Admin
દિલ્હી અને મુંબઇ વચ્ચેનો રાજમાર્ગ ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું છે. જે ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે. આનાથી બન્ને શહેરો વચ્ચેનું અંતર ર૮૦ કિલોમીટર ઘટી જશે. યાત્રાનો સમય ૧ર કલાક ઘટી જશે. એમણે એક કાર્યક્રમમાં કહ્યું આ રાજમાર્ગના નિર્માણ માટે જમીન અધિગ્રહણ થઇ ચુકયું છે. આ રાજમાર્ગ ગુરુગ્રામની પાસે સોહનાથી શરુ ...
અમદાવાદમાં ગોપાલે શોધ કરી, નાસાએ બોલાવ્યો પણ જવા 3 વાર ઈન્કાર
બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ યુવાનને આમંત્રણ આપ્યુ હતું તેણે જણાવ્યુ હતું કે, દેશની સેવા કરવી એ મારો લક્ષ્ય છે. તેઓએ દર વર્ષે દેશમાં 100 બાળકોને મદદ કરવા માટેનો નિર્ણય પણ કર્યો છે. 2019માં તેઓએ આ કામ શરુ કર્યુ હતું. 8 બાળકોને તેણે શંશોધન માટે એક કામચલાઉ પેટન્...
ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજારની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તોની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓએ ભરૂચ નગરપાલિકા સામે વિરોધ કરીને ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ છે.
માનવસેવાના નામે ભરૂચ નગર...
HDFC બેન્કને RBIનો રૂ. એક કરોડનો દંડ
ભારતીય રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્કને રૂ.1 કરોડના દંડની કારણ બતાવ નોટીસ મોકલી હતી. ચાલુ ખાતા દ્વારા કરાયેલા નાણાકીય વ્યવહાર ગ્રાહકે જાહેર કરેલી તેમની આવક અને પ્રોફાઇલ કરતાં વધુની હતી. આ ખાતા દ્વારા કરાયેવા નાણાકીય વ્યવહાર અને ગ્રાહકની જાહેર કરેલી આવક, સંપત્તિ અને ગ્રાહકની પ્રોફાઇલથી મેચ કરતી નથી. એમ નોટીસમાં કહેવામા આવ્યું હતું. તમારા ગ્રાહકને ઓળખો...
મલેશિયાને સબક શિખવવામાં ભારતમાં સાબુની કિંમત 6 ટકા વધી
હિન્દુસ્તાન યૂનિલીવર એફએમસીજી કંપનીએ સાબુઓની કિંમતોમાં છ ટકા વધારો કરશે. પામ તેલની કિંમતોમાં વધી રહેલા ખર્ચને કારણે કંપનીઓ આ પગલું ભર્યું છે. નોંધનીય છે કે કંપનીની એવી ઘણી પ્રોડક્ટ્સ છે જે લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે.
સાબુની કેટેગરીમાં એચયુએલ અગ્રણી કંપની છે. કંપનીની પ્રસિદ્ધ બ્રાન્ડમાં ડવ, લક્સ, લાઇફબાય, પીયર્સ, હમામ, લિરિલ અને રેક્સોના જેવ...
વુહાનથી 324 ભારતીય નાગરીકોને ભારત પરત લાવવામાં આવ્યા
કોરોના વાયરસના કહેરથી ચીનમાં હાહાકાર મચ્યો છે. કોરોનાને લીધે ચીનમાં 259 લોકોના મોત થયાં છે અને 11,791 લોકો અસરગ્રસ્ત છે. અહીં રહેતા બીજા દેશના નાગરિકો શહેર છોડીને પોતાના દેશ પરત જઈ રહ્યાં છે ત્યારે ભારતે પણ પોતાના નાગરિકોની સુરક્ષાને જોતા તેમને એરલિફ્ટ કરાવવાનો નિર્ણય કર્યો અને શનિવારે સવારે 7.26 કલાકે એર ઈન્ડિયાનું ખાસ વિમાન બોઈંગ 747 દ્વારા વુહાન...
ગુજરાતનો સોના ઉદ્યોગ હવે નક્કી ભાંગી જશે, ભાજપ સરકાર કેમ સુધરતી નથી
ગુજરાતમાં રાજકોટ પછી સુરત ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના ન્યુફેકચરીંગનું હબ ગણાય છે. જેમ એન્ડ જવેલરી ઉદ્યોગની ઈમ્પોર્ટ ડયુટી ૧૨.૫૦ ટકાથી ઘટાડી ૪ ટકા કરવાની માંગણી તો મોદી સરકારે ન સ્વિકારી પણ લટકામાં રૂ.૧ લાખથી વધુનું સોનું ખરીદવા માટે પાનકાર્ડ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી એક વાત નક્કી થઈ ગઈ છે, કે ગુજરાતનો વખણાતો સોનાના ઘરેણા બનાવતો ઉદ્...
બેંક ડૂબે તો 5 લાખની રકમ સુરક્ષિત રહેશે
નાણામંત્રીએ કહ્યુ હતુ કે, હવે બેન્કમાં 5 લાખ રુપિયા સુધીની એફડી પર સરકાર ઈન્સ્યોરન્સ કવર આપશે.જે પહેલા એક લાખની એફડી પર જ મળતુ હતુ. બેન્ક ડુબી પણ જાય તો પાંચ લાખ રુપિયા સુધીની એફડીની રકમ થાપણદારને પાછી મળશે.આમ પાંચ લાખ રુપિયા સુધીની એફડી સુરક્ષિત રહેશે. તાજેતરમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્ક કાચી પડવાના કારણે થાપણાદારોની મોટી રકમ અટવાઈ હતી અને તેના ...
તમે માનશો ? 2.62 કરોડ નવી રોજગારીનું સર્જન થયું !
વર્ષ 2011-12થી વર્ષ 2017-18 દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નિયમિત વેતન/પગાર મેળવતાં કર્મચારીઓમાં લગભગ 2.62 કરોડ નવી રોજગારીનું સર્જન થયું
નવેમ્બર, 2019માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 69.03 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી
વર્ષ 2011-12ની સરખામણીમાં વર્ષ 2017-18માં નિયમિત રોજગારી મેળવતી મહિલાઓમાં 8 ટકાનો વધારો થયો
નવી દિલ્હી, 31...
પશુની 7.9 ટકા અને માછલીની 7 ટકા વૃદ્ધિ થઈ
કૃષિના યાંત્રિકરણ વડે ભારતીય કૃષિ વાણિજ્યિક કૃષિના રૂપમાં પરિવર્તિત થઇ જશે: આર્થિક સમીક્ષા
છેલ્લા પાંચ વર્ષોમાં પશુધન ક્ષેત્રમાં 7.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ
મત્સ્યપાલનના ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 7 ટકા નોંધવામાં આવ્યો
ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 5.06 ટકા રહ્યો
નવી દિલ્હી, 31-01-2020
સંસદમાં આર્થિક સમીક્ષા, 2019-20...
નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે ...
સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે તેમજ અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે
ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે.
વ્યક્તિગત આવકવેરાના દરોમાં ધરખમ ધટાડો મધ્યમવર...
સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.."
પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...
પર્યાવરણ રક્ષાની ઝુંબેશ ચલાવતી 8 વર્ષની લિસીપ્રિયા ગુજરાતમાં આવી
યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંબોધન કરેલું છે.
• મણીપુરની આઠ વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસી પ્રિયાએ
• રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી
• માં પ્રત્યેક નાગરિક સહયોગી બને
મણીપુરમાં જન્મેલી આઠ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસીપ્રિયા કન્ઝમને પર્યાવરણરક્ષા માટેની તેની ઝુંબેશ ચલાવતી ગુજરાત આવી છે. તેણે રાજભવન ખાતે શુભેચ્છા પાઠ...
કેન્દ્ર સરકારના બજેટ 2020-21ની મુખ્ય બાબતો જાણો
આ બજેટના ત્રણ મહત્વના વિષયો છે
• મહત્વાકાંક્ષી ભારત - આરોગ્ય, શિક્ષણ અને સમાજના તમામ વર્ગો માટે માટે વધુ નોકરીના અવસરો
• તમામને માટે આર્થિક વિકાસ - ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’
• કાળજી લેતો સમાજ - માનવીય અને લાગણીશીલ સમજની રચના, એમાં અંત્યોદય સુધીની પહોંચ એક શ્રદ્ધાનો આધાર છે
નવી દિલ્હી, 01-02-2020
21મી સદીના ત્રીજા દાયકાનું કેન્દ્ર સ...
હું છું ગાંધી: ૧૧૮ ચાલાકી?
મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવો જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રજૂતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠયાઃ
‘આ ચાલાકી ન કહેવાય?’
હું રાતોપીળો ...
ગુજરાતી
English