Admin
સરકારે ગાંધીનગરમાં રૂ.28 કરોડનો વેરો ભર્યો નથી
૮ વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ સરકારી કામો તથા સ્ટાફકવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમની ભરપાઈ થતી નથી.
જે રકમ વધીને રૂ.ર૮ કરોડ જેટલી થાય છે. ટેક્ષની રકમ નદી વસુલ કરવાના કારણમાં સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન કડક પગલા થઈ શકે તેમ છે. પરંતુ જા કડક પગલા લેવાનું શરૂ કરવામાં આવે તો સચિવો, અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ જેઓ સરકારી આવાસમાં રહે તેઓને મુ...
અમદાવાદમાં રૂ.490 કરોડનું ટ્રાન્સપોર્ટ હબ બનાવવા
રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે
અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020
અમદાવાદ મહાનગર પાલિકા - મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર ક...
ભરૂચમાં ઘોડી પર મગરનો હુમલો
ફૂલવાડી ગામની ખાડી કિનારે ચરતી ઘોડીના પાછળના ભાગે મગરે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી
ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના જસવંતસિંહ કરશનસિંહ પરમાર નામના ખેડૂતની ઘોડી પર દિરયાની ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરે હુમલો કર્યો છે. ઘોડીના પાછળના ભાગે હુમલો કરતા ઘોડીની હાલત ગંભીર છે.
હુમલામાં બંને વચ્ચે ખેંચાતાણી થઇ હતી. આખરે મગર ઘોડીને ઈજાગ્રસ્ત કરી પા...
ફેમીલી ડોકટરની નહીં ફેમીલી ફાર્મર રાખો, સ્વાસ્થ્ય સારૂ રાખવા
સૌરાષ્ટ્રભરમાંથી પાંચ હજાર જેટલા ખેડુતો સહભાગી થયા.
ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા
રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓથી જળ,જમીન અને પર્યાવરણને વ્યાપક નુકશાન થયુ છે. જેનાથી લોકોનું આરોગ્ય કથળ્યુ છે. અનેક પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો ઇલાજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. તેથી સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમ...
રિલાયંસના પરિમલ નથવાણીએ ભાજપના 25 વર્ષના શાસનની પોલ ખોલી
ભારતમાં કુલ આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરમાંથી ગુજરાતમાં 49,973
ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાંથી ગુજરાતમાં 64 હોસ્પિટલો
પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે.
અમદાવાદ 05, ફેબ્રુઆરી 2020
સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ 49,973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નો...
ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ
સિદ્ધિ : ગુજરાત એસ.ટી. ૧ લાખ કિલો મીટરે ૦.૦૬ અકસ્માત રેઇટથી મુસાફર સુરક્ષા-સલામતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેતી ગુજરાત એસ.ટી
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2020
ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯થી ઉમેરાઇ છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હ...
યોગીના પક્ષપલટુ પ્રધાન નંદના ભાઈ જુગાર રમતા પકડાયો
અહીંના એસપીએ જણાવ્યું હતું કે તેમની પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે.
ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ જિલ્લામાં પોલીસે જુગારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં પોલીસે આ કેસમાં એક સાથે 13 લોકોની ધરપકડ કરી હતી. મુખ્ય પ્રધાન યોગીના કેબિનેટના નાગરિક ઉડ્ડયન પ્રધાન મંત્રી નંદ ગોપાલ નંદીનો ભાઈ કૃષ્ણ ગોપાલ ગુપ્તા ઉર્ફે બચ ગુપ્તા તેમાં પકડાય...
ફોર્સ ગુરખા વધુ શક્તિશાળી એસયુવી મહિન્દ્રા થાર સામે મુકાબલો કરશે
બીએસ 6 ઓટો એક્સ્પોમાં ફોર્સ ગુરખા વધુ શક્તિશાળી એસયુવી મહિન્દ્રા થારની સાથે સ્પર્ધા કરશે! જાણો આમાં શું ખાસ છે
ફોર્સ મોટર્સે તેના લોકપ્રિય -ફ-રોડર ફોર્સ ગુરખામાં બીએસ 6 એન્જિનનો જ ઉપયોગ કર્યો નથી, પરંતુ કંપનીનો દાવો છે કે આ એસયુવી સંપૂર્ણપણે નવી ચેસીસ અને પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે જે તેને પાછલા મોડેલ કરતા વ...
કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ
અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020
સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...
મોદીને 23 વખત નહેરુ યાદ આવે છે, પણ પ્રજાની મુશ્કેલીઓ નહીં
બે કલાકના સંબોધનમાં પીએમ મોદીએ 23 વખત પંડિત નહેરુનું નામ લીધું, લોકો પૂછે છે - બજેટ સત્રમાં તેઓ અર્થવ્યવસ્થા પર કેટલું બોલ્યા?
વડા પ્રધાને લગભગ અઢી કલાક સુધી લોકસભામાં સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે 23 વખત પંજીત નહેરુનું નામ લીધું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં સંબોધન કરતા, પાર્ટીશન ઓફ ઇન્ડિયા પાકિસ્તાન, સુધારેલા નાગરિક...
2 હજારની નોટો ગ્રાહકને ન આપવા આદેશ, ગુજરાતમાં કોણે છાપી નકલી નોટો ?
2,000 રૂપિયાની નોટો: ગ્રાહકોને અને એટીએમમાં 2 હજાર રૂપિયાની નોટો ન મુકવા બેંકોને આદેશ
ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. એ રીતે સમગ્ર દેશમાંથી એકલાં ગુજરાતમાંથી જ 40 ટકા બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે.
રાજકીય વ્યક્તીએ આવી નકલી નોટો છાપી છે કે કેમ તે તપાસ કરવી જોઈએ.
2,000ની નો...
દિલ્હી ચૂંટણી : તાજ કોના પર હશે ?
ગુરુવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારની સમાપ્તિ થઈ હતી. કોંગ્રેસ, આપ અને ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષો છેલ્લા મહિનાથી આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે.
ગુરુવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પગઘમ પૂરો થયો હતો. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં કોંગ્રેસ, આપ અને ભાજપ એમ ત્રણ મુખ્ય પક્ષોએ મતદારોને ખુશ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને સુધા...
દિલ્હી ચૂંટણી- રૂપાણીને હિંદી આવડતું ન હોવાથી બહુ સભા ન કરવા દેવાઈ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી : અમિત શાહે 200 થી વધુ સાંસદો, પ્રધાનો, તારાઓ યોજ્યા
દિલ્હીમાં ભાજપના 200 થી વધુ સાંસદોએ પ્રચાર કર્યો. બધાએ ત્રણ ચાર બેઠક યોજી.
દેવેન્દ્ર ફડણવીસ, શિવરાજસિંહ ચૌહાણ, જયરામ ઠાકુર, મનોહર લાલ ખટ્ટર અને ત્રિવેન્દ્રસિંહ રાવતે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો.
ભાજપે બધી મળીને 4 હજાર સભા કરી પણ રૂપાણીના ભાગમાં બહું ઓછી આવી...
LICના નાણાંથી ઊભી થટેલી IDBI સરકારી બેંક મોદીએ વેંચવા કાઢી
આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ, જો સફળ થાય તો, મોડેલને જાહેર ક્ષેત્રની અન્ય બેંકો પર લાગુ કરી શકાય છે
જે ગુજરાતમાં બોર્ડ કોર્પોરેશનનું કર્યું તે હવે દેશમાં થઈ રહ્યું છે.
ગુજરાત બેંકનો વિચાર અમલમાં મૂકાયો નહીં. સરકારી બેંકો ન હોત તો વિકાસ ન હોત.
ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી બનાવવામાં આવેલી અને LICના નાણાંથી ઊભી કરેલી ઈન્ડસ્ટ્રી...
ઉંઘમાં લોકો કેમ દાંત કચકચાવે છે, શું કારણ ?
જ્યારે સૂતા સમયે મોઢામાંથી અવાજ આવે તો
બ્રુક્સિઝમ ડિસીઝ સોલ્યુશન : તબીબી ભાષામાં, નિંદ્રામાં દાંત પીસાવવાને બ્રુક્સિઝમ કહેવામાં આવે છે, જેના કારણે લોકો ઉંઘમાં સૂતા સમયે તેની અસર થાય છે. બાળકોમાં જોવા મળતી આ સામાન્ય સમસ્યાથી પરેશાન થાય છે.
સૂતી વખતે ઘણી વાર લોકો વિચિત્ર અવાજો કરે છે, જેમાં દાંત પીસવાનો એક અવાજ છે. નાના બાળકોમાં દાંતનું ગ્રાઇન્...
ગુજરાતી
English