Admin
હું છું ગાંધી: ૧૧૭ વકીલાતનાં કેટલાંક સ્મરણો
હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન ઉપર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વકીલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કે...
2020ના બાકીના મહિનાના તહેવારો જાણો
ફેબ્રુઆરી ૨૦૨૦
૦૨ રવિવાર માસિક દુર્ગાષ્ટમી
૦૫ બુધવાર જયા એકાદશી
૧૨ બુધવાર સંકષ્ટ ચતુર્થી
૧૫ શનિવાર કાલાષ્ટમી
૧૯ બુધવાર વિજયા એકાદશી
૨૧ શુક્રવાર મહા શિવરાત્રિ
૨૪ સોમવાર ચન્દ્ર દર્શન
૨૭ ગુરુવાર વિનાયકી ચોથ
માર્ચ ૨૦૨૦
૦૩ મંગળવાર માસિક દુર્ગાષ્ટમી
૦૬ શુક્રવાર આમલકી એકાદશી
૦૯ સોમવાર હોળી, હોલિકા દહન
૧૦ મંગળવાર ધૂળેટી
૧૨ ગુરુવાર સંકષ્...
30% પંચાયતો મિલકત વેરો ન આવતા નોટિસો, હવે પંચાયતો પર જુલમ
ગાંધીનગર, 30 જાન્યુઆરી, 2020
શહેરોમાં વેરા ભરવા અંગે સત્તાધિશો જોહુમકી કરતાં રહ્યાં છે. તેની સામે અધિકારીઓના કામના સમયની જવાબદારીઓ નક્કી કરાતી નથી એવું જ હવે પંચાયતોમાં સરકાર જોહુકમી પર ઉતરી આવી છે. 14 હજાર ગ્રામ પંચાયતોને નોટિસ ફટકારી છે કે પ્રજા પાસેથી સખ્તાઈથી વેરો વસૂલો અને વેરા વધારવા માટે દરખાસ્ત કરો. એક પણ પંચાયતને એવું નથી કહ્યું કે વેરા...
કોંગ્રેસની 100 સિદ્ધીઓ બતાવાઈ, પણ બાબુભાઈની નિષ્ફળતા કેમ નહીં
કોંગ્રેસે પ્રદર્શન સાથે ‘60 વર્ષ ’ની ટુચકાઓને જવાબ આપ્યો
અમદાવાદ, 31 જાન્યુઆરી, 2020
ગુજરાત કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંઘ સુધીની તમામ વડા પ્રધાનો અને અન્ય નેતાઓની આશરે 60 વર્ષની 100 સિદ્ધિઓની યાદી બનાવી છે. જે પ્રદર્શન બતાવવામાં આવશે અને શનિવાર સુધી ચાલશે.
આ સૂચિમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન...
અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીઓ પર હાઇડ્રોલીક સ્ટોરેજ સ્ટ્રકચર બનશે
ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની 4 મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર 24 મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે રૂ.26 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે. આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે.
ડાંગની ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી...
વિકાસ જ્વેલર્સના 3 કિલો સોનાની અમદાવાદના નિકોલમાં દીલધડક લૂંટ
અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી 31 જાન્યુઆરી 2020એ સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા ત્યારે લૂંટારાઓએ અંદાજે રૂ.1.20 કરોડની કિંમતના ત્રણ કિલો સોનાની ધોળા દિવસે બપોર બાદ લૂંટ ચલાવી હતી.
નિકોલ પોલીસ સહિત શહેર પોલીસે લૂંટારાઓને પકડવા નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી લૂંટ...
ભાજપની રાજનીતિ તમામ હદ પાર કરે છે, પ્રજા પરચો બતાવે છે
દિલીપ પટેલ, અમદાવાદ
allgujaratnews.in@gmail.com
ગાંધીનગરના પત્રકારો મોદી-શાહને સારી રીતે નસેનસમાં ઓળખે છે. તે દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં લઈને કરે છે. 2022ની ગુજરાત વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી જીતવા તેમણે અત્યારથી આયોજન કરી લીધું છે. જેના ભાગરૂપે નાગરિકતા સુધારણા કાયદો બંધારણની વિરૃદ્ધ જઈને પણ લાવ્યા કારણ કે તો જ તેનો વિરોધ થાય અને વિ...
રૂપાણી અને ફળદુ પ્રજા સામે જુઠ્ઠું કેમ બોલ્યા ? પ્રજાને મુર્ખ સમજે છે ...
રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકારી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાને મુર્ખ બનાવતાં પકડાયા છે. રાજ્ય સરકારે યૂટર્ન માર્યો છે. ભાજપ સરકાર અભી બોલા અભી ફોક જેવું કરી રહી છે. ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરી કહ્યું કે, હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી. જ્યારે અગાઉ રૂપાણી સરકરા જાહેર કર્યું હતું કે હેલ્મેટ ફરજિયાત નથી. 4 ડિ...
મમતા બેનર્જીનું કેજરીવાલની પક્ષને દિલ્હીમાં સમર્થન
દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને સમર્થન આપ્યું છે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરી રહ્યું કે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કરવામાં આવે રાજેન્દ્રનગર બેઠકના ઉમેદવાર રાધવ ચઢ્ઢા સહિત તમામ આપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવામાં આવે એ યાદ રહે કે...
ધુમ્રપાન કાયદો કાગળમાં સળગાવી નંખાયો
ગુજરાતમાં 17 વર્ષ અગાઉ 2002-04માં જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા નરેન્દ્ર મોદીએ બનાવેલો કાયદાનો અમલ ક્યાંય થતો નથી. તેને માત્ર કાગળમાં સળગાવી મૂકવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધી માટે નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો હતો. અમલ માત્ર કાગળ ઉપર કરાઈ રહ્યો છે. વ્યક્તિઓને નહીં પણ વેપારીઓને દંડવામા આવે છે.
અમદાવાદમાં 2019ના છેલ્લા એક વર્ષમાં કાયદા...
લોગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં વાહન પાર્કનો કલાકનો ચાર્જ રૂ.30
અમદાવાદ મહાનગર પાલિકા -અમપા દ્વારા લો-ગાર્ડન વિસ્તારમાં હેપ્પી સ્ટ્રીટ - ખાઉધરા બજારમાં ખાવા જતાં લોકો માટે વાહનો પાર્ક કરવાના ઉંચા નાણાં વસૂલવાનું નક્કી કરાયું છે. દિવસમાં સવારે 8-30થી સાંજના 4 વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે પ્રતિકલાક રૂ.10 અને ફોર વ્હીલર માટે પ્રતિ કલાક રૂ.30ના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રિના સમય માટે સાંજે 4 વાગ્યાથી બીજે...
બેંકોમાં હડતાળ શરૂ, એટીએમને અસર
31 જાન્યુઆરી 2020થી બેંકોમાં હડતાલ હોવાથી બંધ રહેવાની છે. શુક્ર અને શનિવારે બેંકોના કર્મચારીઓનાં તમામ યુનિયને હડતાળ જાહેર કરી હતી. સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે એટલે કરોડો રૂપિયાની લેવડદેવડને અસર થવા ઉપરાંત એટીએમ મશીનમાં પણ રોકડ રકમની તંગીને અનુભવાઈ હતી.
સ્ટેટ બેંક આૅફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને આગોતરી જાણ કરી દીધી હતી કે ૩૧મી જાન્યુઆરી અને પહેલ...
નોકરી અપાવવા 80 હજાર કંપનીઓએ સરકાર પાસેથી 300 કરોડ ખંખેર્યા
દેશની 80 હજાર એવી કંપનીઓ છે જેમણે વ્યવસ્થાના બહાને કેન્દ્ર સરકાર પાસેથી રૂ.300 કરોડ ખંંખેરી લીધા છે. જેમાં ગુજરાતની સારી એવી કંપનીઓએ જુના કર્મચારઓને નવા બતાવી નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને છેતરી છે.
આ કંપનીઓએ નવી નોકરીઓ ઉભી કરવા ચલાવાઇ રહેલી યોજના હેઠળ સરકાર પાસેથી નાણાંકીય પ્રોત્સાહન મેળવ્યુ હતું. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવા...
મોદી, શાહ ‘ભૂલી ગયા’ કે ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ દક્ષિણ આ...
નચિકેતા દેસાઇના લેખનું ટૂંકાણ
હિન્દુ કટ્ટર નાથુરામ ગોડસે 30 જાન્યુઆરી, 1948 ના રોજ એક વાર મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, પરંતુ તેમના જ અનુયાયીઓ ‘જય શ્રીરામ’ ના નારા સાથે રોજ મહાત્માની હત્યા કરી રહ્યા છે. તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં, 2002થી થઈ રહ્યું છે.
ગાંધીએ સાંપ્રદાયિક સુમેળ માટે બલિદાન આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિ...
હું છું ગાંધી: ૧૧૬ રવાના
મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતા. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવ...
ગુજરાતી
English