Admin
દૂધ નહીં, લીંબુની ચા વજન અને હ્રદય રોગ માટે અસરકારક
ઘણા લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. ઘણાને દૂધની ચા પીવાનું ગમે છે, તો ઘણી કાળી ચા. તે જ સમયે, કેટલાક લોકો એવા પણ છે જેમને લીંબુની ચા પીવાનું પસંદ છે. લીંબુ ચા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે, ત્યાં શરીરમાં રહેલા બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુઓનો નાશ કરે છે. આ સિવાય તેમાં ઘણાં પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિન...
ઓમર શેખ પાંચ મહિનાથી નજર કેદ, હવે ઘરમાં નજર હેઠળ
પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાને રાહત, 5 મહિનાથી નજરકેદ હેઠળ, હવે સરકારી મકાનમાં શિફ્ટ કરવામાં આવશે, તે કસ્ટડીમાં રહેશે
ઓમરને નજર કેદથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તેના પિતા અને પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા અને પીડીપી ચીફ હજી પણ ઘરમાં ધરપકડમાં છે.
જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ હેઠળ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતાને લગભગ પાંચ મહિના પછી રાહ...
શનિનું ધનમાં ભ્રમણ ખાના-ખરાબી ન કરે તે માટે ઉપાય કરો
આવતા અઠવાડિયે શનિની રાશિમાં ફેરફાર થઈ રહ્યાં છે
2020 જાન્યુઆરીમાં શનિ ગોચર : 24 જાન્યુઆરીએ શનિ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિની બધી રાશિને પ્રભાવીત કરશે. શનિના દુષ્પ્રભાવોથી બચવા શનિવારે આ ઉપાય અજમાવી શકો છો. આ પણ શનિ દોષાથી મુક્તિ આપે છે.
24 જાન્યુઆરી, શુક્રવારે શનિદેવ પોતાની રાશિ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિની મકર રાશિ...
બજારમાં તેજી! સેન્સેક્સ પ્રથમ વખત 42,000 ને વટાવી ગયો, 12,375
ગુરુવારે (16 જાન્યુઆરી) સેન્સેક્સે પ્રથમ વખત 42,000 નો આંકડો પાર કર્યો. શરૂઆતના કારોબારમાં તે 134.58 પોઇન્ટ વધ્યો હતો. નિફ્ટી પણ 32.35 પોઇન્ટ વધીને 12,375.65 ના સ્તર પર પહોંચ્યો છે. સેન્સેક્સમાં 30 માંથી 21 શેરોનો વધારો નોંધાયો છે. તે જ સમયે, નિફ્ટીએ તેના 50 શેરોમાં 31 માં વધારો નોંધાવ્યો છે.
રોકાણકારો મેટલ શેરો સિવાય દરેક ક્ષેત્રે ખરીદી કરી રહ્...
હું છું ગાંધી: ૧૦૧ પત્નીની દૃઢતા
કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘળઘરાઉ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતહું. તેને વારંવાર રક્તસ્રાવ(લોહીવા) થયા કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લૉરોફૉર્મ વિ...
14 કરોડ હિંદુ વિદેશી બનશે – ડો. તોગડિયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ, હિન્દુવાદી નેતા ડો.પ્રવીણ તોગડિયાએ સીએએ અને એનઆરસીને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. મેરઠના કેન્ટ વિસ્તારમાં શુભમ હોસ્પિટલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આસામમાં એનઆરસી લાગુ કરવાની પ્રક્રિયા દ્વારા હવે 4.5 મિલિયન બાંગ્લાદેશી ભારતીય બન્યા છે, જ્યારે ૧ મિલિયન ભારતીયો વિદેશી બન્યા છે. 6 સ...
ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટીમ
*મુખ્યમંત્રીશ્રીનો અનોખો ખેલકૂદ પ્રેમ*
ખેલો ઇન્ડીયા ગૌહતીમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટી
ઇન્ડીયા-ર૦ર૦ની આસામના ગૌહતીમાં ચાલી રહેલી રમતોમાં ૧૧ ગોલ્ડ સહિત ૩પ મેડલ્સ મેળવનારી ગુજરાતના ખેલાડીઓની ટીમનો ઉત્સાહ તેમની સાથે ગાંધીનગરથી વિડીયો કોલીંગ દ્વારા વાતચીત કરીને વધાર્યો હતો.
ગુજરાતના ૧૮૦ જેટલા જે ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે ત...
૪૦ હજારથી વધુ લોકો આર્થિક ગણતરી શરૂ
જ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્તિની કામગીરીનો ગાંધીનગરથી આરંભ થયો હતો.
ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આર્થિક ગણતરીના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના ૧૦૦% સુપરવિઝનની કામગીરી, ભારત સરકાર દ્વારા Common Service Centre (CSC)ને સો...
કાશ્મીરના 5 જિલ્લામાં ઈન્ટરનેટ ચાલુ
જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં ઈ-બેન્કિંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપેડ મોબાઈલ પર ૨જી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. આ આદેશ ૧૫ જાન્યુઆરીથી ૭ દિવસ સુધી લાગુ રહેશે.
આ ઉપરાંત હોટેલ, પ્રવાસના સ્થળો અને હોસ્પિટલ સહિત જરૂરી સ...
ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા
બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે.
બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કન...
સરકારી મિલકતો વેરો ચૂકવતી નથી ને પ્રજાની મિલકતોની હરાજી
અમદાવાદ, 15 જાન્યુઆરી 2020
અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની અને રાજય સરકારની મળીને દસ હજારથી વધું મિલકતો પેટે રૂ.૩૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી છે. અમદાવાદ શહેરમાં કેન્દ્ર સરકારની ર૮૮ મિલકતો છે. રાજય પરીવહન નિગમની ૧ર૯૪ મીલકતોની ઈ.સ. ર૦૧૭-૧૮માં તેના બાકી ટેક્ષની રકમ રૂ૪.પ૬ કરોડથી વધીને અત્યારે રૂ.સાત કરોડ થઈ ગઈ છે. રાજય સરકારની અન્ય પ૬૯ મિલકતોના બાકી ...
ફ્લાવર શોમાં 5 લાખ લોકોએ સૌંદર્ય માણ્યું
અમદાવાદ મહાનગર પાલિકાના ફ્લાવર શોમાં ૧૪ જાન્યુઆરી સુધી ૪.૬૭ લાખ ટિકિટોના વેચાણ થયા છે, ર૦૧૯માં ૩.રપ લાખ ટિકીટોનું વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણી આવક થઈ હતી. ર૦ર૦ના ફલાવર શો માં ચાલુ દિવસે રૂ.ર૦ અને શનિ- રવિવારે રૂ.પ૦ પ્રવેશ ફી રાખવામાં આવી હોવા છતાં અત્યાર સુધી અંદાજે પ લાખ સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી.
ચાલુ વર્ષે ફ...
ફાસ્ટ ટેગમાં 4 ફૂટ વાહન દૂર ન હોય તો બીજાના વાહનોનો વેરો કપાયો
ગુજરાતમાં આજથી ફાસ્ટટેગનો અમલ શરૂ થયો છે.ફાસ્ટટેગમાં વધુ રકમ કપાવવાની ફરીયાદો જોવા મળી રહી છે. જાણકારોના મંતવ્ય મુજબ ટોલટેક્ષ પર બે વાહન વચ્ચે ત્રણથી ચાર ફુટ જેટલું અંતર રાખવું જરૂરી છે. અન્યથા જો આગળનાં વાહનનો કોઈ કારણસર ટોલટેક્ષ કપાયો ન હોય તો તેવા સંજાગોમાં આપના વાહનમાંથી પણ ડબલ ટોલટેક્ષ કપાઈ શકે છે.
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉદેપુર તથા રાજ્...
ચેક બાઉન્સની અપીલમાં 20 ટકા રમક જમા કરાવવી પડશે
ચેક બાઉન્સ થવાના કેસમાં દંડિત થયા બાદ અપીલ દાખલ કરવા માટે ચેકની રકમની ર૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત છે. નિર્ધારિત રકમ જમા કરાવવાની આ જાગવાઈ ર૦૧૮ પહેલાના કેસમાં પણ લાગુ પડશે. તેમ દેશની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે.
નેગોશિએબન ઈન્સ્ટ્રૂમેન્ટ અધિનિયમની કલમ 143A અંગે 2018માં સુધારા બાદ ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદીને 20% વચગાળાનું વળતર મેળવવા...
14 જાન્યુઆરીએ ઉત્તરાયણમાં 3351 બનાવોમાં 186ના ગળા કપાયા, એકનું મોત
અમદાવાદ, 15 જાન્યુઆરી 2020
જ્યભરમાં ઉત્તરાયણની ઉજવણીમાં 14 જાન્યુઆરી 2020માં ૧૦૮ એમ્બ્યુલન્સને સાંજના ૬ વાગ્યા સુધીમાં ૩૩૫૧ ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે ગત વર્ષે ૩૦૫૫ કોલ મળ્યા હતા. આમ ૨૦૧૯ કરતા ૨૯૬ કોલ વધુ ફોન કોલ મળ્યા છે. દોરી વાગવાના ૧૮૬ કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં ...
ગુજરાતી
English