Friday, September 18, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

પશુની 7.9 ટકા અને માછલીની 7 ટકા વૃદ્ધિ થઈ

કૃષિના યાંત્રિકરણ વડે ભારતીય કૃષિ વાણિજ્યિક કૃષિના રૂપમાં પરિવર્તિત થઇ જશે: આર્થિક સમીક્ષા છેલ્લા પાંચ વર્ષોમાં પશુધન ક્ષેત્રમાં 7.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ મત્સ્યપાલનના ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 7 ટકા નોંધવામાં આવ્યો ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 5.06 ટકા રહ્યો નવી દિલ્હી, 31-01-2020 સંસદમાં આર્થિક સમીક્ષા, 2019-20...

નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે ...

સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે તેમજ અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે. વ્યક્તિગત આવકવેરાના દરોમાં ધરખમ ધટાડો મધ્યમવર...

સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.." પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...

પર્યાવરણ રક્ષાની ઝુંબેશ ચલાવતી 8 વર્ષની લિસીપ્રિયા ગુજરાતમાં આવી

યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંબોધન કરેલું છે. • મણીપુરની આઠ વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસી પ્રિયાએ • રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી • માં પ્રત્યેક નાગરિક સહયોગી બને મણીપુરમાં જન્મેલી આઠ વર્ષની  પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસીપ્રિયા કન્ઝમને પર્યાવરણરક્ષા માટેની તેની ઝુંબેશ ચલાવતી ગુજરાત આવી છે. તેણે રાજભવન ખાતે શુભેચ્છા પાઠ...

કેન્દ્ર સરકારના બજેટ 2020-21ની મુખ્ય બાબતો જાણો

આ બજેટના ત્રણ મહત્વના વિષયો છે • મહત્વાકાંક્ષી ભારત - આરોગ્ય, શિક્ષણ અને સમાજના તમામ વર્ગો માટે માટે વધુ નોકરીના અવસરો • તમામને માટે આર્થિક વિકાસ - ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ • કાળજી લેતો સમાજ - માનવીય અને લાગણીશીલ સમજની રચના, એમાં અંત્યોદય સુધીની પહોંચ એક શ્રદ્ધાનો આધાર છે નવી દિલ્હી, 01-02-2020 21મી સદીના ત્રીજા દાયકાનું કેન્દ્ર સ...

હું છું ગાંધી: ૧૧૮ ચાલાકી?

મારી સલાહની યોગ્યતા વિશે મને મુદ્દલ શંકા નહોતી. પણ તે કેસને પૂરો ન્યાય આપવાની મારી યોગ્યતા વિશે શંકા પુષ્કળ હતી. એવો જોખમવાળા કેસની દલીલ વરિષ્ઠ અદાલતમાં મારે કરવી એ મને બહુ જોખમભરેલું લાગ્યું. તેથી મનમાં ધ્રૂજતો ધ્રજૂતો હું ન્યાયાધીશોની સામે ઊભો રહ્યો. જેવી પેલી ભૂલની વાત નીકળી તેવા જ એક ન્યાયાધીશ બોલી ઊઠયાઃ ‘આ ચાલાકી ન કહેવાય?’ હું રાતોપીળો ...

સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ

ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત જાળવી રાખવા ઓડીએફ પ્લસ કચરાના નિકાલ સાથે પ્રવાહી અને દૂષિત પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન જળ જીવન અભિયાન માટે રૂ. 3.60 લાખ કરોડની મંજૂરી નવી દિલ્હી, 01-02-2020 સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું, ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ) ને ટકાવી રાખવા અને કોઈ પણ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા...

ટીબી હારશે, દેશ જીતશે, ગુજરાતમાં ટીબી કરતાં એઈડ્ઝનો રોગ વધુ

કેન્દ્રીય બજેટ 2020-21માં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પીપીપી મોડમાં હોસ્પિટલો સ્થાપવા માટે સંભવિત આંતર-ભંડોળ માટેનો પ્રસ્તાવ 2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં જન ઔષધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે નવી દિલ્હી, 01-02-2020 કેન્દ્ર સરકારે દરેક માટે સારી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા કેન્દ્રિય...

2.50 લાખ આવક વેરા મુક્તિમાં કોઈ રાહત નહીં

નવી આવકવેરા વ્યવસ્થામાં વિશેષરૂપે મધ્યમવર્ગના કરદાતાઓને મોટી રાહત નવી કર વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક રહેશે નવી દિલ્હી, 01-02-2020 કેન્દ્રીય અંદાજપત્રમાં કરદાતાઓને મોટી રાહત આપવા અને આવકવેરા કાયદો વધુ સરળ બનાવવા માટે એક નવી અને સરળ વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમાં એવા વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા દરોને નોંધ...

1લી એપ્રિલ, 2020થી સરળ જીએસટી રીટર્ન અમલમાં આવશે

જીએસટીમાં મુખ્ય સુધારાનો પ્રસ્તાવ બનાવટી અથવા અસ્તિત્વમાં નહીં રહેલા એકમોને દૂર કરવા કરદાતાઓના આધારે ચકાસણીની શરૂઆત ગ્રાહક ઇન્વોઇસ માટે ડાયનામિક ક્યૂઆર-કોડનો પ્રસ્તાવ નવી દિલ્હી, 01-02-2020 01 એપ્રિલ, 2020થી જીએસટી રીટર્ન ભરવાની એક સરળ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. નાણાં અને વાણિજ્યિક બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આજે સંસદમાં વર્ષ...

ગુજરાત અને મહારાષ્ટ્રના વેરાની આવક 19 ટકા વધી

જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ GSTના મહિના પછી અત્યાર સુધી જાન્યુઆરી, 2020 GSTની સૌથી વધુ આવક ધરાવતો બીજો મહિનો બન્યો નવી દિલ્હી, 01-02-2020 જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ છે, જેમાં CGSTની આવક રૂ. 20,944 કરોડ, SGSTની આવક રૂ. 28,224 કરોડ, IGSTની આવક રૂ. 53,013 કરોડ (જેમાં આયાત પર થયેલા ર...

ગુજરાતને મોદીના પ્રધાન સીતારમને મ્યુઝિયમ આપ્યા, મંદીનું શું

ગુજરાતના ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે લોથલમાં હડપ્પા સંસ્કૃતિને દર્શાવતું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવવામાં આવશે કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં પર્યટન ક્ષેત્રને રૂપિયા 2500 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂ. 3150 કરોડનો પ્રસ્તાવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેરિટેજ એન્ડ કન્જર્વેશનની સ્થાપના કરવામાં આવશે ...

બેરોજગારી ને મંદી ઘટાડવા બજેટમાં કોઈ જાહેરાત નહીં – પ.ધા.

રજૂ થયેલ બજેટમાં માત્રને માત્ર વાયદાઓનો જ વેપાર ભાજપ સરકાર ફરી એક વખત વાયદાની સરકાર સાબિત થઈ બેરોજગારી ઘટાડવા, આર્થિક મંદી ઘટાડવા, વેપારીઓને મંદીમાંથી બચાવવા માટે સરકારની બજેટમાં કોઈ જાહેરાત નહીં 02-02-20 વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે --- આજે લોકસભામાં રજૂ થયેલ બજેટ નાગરિકો માટે આશ્વાસનરૂપ, નિરાશાજનક, પાયાવિહોણું અને ...

હરેક વર્ગ-હરેક સમાજને આવરી લેતું જન-જનનું બજેટ – વિ.રૂ.

ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થતાં વૈશ્વિક વેપાર-કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે કચ્છના ધોળાવીરાનો આઇકોનિક રી-ડેવલપમેન્ટ માટે સમાવેશ કરાતાં, વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની તક મળશે લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2020 મુખ્ય પ્રધાન વિજ...

ગુજરાતના દરિયામાં એક વર્ષમાં 175 માછીમારોને તટરક્ષક દળે બચાવ્યા

ગાંધીનગર જિમખાના સેક્ટર-૧૯ ખાતે યોજાયેલી ૪૪માં તટ રક્ષક દિવસની ઉજવણી ગાંધીનગર, 02 ફેબ્રુઆરી 2020 ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે દેશની યુવાશક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામિયાબ કરે છે. સમુદ્રમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓને કારણે દેશના માછીમારોના જીવ જોખમમાં ...