઉ તેઓ 7 રાજ્યો ગુમાવી ચૂક્યા છે. દિલ...

રીવરફ્રન્ટ ખાતે હસ્તકલા વસંતોત્સવ પર્વ

૨૫૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ : મેળાનો સમય : બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદ ખાતે ‘વસંતોત્સવ હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ વસંતોત્સવ હસ્તકલા પર્વનો આગામી તા.૧૭ ફેબ્રઆરી-૨૦૨૦ સુધી સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભ સદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક સુ...

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ભાજપનું રૂ.30 હજાર કરોડનું કૃષિ વીજ વેચાણ ક...

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ ભાજપની ફડનવીસ કરકારે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં રૂ.30,000 કરોડનુ કૌભાંડ કર્યું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસ  સમિતિમાં બહાર આવ્યું છે કે,  વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસ...

ચિરીપાલના વિવાદો વાંચો, નંદન જીન્સ ફેક્ટરીમાં આગમાં 7ના મોતનું કારણે શ...

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે. કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આ...