Admin
કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ
અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020 સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્...
મોદીને 23 વખત નહેરુ યાદ આવે છે, પણ પ્રજાની મુશ્કેલીઓ નહીં
બે કલાકના સંબોધનમાં પીએમ મોદીએ 23 વખત પંડિત નહેરુનું નામ લીધું, લોકો પૂછે છે - બજેટ સત્રમાં તેઓ અર્થવ્યવસ્થા પર કેટલું બોલ્યા? વડા પ્રધાને લગભગ અઢી કલાક સુધી લોકસભામાં સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે 23 વખત પંજીત નહેરુનું નામ લીધું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં સંબોધન કરતા, પાર્ટીશન ઓફ ઇન્ડિયા પાકિસ્તાન, સુધારેલા નાગરિક...
2 હજારની નોટો ગ્રાહકને ન આપવા આદેશ, ગુજરાતમાં કોણે છાપી નકલી નોટો ?
2,000 રૂપિયાની નોટો: ગ્રાહકોને અને એટીએમમાં 2 હજાર રૂપિયાની નોટો ન મુકવા બેંકોને આદેશ
ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. એ રીતે સમગ્ર દેશમાંથી એકલાં ગુજરાતમાંથી જ 40 ટકા બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે.
રાજકીય વ્યક્તીએ આવી નકલી નોટો છાપી છે કે કેમ તે તપાસ કરવી જોઈએ. 2,000ની નો...
દિલ્હી ચૂંટણી : તાજ કોના પર હશે ?
ગુરુવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારની સમાપ્તિ થઈ હતી. કોંગ્રેસ, આપ અને ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષો છેલ્લા મહિનાથી આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. ગુરુવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પગઘમ પૂરો થયો હતો. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં કોંગ્રેસ, આપ અને ભાજપ એમ ત્રણ મુખ્ય પક્ષોએ મતદારોને ખુશ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને સુધા...
દિલ્હી ચૂંટણી- રૂપાણીને હિંદી આવડતું ન હોવાથી બહુ સભા ન કરવા દેવાઈ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી : અમિત શાહે 200 થી વધુ સાંસદો, પ્રધાનો, તારાઓ યોજ્યા
દિલ્હીમાં ભાજપના 200 થી વધુ સાંસદોએ પ્રચાર કર્યો. બધાએ ત્રણ ચાર બેઠક યોજી.
દેવેન્દ્ર ફડણવીસ, શિવરાજસિંહ ચૌહાણ, જયરામ ઠાકુર, મનોહર લાલ ખટ્ટર અને ત્રિવેન્દ્રસિંહ રાવતે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો.
ભાજપે બધી મળીને 4 હજાર સભા કરી પણ રૂપાણીના ભાગમાં બહું ઓછી આવી...
LICના નાણાંથી ઊભી થટેલી IDBI સરકારી બેંક મોદીએ વેંચવા કાઢી
આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ, જો સફળ થાય તો, મોડેલને જાહેર ક્ષેત્રની અન્ય બેંકો પર લાગુ કરી શકાય છે
જે ગુજરાતમાં બોર્ડ કોર્પોરેશનનું કર્યું તે હવે દેશમાં થઈ રહ્યું છે.
ગુજરાત બેંકનો વિચાર અમલમાં મૂકાયો નહીં. સરકારી બેંકો ન હોત તો વિકાસ ન હોત. ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી બનાવવામાં આવેલી અને LICના નાણાંથી ઊભી કરેલી ઈન્ડસ્ટ્રી...
ઉંઘમાં લોકો કેમ દાંત કચકચાવે છે, શું કારણ ?
જ્યારે સૂતા સમયે મોઢામાંથી અવાજ આવે તો બ્રુક્સિઝમ ડિસીઝ સોલ્યુશન : તબીબી ભાષામાં, નિંદ્રામાં દાંત પીસાવવાને બ્રુક્સિઝમ કહેવામાં આવે છે, જેના કારણે લોકો ઉંઘમાં સૂતા સમયે તેની અસર થાય છે. બાળકોમાં જોવા મળતી આ સામાન્ય સમસ્યાથી પરેશાન થાય છે. સૂતી વખતે ઘણી વાર લોકો વિચિત્ર અવાજો કરે છે, જેમાં દાંત પીસવાનો એક અવાજ છે. નાના બાળકોમાં દાંતનું ગ્રાઇન્...
નરેન્દ્ર મોદી સંસદમાં ખોટું બોલ્યા – ફેક્ટ ચેકિંગ સાઇટ ઓલ્ટ ન્યૂ...
પીએમ મોદીએ સંસદમાં ઓમર અબ્દુલ્લાને ટાંકીને કહ્યું કે, “370 ને દૂર કરવાથી ભૂકંપ આવશે જે કાશ્મીરને ભારતથી અલગ કરશે”
ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સમાં પણ વડા પ્રધાનના નિવેદનમાં વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ સંસદમાં ખોટા તથ્યોનો આશરો લઇને પૂર્વ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. ગુરુવાર, 6 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્...
મોદી પોતાનો વિદેશમાં વટ પાડવા રૂ.8500 કરોડનું ભવ્ય વિમાન ખરીદશે
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧લી ફેબ્રુઆરી એ વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ સંસદમાં રજૂ કર્યું ત્યારે આ બજેટમાં ફાળવ્યું છે. એક તરફ સરકાર એલઆઇસી અને એર ઇન્ડિયા વેચવા કાઢી છે ત્યાં બીજી તરફ ગુજરાતના ખર્ચાળ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રૂ.191 કરોડના ખર્ચે નવું નક્કોર વિમાન ખરીદીને ઉડવાનું શરૂં કર્યું છે ત્યારે હવે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના...
ચીટફંડની કંપનીએ સલમાન ખાનની દબંગ ફિલ્મમાં નાણા રોક્યા હોવાનું બહાર આવ્...
તાપી, 4 ફેબ્રુઆરી 2029 ગુજરાતના તાપી જીલ્લામાં ચિટફંડ કૌભાંડમાં અરબાઝ ખાન અને સલમાન ખાન ઊપર કાયદેસર કાર્યવાહી કરવા નક્કી કર્યું છે. તેમની સામે FIR દાખલ કરાશે. ખાન પરિવારના મેનેજરે ચીટ ફંડ સામે આંદોલન કરી રહેલા સામાજીક આગેવાન રોમેલ સુતરિયાને કાયદેસર કાર્યવાહીમાં સહયોગ કરવાની ખાતરી આપી છે. ઘણાં લાંબા સમયથી એક આવાજ-એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુ...
ભાજપની રૂપાણી સરકારનું 7મું ભરતી કૌભાંડ જાહેર કરતાં પત્રકાર હરી દેસાઈ
અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2020 જાણીતા પત્રકાર હરી દેસાઈએ વિજય રૂપાણીની સરકારનું કૌભાડ FACEBOOK પર પુરાવા સાથે જાહેર કર્યું છે. ગુજરાત સરકારની સ્વાયત્ત સંશોધન સંસ્થા "મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ"માં વર્ષ ૨૦૧૫ના અંતમાં અધ્યાપકોની ભરતીમાં વર્તમાન મુખ્યમંત્રી અને એ વેળાના શ્રમ મંત્રી શ્રી વિજય રૂપાણીને અંધારામાં રાખીને આચરવામાં આવેલી ગેરરીતિ હવે દસ્...
ચાર યુવાનો કછુઆ એજ્યુકેશન સર્વિસીસ શરૂ કરીને સફળ થયા
પાટણના મયુર પટેલ, મેહુલ પટેલ, વિજય ઠક્કર, અને ધવલ સોનપાલ નામના ચાર યુવાનો દ્વારા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીના ઉપયોગથી દરેક બાળકને સરળ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે વર્ષ ૨૦૧૮માં સંયુક્ત ભાગીદારીથી કછુઆ એજ્યુકેશન સર્વિસીસ નામથી આઈ.ટી. કંપનીની શરૂઆત કરી. સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટઅપ ગુજરાત પોલીસી અંતર્ગત ગ...
કોંગ્રેસના પ્રમુખોની ઉપર 3 કાર્યકારી પ્રમુખો હશે, અહેમદ પટેલ પર લોકો હ...
ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરવા ૬ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખો બદલવાની તૈયારીઓ શરૂ કરી છે. 15 ફેબ્રુઆરી 2020 બાદ અહમદ પટેલની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે. નવા સંગઠનમાં દરેક શહેરમાં ઝોન મુજબ પ્રમુખોની નિમણૂં...
સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત
બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની તપાસમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જેમણે ખરેખ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા કાયમી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે. બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ કૌભાંડો વ...
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચાર
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. વારંવાર ગાબડાં પડવાથી પંથકના ખેડુતો માટે પડતાં પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે રાછેણાં ડીસ્ટ્રી કેનાલમાં ર૦ ફુટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. કેનાલ તુટતાં પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડુતોને મોટુ નુકશાન થયુ છે. બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ ...

English