Admin
સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ
ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત જાળવી રાખવા ઓડીએફ પ્લસ
કચરાના નિકાલ સાથે પ્રવાહી અને દૂષિત પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન
જળ જીવન અભિયાન માટે રૂ. 3.60 લાખ કરોડની મંજૂરી
નવી દિલ્હી, 01-02-2020
સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું, ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ) ને ટકાવી રાખવા અને કોઈ પણ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા...
ટીબી હારશે, દેશ જીતશે, ગુજરાતમાં ટીબી કરતાં એઈડ્ઝનો રોગ વધુ
કેન્દ્રીય બજેટ 2020-21માં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પીપીપી મોડમાં હોસ્પિટલો સ્થાપવા માટે સંભવિત આંતર-ભંડોળ માટેનો પ્રસ્તાવ
2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં જન ઔષધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે
નવી દિલ્હી, 01-02-2020
કેન્દ્ર સરકારે દરેક માટે સારી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા કેન્દ્રિય...
2.50 લાખ આવક વેરા મુક્તિમાં કોઈ રાહત નહીં
નવી આવકવેરા વ્યવસ્થામાં વિશેષરૂપે મધ્યમવર્ગના કરદાતાઓને મોટી રાહત
નવી કર વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક રહેશે
નવી દિલ્હી, 01-02-2020
કેન્દ્રીય અંદાજપત્રમાં કરદાતાઓને મોટી રાહત આપવા અને આવકવેરા કાયદો વધુ સરળ બનાવવા માટે એક નવી અને સરળ વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમાં એવા વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા દરોને નોંધ...
1લી એપ્રિલ, 2020થી સરળ જીએસટી રીટર્ન અમલમાં આવશે
જીએસટીમાં મુખ્ય સુધારાનો પ્રસ્તાવ
બનાવટી અથવા અસ્તિત્વમાં નહીં રહેલા એકમોને દૂર કરવા કરદાતાઓના આધારે ચકાસણીની શરૂઆત
ગ્રાહક ઇન્વોઇસ માટે ડાયનામિક ક્યૂઆર-કોડનો પ્રસ્તાવ
નવી દિલ્હી, 01-02-2020
01 એપ્રિલ, 2020થી જીએસટી રીટર્ન ભરવાની એક સરળ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. નાણાં અને વાણિજ્યિક બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આજે સંસદમાં વર્ષ...
ગુજરાત અને મહારાષ્ટ્રના વેરાની આવક 19 ટકા વધી
જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ
GSTના મહિના પછી અત્યાર સુધી જાન્યુઆરી, 2020 GSTની સૌથી વધુ આવક ધરાવતો બીજો મહિનો બન્યો
નવી દિલ્હી, 01-02-2020
જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ છે, જેમાં CGSTની આવક રૂ. 20,944 કરોડ, SGSTની આવક રૂ. 28,224 કરોડ, IGSTની આવક રૂ. 53,013 કરોડ (જેમાં આયાત પર થયેલા ર...
ગુજરાતને મોદીના પ્રધાન સીતારમને મ્યુઝિયમ આપ્યા, મંદીનું શું
ગુજરાતના ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે
લોથલમાં હડપ્પા સંસ્કૃતિને દર્શાવતું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવવામાં આવશે
કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં પર્યટન ક્ષેત્રને રૂપિયા 2500 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ
સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂ. 3150 કરોડનો પ્રસ્તાવ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેરિટેજ એન્ડ કન્જર્વેશનની સ્થાપના કરવામાં આવશે
...
બેરોજગારી ને મંદી ઘટાડવા બજેટમાં કોઈ જાહેરાત નહીં – પ.ધા.
રજૂ થયેલ બજેટમાં માત્રને માત્ર વાયદાઓનો જ વેપાર
ભાજપ સરકાર ફરી એક વખત વાયદાની સરકાર સાબિત થઈ
બેરોજગારી ઘટાડવા, આર્થિક મંદી ઘટાડવા, વેપારીઓને મંદીમાંથી બચાવવા માટે સરકારની બજેટમાં કોઈ જાહેરાત નહીં
02-02-20
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે ---
આજે લોકસભામાં રજૂ થયેલ બજેટ નાગરિકો માટે આશ્વાસનરૂપ, નિરાશાજનક, પાયાવિહોણું અને ...
હરેક વર્ગ-હરેક સમાજને આવરી લેતું જન-જનનું બજેટ – વિ.રૂ.
ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થતાં વૈશ્વિક વેપાર-કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે
કચ્છના ધોળાવીરાનો આઇકોનિક રી-ડેવલપમેન્ટ માટે સમાવેશ કરાતાં, વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની તક મળશે
લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2020
મુખ્ય પ્રધાન વિજ...
ગુજરાતના દરિયામાં એક વર્ષમાં 175 માછીમારોને તટરક્ષક દળે બચાવ્યા
ગાંધીનગર જિમખાના સેક્ટર-૧૯ ખાતે યોજાયેલી ૪૪માં તટ રક્ષક દિવસની ઉજવણી
ગાંધીનગર, 02 ફેબ્રુઆરી 2020
ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે દેશની યુવાશક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામિયાબ કરે છે. સમુદ્રમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓને કારણે દેશના માછીમારોના જીવ જોખમમાં ...
રૂપાણી માટે શરમ, ફાટકમુક્ત ગુજરાતની વાતો બંધ કરી આ વાંચો, મોદી સામે અ...
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2020
ગુજરાત રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે અંડરબ્રિજ માટે રૂ.757 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી મારી સરકારે આપી છે. એમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ જાહેરાત કરીને કહ્યું હતું કે, 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, ...
દિલ્હી ચૂંટણીમાં 133 (20%) ઉમેદવારો સામે ગુના
દિલ્હી ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડનારા 70 મત વિસ્તારના તમામ 672 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. વિશ્લેષણ કરાયેલા 672 ઉમેદવારોમાંથી 210 રાષ્ટ્રીય પક્ષોના, 90 રાજ્ય પક્ષોના, 224 રજિસ્ટર્ડ માન્યતા વગરના પક્ષોના અને 148 ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ વર્ષે...
સરિતા જોશી, આસિતકુમાર મોદી અને દીલિપ જોશીને ભારત ગૌરવ એવોર્ડ
મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના વિશ્વ ગૌરવ, ભારત ગૌરવ અને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ જાહેર
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2020
મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળે ભારત ગૌરવ એવોર્ડ જાહેર કર્યા છે. પદ્મશ્રી સરિતા જોશી, તારક મહેતા કા ઉલ્ટાચષ્માના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી અને સિને સ્ટાર દીલિપ જોશી જેઠાલાલ), પદ્મશ્રી આણંદજી વી. શાહ (મ્યુઝીક ડાયરેકટર) અને નાગપુરના લોજેટીક ...
ચીનથી આવેલા ૬૪ મુસાફરો ઓબ્ઝર્વેશન હેઠળ
નોવેલ કોરોના વાઇરસ રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . દવાઓ, માસ્ક સહિત કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચીનથી પરત ફરેલા નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તેવા કિસ્સામાં આઇ.એમ.એ.ના સહકારથી ખાનગી તબીબોને પણ સેન્સીટાઇઝ કરાયા છે. જિલ્લા અધિકારીઓ ઘરે જઈને ચકાસણી કરશે. વુહાનથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે.
દેશમાં ૧૭૭૧ પ્રવાસીઓ ઓબ્ઝર...
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com
કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે.
ગુજરાતને શું ન મળ્યું
કર્ણાવતી શહેનું...
ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે
અમદાવાદ, 01 જાન્યુઆરી 2020
અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ...
ગુજરાતી
English