Saturday, September 19, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

સુરતના ફરાર પ્રેમી વેવાણ હાજર થયા, પણ પતિએ ઈન્કાર કર્યો, બીજા કાકીસાસુ...

સુરતનાં દિકરા-દીકરીના સગપણમાં મળેલા વેવાઇ અને વેવાણ ભાગી ગયા બાદ પ્રેમનો ઉભરો શાંત થતાં વેવાણ પરત આવી ગયા છે. ત્યાં બીજો એક આંચકારૂપ કિસ્સો નોંધાયો છે. નવસારીમાં વેવાણ હાજર થઈ ગયાં બાદ પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં આપ્યું હતું. પણ હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, વેવાણનાં પતિએ પોતાની પત્નીનો ત્યગ કરી દીધો છે. તેમનો સ્વિકારવાનો ઇન્કાર ...

IIM-A અમદાવાદમાં સસ્ત્રો પ્રદર્શિત કર્યા

લશ્કરના ગોલ્ડન કટાર વિભાગે IIM અમદાવાદ ખાતે 25 જાન્યુઆરી 2020ના “તમારા સૈન્યને ઓળખો’ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે પણ ખુલ્લો હતો. આ કાર્યક્રમમાં મરાઠા બેંડ અને ગોરખા બેંડ તેમજ પાયદળ દ્વારા બટાલિયન સ્તરે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન હતું. ઉપરાંત એન્જિનીયર્સ, સિગ્નલ્સ, મેડિકલ ...

નવું સંશોધન – ડોડી ખવડાવવાથી બકરીના દૂધમાં 22 ટકાનો વધારો થયો

અમદાવાદ : આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પશુપોષણ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કરીને બકરીનું દૂધ 22 ટકા વધારવાની નવી પદ્ધતિ શોધી છે. શેઢો કે પાળા પર થતી વનસ્પતિ ડોડીના પાન ખોરાક તરીકે આપવાના પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓએ સાબિત કર્યું કે બકરીને કૂલ આહારમાં 1 ટકો ડોડી આપવાથી દૂધ ઉત્પાદન 22 ટકા વધે છે તેની સાથે દૂધના ફેટમાં 10 ટકાનો વધારો...

હું છું ગાંધી: ૧૧૨ ધર્મનો કોયડો

યુદ્ધમાં કામ કરવાને સારું અમે કેટલાક એકઠા થઈને સરકારને અમારાં નામો મોકલ્યાં, એ ખબર દક્ષિણ આફ્રિકા પહોંચી કે તુરત મારી ઉપર ત્યાંથી બે તારો આવ્યા. તેમાં એક પોલાકનો હતો. તેમાં પૂછયું હતું: ‘આ તમારું કાર્ય તમારા અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’ આવા તારની મને કંઈક આશા હતી જ, કેમ કે આ વિષય મેં ‘હિંદ સ્વરાજ’માં ચર્ચ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં મિત્ર...

દિલ્હી ચૂંટણીમાં આમ આદમીના ઉમેદવારો સૌથી વધું ધનિક અને સૌથી વધુ ગરીબ, ...

292 કરોડની સંપત્તિ સાથે આપના ધર્મપાલ લકરા દિલ્હીમાં 164 ઉમેદવારોને ટોચ પર છે દિલ્હી ચૂંટણીમાં આ વખતે કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા 143 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. 2020 ની વિધાનસભાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોનો આંકડો વધીને 164 થયો છે. આટલું ...

24 દેશોના સભ્યોએ નાગરિકતા કાયદો ‘ભેદભાવપૂર્ણ’ અને ‘વ...

યુરોપિયન સંસદમાં સોશિયાલિસ્ટ્સ અને ડેમોક્રેટ્સ જૂથે નાગરિકત્વ (સુધારા) કાયદાને "ભેદભાવપૂર્ણ" અને "ખતરનાક રીતે વિભાજીત" ગણાવતા ઠરાવ કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદો "વિશ્વમાં સૌથી વધુ અરાજકતાનું વાતાવરણ બનાવવાની સંભાવના ધરાવે છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે પણ આ કાયદા હેઠળ સમાન સુરક્ષાના સિદ્ધાંત પર સવાલ ઉઠ...

લાવારીશ 5 હજાર શબને અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રી 

અયોધ્યા શહેરમાં એક મોહમ્મદ શરીફ છે જેને શરીફ ચાચા કરીકે બધા ઓળખે છે. સાયકલ મિકેનિક છે. પરંતુ તેમના જીવનનો હેતુ મૃતદેહોને તેમના અંતિમ ધામ સુધી લાવવાનો છે. શરીફે જાતે જ તેના 22 વર્ષીય પુત્રની હત્યા થઈ હતી અને તેના મૃતદેહ મળ્યો ન હતો. આ જખમો તેના હૃદયમાં એટલો ઉતર્યો કે તેણે નક્કી કર્યું કે હવે તે કોઈને આવા દુ:ખ નહીં થવા દે. બિનવારસી લાશને તેઓ અંતિમ સં...

નામ ન છાપવાના પ્રશ્ને ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો કોંગ્રેસ-એનસીપીએ બહિષ્...

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ શિવસેનાના વડા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્રણેય પક્ષો વચ્ચે સંકલનનો અભાવ સતત સામે આવી રહ્યો છે. ઉદ્ધવ BMC ના કેટલાક બાંધકામોના ઉદઘાટનો કરવાના હતા. સંકલનથી સરકાર ચલાવવા માટે મહાવીકસ આગાડી નામની સમિતિની રચના કરવામાં આવી છતાં પરિસ્થિતિ નિયંત્રણની બહાર હોવાનું...

23 ફેબ્રુઆરી 2020માં ટ્રમ્પ અમદાવાદ આવશે

અમદાવાદ, 25 જાન્યુઆરી, 2020 23 ફેબ્રુઆરી 2020એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદ આવી રહ્યાં છે. અગાઉ ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડા પ્રધાન શિંઝો અબે અને ઇઝરાઇલના બેન્જામિન નેતન્યાહુ ગુજરાત આવી ચૂક્યા છે. હવે ટ્રમ્પ આવીને રેલી કર્યા પછી અમદાવાદના રૂ.800 કરોડના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વડાપ...

પાણીમાં ઝેર પીવો તો પણ સરકારને ચિંતા નથી

1997માં ભાજપના શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે રૂ.4700 કરોડના ખર્ચે 135 શહેરો, 8225 ગામની 3.5 કરોડ પ્રજાને પીવાના પાણી આપવાની પાઈપલાઈન યોજના બનાવી હતી. જેમાં રોજનું 2921 મીલીયન લીટર પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 90 શહેર, 4877 ગામ હતા. કચ્છના 10 શહેર અને 948 ગામ હતા. અમદાવાદ જીલ્લાના 12 શહેર અને 377 ગામો હતા. મહેસાણાના 13 શહે...

ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, રૂપાણી રાજમાં પણ ભ્રષ્ટાચાર વધી ગયો

દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા ભ્રષ્ટાચાર અંગે એકસો એંસી દેશોની સૂચિ બહાર પાડવામાં આવી છે, આ વખતે ભારત બે સ્થાન ઘટીને એંસી પર આવી ગયું છે. ગયા વર્ષે તે અઢારમા ક્રમે હતું. ભારતમાં ગુજરાત છે. જ્યાં આર્થિક પ્રભુત્વ વધું હોય ત્યાં ભ્રષ્ટાચાર વધું હોય છે. ગુજરાત એક એવું જ રાજ્ય છે. જ્યાં ભ્રષ્ટાચ...

મીસ કોલ કરો અને બેકારી રજીસ્ટરમાં નોંધણી કરાવો

રાષ્ટ્રીય યૂથ કોંગ્રેસ બેરોજગારી રજિસ્ટર બનાવવાનું અભિયાન ચલાવશે. યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે જાહેર કર્યું છે કે, દેશમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી છે. મોદી સરકારે છ વર્ષ પહેલા કહ્યું હતું કે, દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું. આ હિસાબે જોઈએ તો, 12 કરોડ નોકરીઓ આપવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કેટલી નોકરી આપી તેના કોઈ આંકડા સરકાર પાસે નથી. ખે...

સૂર્ય ઉર્જામાં વિશ્વમાં નંબર 1 બનવા માંગતા અદાણી, ગેસમાં ફસાતા નોટિસ

અબજોપતિ ગૌતમ અદાણી જૂથ ઈ.સ.2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી ઉર્જા કંપની બનવાના લક્ષ્‍ય તરફ આગળ વધી રહી છે.  નવીનીકરણીય ઉર્જાની માંગ વિશ્વમાં અપેક્ષા કરતા ઝડપથી વધી છે. અદાણી જૂથને વૈશ્વિક સ્તરે 2019 માં છઠ્ઠી સૌથી મોટી સોલાર ઉજા અનોવેશન તરીકે સ્થાન મેળ્યુ હતું. સોલર ઉર્જા ઉત્પન્ન કરતી સંપત્તિઓ આજે 2.5 ગીગાવો...

નાણાંના અભાવે દેશના મહત્વના પ્રોજેક્ટ વિલંબમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રોજેક્ટોની પ્રગતિ અંગેની પ્રશ્નો ઊભા થયા છે. 12 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા પ્રોજેક્ટની સમીક્ષા કરી. આમાં કહેવામાં આવ્યું કે, 2019માં 16 રાજ્યો તથા જમ્મુ અને કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંબંધિત 61,000 કરોડ રૂપિયાથી વધુના નવ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. રેલવે, માર્ગપરિવહન અને હાઇવે પેટ્ર...

ઘર લોનમાં 5 લાખ સુધીની કરમુક્તિ અપાશે

4 દિવસ પછી 1 ફેબ્રુઆરી 2020એ રજૂ થનારા બજેટમાં ઘર ખરીદનારાઓને આવકવેરામાં મોટી છૂટ મળી શકે છે. બિલ્ડરોને ફાયદો કરાવવા માટે વ્યાજ પર 2 લાખ રૂપિયાની છૂટ વધારીને 5 લાખ થઈ શકે છે. અમિત શાહના ગૃહ મંત્રાલયે વ્યાજની છૂટ વધારી આપવા ભલામણ કરી છે. તે નાણાં પ્રદાન સીતારમનને માન્યા સિવાય કોઈ છૂટકો નથી. પ્રિંસિપાલ ઉપર અલગથી છૂટ આપવાના વિકલ્પ અંગે ચર્ચા થઈ રહી...