Admin
વિશ્વ કેન્સર દિવસ – ગુજરાતમાં એક વર્ષમાં કોમન કેન્સરમાં 1600 ટકા...
કોમન કેન્સરમાં વધારો
ગુજરાતમાં સામાન્ય કેન્સરના મોટાભાગના કેસો 2018 માં નોંધાયા છે
મોઢાના પોલાણના કેન્સરમાં દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. લ્યુકેમિયામાં ત્રીજા સ્થાને
અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2020
નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019 ના આંકડા મુજબ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ - સામાન્ય કેન્સરના સૌથી વધુ કેસો નોંધાયેલા રાજ...
રશિયાએ અમેરીકાના ઉપગ્રહની જાસૂસી કરી રહ્યું છે
સ્પેસ ટ્રેકર એજન્સીના અહેવાલ પ્રમાણે રશિયાના સેટેલાઇટ દ્વારા પૃથ્વીની ઉપર અવકાશમાં ફરી રહેલા અમેરિકાના સ્પાઇ સેટેલાઇટ (જાસુસી ઉપગ્રહ)નો પીછો કરી જાન્યુઆરી મહીના દરમિયાન રશિયન સેટેલાઇટે અમેરિકન સેટેલાઇટની નજીક જઈને તેની જાસુસી કરવા પ્રયત્ન કર્યો હતો. રશિયન સેટેલાઇટે સંપૂર્ણ જાન્યુઆરી મહીના દરમિયાન આ પ્રકારની ગતિવિિધઓ કરી હતી અને કેમેરા વડે ફોટો લેવ...
પહેલા ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હવે દુકાનો તોડે છે, અમદાવાદમાં
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વકરતા અમપાએ બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. શોપીંગ સેન્ટરોમાં ભોંયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી શરૂ કરી છે.
ભોંયરાની તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ...
હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...
અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા
અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે.
અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...
સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ...
ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો.
18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ ...
મમતા અને ઠાકરેના શસાન કરતાં રૂપાણીનું રાજ નબળું
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસન કરતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ફડનવીશ અને હાલના મુખ્ય પ્રધાન ઠાકરે કરતાં નબળું પૂરવાર થયું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની આવક જાહેર કરી છે તેમાં ગુજરાત સૌથી નબળું પુરવાર છેલ્લા વર્ષે થયું છે. આમ ગુજરાત હવે આર્થિક રીતે નબળુ પૂરવાર થઈ રહ્યું છે, કોંગ્રેસના મ...
70 દેશ પોતાના લશ્કરી સાધનો વેચવા બેંગલોર આવશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ડેફેક્સ્પો 2020’ ના ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને રહેશે.
દીલ્હી, 4 ફેબ્રુઆરી 2020
દ્વિવાર્ષિક 11મો મેગા અત્યાર સુધીનો સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સ્પો-2020માં 1000થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના લશ્કરી હથિયારો-ઊત્પાદનો 5 ફેબ્રુઆરી 2020ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં શરૂ થશે. ‘ડિફેક્સપો 2...
કોરોનાવાયરસ – ચીનના 58,658 મુસાફરોની તપાસ, ચીન જવા પર પ્રતિબંધ
કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ
નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી
નવી મુસાફરી માર્ગદર્શિકા: મુસાફરો ચીનનો પ્રવાસ કરવાનું ટાળે ; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા
દીલ્હી 3 ફેબ્રુઆરી 2020
દરેકને ચાઇનાની મુસાફરીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા ઉપરાંત, 15મી જાન્યુઆરી 2020થી ચાઇ...
તીડ કૌભાંડ બહાર આવ્યું, જેને નુકસાન નથી થયું તેને સામેલ કરાયા
બનાસકાંઠાના વાવતાલુકાના દેથળી ગામમાં તીડે ભારે વિનાશ કર્યો હતો. તેનો સરવે કરીને 23 ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હતું.
પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને જેનો સરવે કરાયો ન હતો અને તીડે નુકસાન કર્યું ન હતું એવા 16 મળતીયા ખેડૂતોના નામ સામેલ કરી દેવાયા હતાં. તેથી બનાસકાંઠા જિલ્લા સમાહર્તા સમક્ષ ખેડૂતોએ એકઠા થઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો હત...
સુરત પિયુષ ઉપરાંત ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી
સુરતમાં ભાજપના નાઘોડના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. તેમના કુટુંબ સાથે નૃત્ય કરી રહ્યાં છે. આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ હોવ...
આણંદ અને દાહોદમાં બાળ ગુનેગારોની ઓન લાઈન જુબાની શરૂં
ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે
આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ.
હાઇટેક સુવિધોથી સજ્જ અદાલતમાં વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો ...
ચીનમાં હવે બર્ડફ્લ્યુ 18 હજાર મરઘાને મારી નંખાયા
ચીનમાં હવે બર્ડ ફ્લૂનો કહેર શરૂ થયો છે. એક ફાર્મમાં વાયરસના લીધે ૪૫૦૦ મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે ચીનના પ્રશાસને ૧૭૮૨૮ મરઘાઓને મૃત કર્યા છે. ફાર્મને સીલ કરવામાં આવ્યું છે તેમજ આસપાસમાં સ્ટરલાઇઝેશન(જીવાણુનાશન) કરવામાં આવ્યું છે જેથી ચેપ આગળ ન ફેલાય.
આ બર્ડ ફ્લૂને અત્યંત ચેપી અન...
કોંગ્રેસ ઈન્દિરા કેન્ટીન અને ગરીબોને 300 યુનિટ વિજળી ફ્રી આપશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્ર જારી કરી કહ્યું કે ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપશે. ૩૦૦થી ૪૦૦ યુનિટ ખર્ચ થવાની સ્થિતિમાં ૫૦ ટકા, ૪૦૦થી ૫૦૦ યુનિટ પર ૩૦ ટકા જ્યારે ૫૦૦થી ૬૦૦ યુનિટ ખર્ચ થવા પર ૨૫ ટકાની છુટ આપવામાં આવશે. કોંગ્રેસે યુવા સ્વાભિમાન યોજના લાગૂ કરવાની વાત કરી છે.
સરકારી નોકરીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા, ૨૦,૦૦૦ લીટરથી ...
રૂ.100000000000000 (1 લાખ) કરોડમાં મોદી એલઆઈસી વેચવા કાઢી
ફાઈનાન્સ સેક્રેટરી રાજીવકુમારે આજે જાહેરાત કરતા કહ્યું હતું કે, એલઆઈસીમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા નાણાંકીય વર્ષમાં બીજા હાફમાં હાથ ધરવામાં આવનાર છે. બજેટમાં ૨૦૨૦-૨૧ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, આઈપીઓ મારફતે એલઆઈસીમાં હિસ્સો વેચવામાં આવશે. રાજીવકુમારે કહ્યું હતું કે, હિસ્સો વેચતા પહેલા ઘણી બધી પ્રક્રિયાને હાથ ધરવામાં આવનાર ...
ગુજરાતી
English
