Admin
એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020
ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...
ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ
મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા - MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે.
અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુકાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો ૬ઠી માર્ચથી ...
16 ટકા વધુ ઉત્પાદન આપતી લસણની નવી જાત આનંદ કેસરી ગુજરાતમાં વિકસાવાઈ
ગુજરાત લસણ 7 - લસણ જીજી 7 - આનંદ કેસરીનામની દાહોદના એચએમઆરએસ કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે. એક હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 79 ક્વીન્ટલ ઉત્પાદન આપે છે. ખેડૂતો માટે વાવવા માટે ભલામણ કરી દેવામાં આવી છે. આખા ગુજરાતમાં તે ઉગાડી શકાય એવી જાત છે.
6500 કિલો 10 વર્ષ પહેલાં એક હેક્ટરે પાકતું હતું, અતાયરે 6793 કિલો એક હેક્ટરે પાકે છે. હવે નવી જાતનું 7900 કિ...
500 કરોડનું દેવું થતાં વરિયા એન્જિનિયરિંગના માલિક હિમાંશુ વરિયાનો આપઘા...
11, ફેબ્રુઆરી, 2020
અમદાવાદના સેટેલાઈટમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ પોતાના પર થઈ ગયેલા દેવા અને વ્યાજખોરોની ઉઘરાણીઓથી ત્રાસીને સોમવારે સાંજે ગાડીમાં ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તેમણે પોતાનો એક વિડીયો શેર કરી પોતાની આપવીતી જણાવી હતી.
કારની અંદર બેભાન...
અમિત શાહ અને મોદીની સતત 8મી કારમી હાર, કેજરીવાલની નવી રાજનીતિ
ભાજપના રાષ્ટ્રીય મુદ્દાઓ દિલ્હીમાં ચાલ્યા નહીં. મોદીએ મતના પેટારામાંથી રામ મંદિર બહાર કાઢીને રામનો ઉપયોગ કરી જોયો. લોકોએ ભાજપના નેતા મોદીના 30 વર્ષના આ ઢોંગને સારી રીતે ઓળખી લીધો હતો. સૌથી મોટી હાર અમિત શાહની છે. જેમણે દિલ્હીની ચૂંટણી જીતવાની ખાતરી ભાજપને આપી હતી. તેઓ સતત 8મી વખત નિષ્ફળ રહ્યાં છે. અગાઉ તેઓ 7 રાજ્યો ગુમાવી ચૂક્યા છે.
દિલ...
રીવરફ્રન્ટ ખાતે હસ્તકલા વસંતોત્સવ પર્વ
૨૫૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ : મેળાનો સમય : બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક
ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદ ખાતે ‘વસંતોત્સવ હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ વસંતોત્સવ હસ્તકલા પર્વનો આગામી તા.૧૭ ફેબ્રઆરી-૨૦૨૦ સુધી સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભ સદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક સુ...
ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ભાજપનું રૂ.30 હજાર કરોડનું કૃષિ વીજ વેચાણ ક...
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ ભાજપની ફડનવીસ કરકારે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં રૂ.30,000 કરોડનુ કૌભાંડ કર્યું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસ સમિતિમાં બહાર આવ્યું છે કે, વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસ...
ચિરીપાલના વિવાદો વાંચો, નંદન જીન્સ ફેક્ટરીમાં આગમાં 7ના મોતનું કારણે શ...
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે.
કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આ...
મુસાએ ગુજરાતને ડ્રગ્સના નશા રવાડે ચઢ્યું, આખરે ઝબ્બે
ર૦૧૮ના વર્ષમાં ૧પ૦૦ કરોડના હેરોઈનના કેસમાં મુનાફ મુસા વોન્ટેડ હતો - મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ તે ભાગતો ફરતો હતો
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ઉપર પણ સુરક્ષાદળના જવાનો ચાંપતી નજર રાખી રહયા છે જેના પગલે કરોડો રૂપિયાનું ડ...
એર ઈન્ડિયાને દેવાદાર બનાવતાં રાજકારણીઓના રૂ.822 કરોડ બાકી
સરકાર એર ઈન્ડિયાને વેચી રહી છે ત્યારે તેની આર્થિક કટોકટી માટે દેશના રાજનેતાઓ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ.૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકારમાં મેળવાયું છે. કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧...
સોઇંગ મશીન બનાવવાનાં કારખામાં આગ
સુરતના પુણાગામના આઇમાતા ચોક નજીક આવેલી સોઇંગ મશીન બનાવવાનાં કારખાનું ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બ...
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે.
એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...
સફેદ, લાલ, પીળી 10 જાતની ભીમ ડૂંગળી શોધાઈ
ગુજરાતના ખેડૂતો 10 જાતની ભીમ ડુંગળી ઉગાડી શકશે
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ભીમ શક્તિ, ભીમ સુપર, ભીમ સુભદ્રા, ભીમ લાલ, ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ, ભીમ સફેદ, ભીમ સ્વેતા – સફેદ નામની 10 જાતની મોટા દકની 70થી 90 ગ્રામ એક કંદનું વજન ધરાવતી ભીમ ડૂંગળી છે. જેનું શોધ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વિજ્ઞાનીઓએ કરી હતી. તેને ગુજરાતમાં ઉગાડવા માટ...
200 ખાનગી વોલ્લવો બસોમાં 800 કર્મચારી માટે મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ
મજુર કાયદાનો ભંગ કરીને એસ.ટી.નીગમમા ચલાવવામાં આવતી ખાંનગી કંપની કોન્ડુસ્ક લી. અને બીજી 10 કંપની 200 વોલ્વો બસોમાં 500થી 800નો સ્ટાફ હોવાા છતાં મજૂર કાયદાનો ખૂલ્લેઆમ ભંગ કરે છે. એસ.ટી.નીગમની બસોમાં ડ્રાયવરો ખાંનગી વાહન માલીકોના હોઇ તેમને મજાુર કાયદાનો ભંગ કરીને શોષણ કરીને કાયદા મુજબના લાભો આ૫વામાં આવતા નથી. એસ.ટી.નીગમ મુખ્ય માલીક હોવા છતા તેવા ...
રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ થશે
રામ મંદિર નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. આ વર્ષે નવરાત્રિ રામ નવમી ૨ એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી ૨ એપ્રિલથી શરૂ થઈ જશે.
તેમણે કહ્યું કે, રામ...
ગુજરાતી
English