Admin
ધુમ્રપાન કાયદો કાગળમાં સળગાવી નંખાયો
ગુજરાતમાં 17 વર્ષ અગાઉ 2002-04માં જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા નરેન્દ્ર મોદીએ બનાવેલો કાયદાનો અમલ ક્યાંય થતો નથી. તેને માત્ર કાગળમાં સળગાવી મૂકવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધી માટે નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો હતો. અમલ માત્ર કાગળ ઉપર કરાઈ રહ્યો છે. વ્યક્તિઓને નહીં પણ વેપારીઓને દંડવામા આવે છે. અમદાવાદમાં 2019ના છેલ્લા એક વર્ષમાં કાયદા...
લોગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં વાહન પાર્કનો કલાકનો ચાર્જ રૂ.30
અમદાવાદ મહાનગર પાલિકા -અમપા દ્વારા લો-ગાર્ડન વિસ્તારમાં હેપ્પી સ્ટ્રીટ - ખાઉધરા બજારમાં ખાવા જતાં લોકો માટે વાહનો પાર્ક કરવાના ઉંચા નાણાં વસૂલવાનું નક્કી કરાયું છે. દિવસમાં સવારે 8-30થી સાંજના 4 વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે પ્રતિકલાક રૂ.10 અને ફોર વ્હીલર માટે પ્રતિ કલાક રૂ.30ના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રિના સમય માટે સાંજે 4 વાગ્યાથી બીજે...
બેંકોમાં હડતાળ શરૂ, એટીએમને અસર
31 જાન્યુઆરી 2020થી બેંકોમાં હડતાલ હોવાથી બંધ રહેવાની છે. શુક્ર અને શનિવારે બેંકોના કર્મચારીઓનાં તમામ યુનિયને હડતાળ જાહેર કરી હતી. સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે એટલે કરોડો રૂપિયાની લેવડદેવડને અસર થવા ઉપરાંત એટીએમ મશીનમાં પણ રોકડ રકમની તંગીને અનુભવાઈ હતી. સ્ટેટ બેંક આૅફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને આગોતરી જાણ કરી દીધી હતી કે ૩૧મી જાન્યુઆરી અને પહેલ...
નોકરી અપાવવા 80 હજાર કંપનીઓએ સરકાર પાસેથી 300 કરોડ ખંખેર્યા
દેશની 80 હજાર એવી કંપનીઓ છે જેમણે વ્યવસ્થાના બહાને કેન્દ્ર સરકાર પાસેથી રૂ.300 કરોડ ખંંખેરી લીધા છે. જેમાં ગુજરાતની સારી એવી કંપનીઓએ જુના કર્મચારઓને નવા બતાવી નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને છેતરી છે. આ કંપનીઓએ નવી નોકરીઓ ઉભી કરવા ચલાવાઇ રહેલી યોજના હેઠળ સરકાર પાસેથી નાણાંકીય પ્રોત્સાહન મેળવ્યુ હતું. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવા...
મોદી, શાહ ‘ભૂલી ગયા’ કે ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ દક્ષિણ આ...
નચિકેતા દેસાઇના લેખનું ટૂંકાણ હિન્દુ કટ્ટર નાથુરામ ગોડસે 30 જાન્યુઆરી, 1948 ના રોજ એક વાર મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, પરંતુ તેમના જ અનુયાયીઓ ‘જય શ્રીરામ’ ના નારા સાથે રોજ મહાત્માની હત્યા કરી રહ્યા છે. તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં, 2002થી થઈ રહ્યું છે. ગાંધીએ સાંપ્રદાયિક સુમેળ માટે બલિદાન આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિ...
હું છું ગાંધી: ૧૧૬ રવાના
મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતા. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવ...
15 જાન્યુઆરી પછી ચીનથી આવેલા તમામ મુસાફરોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાશે...
નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી નવી દિલ્હી, 30 જાન્યુઆરી, 2020 નોવલ કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે નિયમિત રીતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી, કેબિનેટ સચિવ અને આરોગ્ય સચિવ ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠકો યોજતા રહે છે. કેબિનેટ સચિવે અત્યાર સુધીમાં ચાર સમીક્ષા બેઠકો યોજી છે. આજે તેમણે આરોગ્ય અને પરિવા...
હસ્તકલા મેળામાં મડ-મિરર, બાંબુ, ચર્મ, માટી, ભરત ગુથણ, થ્રેડ વર્કની ખાસ...
હસ્તકળા મેળો માત્ર મનોરંજન કે પ્રદર્શનનું માધ્યમના બની રહેતા તેનાથી કંઈક વિશેષ માહિતી, જ્ઞાન અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેમજ કલાકારોની કારીગરીથી લોકો માહિતગાર થઈ તેમને બિરદાવે તે જરૂરી હોઈ વહીવટી તંત્ર દ્વારા મેળાને ખાસ લુક આપવા તેમજ માહિતી આપતા પ્રિન્ટ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૨૭પ્રકારની ભાતીગળ હસ્તકલાના સ...
મોદી મંત્રીમંડળે બંદર કર્મચારીઓ પુરસ્કાર યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપ...
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-18 પછીના સમયગાળા માટે વર્તમાન ઉત્પાદકતા સંબંધિત પુરસ્કાર યોજનાને કોઈ ફેરફાર/સુધારા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે.
આ યોજનાથી મોટા પોર્ટ ટ્રસ્ટો અને ડૉકના 28,821 કર્મચારીઓ/શ્રમિકોને લાભ થશે અને તેનો અંદાજિત વાર્ષિક ખર્ચ 46 કરોડ રૂપિયા થશે. ઉત્પ...
મોદી મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓ કર્...
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ બિલ, 2019 માટેના રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે. પ્રસ્તાવિત કાયદો ભારતીય ચિકિત્સાની શિક્ષણ પદ્ધતિના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓ કરવાની ખાતરી આપે છે. પ્રસ્તાવિત ન...
મોદી મંત્રીમંડળે હોમિયોપેથી રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓને મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી બિલ, 2019 માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (એચસીસી) એક્ટ, 1973 માટે રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓને મંજૂરી આપી હતી. અત્યારે આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે.
આ સુધારાઓ:
• હોમિયોપેથી શિક્ષણના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓની ખાતરી આપે છે.
• સામાન...
પૂર્વોત્તર રાજ્યો માટે ખાસ યોજના જાહેર કરતાં નરેન્દ્ર મોદી
મંત્રીમંડળે વંચિત ક્ષેત્રો, સમાજનાં ઉપેક્ષિત વર્ગો અને વિકાસશીલ પ્રાથમિક ક્ષેત્રોના કેન્દ્રિત વિકાસની નવી યોજનાઓ માટે પૂર્વોત્તર પરિષદની ફાળવણીમાંથી 30 ટકા ફાળવણીની મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની મંજૂરીઓ આપી છે : -
1. પૂર્વોત્તર રાજ્યોનાં વંચિત ક્ષેત્રો, સમાજનાં ઉપે...
મોદી મંત્રીમંડળે ગર્ભપાત (સંશોધન) બિલ, 2020ને મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે ગર્ભાપાત (સંશોધન) બિલ, 2020ને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ ગર્ભાપાત ધારા, 1971માં સંશોધનનો છે. આ બિલ સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
સૂચિત સુધારાઓની વિશિષ્ટ ખાસિયતોઃ
• ગર્ભ 20 અઠવાડિયા સુધી પરિપક્વ થાય ત્યાં સુધીમાં એનો નિકાલ કરવા માટે એક ચિકિત...
સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ અદાલત
રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી ૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિ...
203 લોકોએ ગાંધીની શોર્ટ ફિલ્મ બનાવી
શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને આજે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં ...

English