Admin
અમદાવાદની ન્યૂ લકી રેસ્ટોરંટના મકાનની અંદર વૃક્ષ અને કબરની વચ્ચે ચા પી...
અમદાવાદના લાલદરવાજાની સીદી સૈયદ જાળી પાસે આવેલી જાણીતી લકી રેસ્ટોરન્ટ જે સને1950 થી છે. રેસ્ટોરાની અંદર જુનું લીમડાનું ઝાડ છે. ઝાડને બચાવી લઈને રેસ્ટોરા બની છે. છતની વચ્ચેથી ઝાડ નિકળે છે. તેનું થડ રેસ્ટોરામાં છે અને છતની ઉપર તેની શાકા અને પાન છે.
દક્ષિણ ભારતીય રેસ્ટોરા છે. તેની ચાની મજા ઓર છે. અહીં લોકો ચા અને મસ્કાબન ખાવા માટે આવે છે. ગ્...
ખોડલાના વીર શહીદને ભાવભીની શ્રધ્ધાંજલિ
પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાન સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટર એફ. એ. બાબી અને મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો. આ ઘટનામાં હું આપ...
૯ હાર્બર વિકસાવાશે : દરિયા ખેડૂને કિસાન ક્રેડિટ કાર્ડની વિચારણા
નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુ મોટા ટ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં કાયદો બનાવશે. આ માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ...
નવા ઉદ્યોગ માટે રૂ.૨ કરોડની સહાયથી ૧૭ સ્ટાર્ટઅપ મંજૂર
અત્યારસુધીમાં ગુજરાતે ૨૫૦ને સ્ટાર્ટ અપ્સને રૂ. ૩૦ કરોડની સહાય આપી
ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટેની સહાયરૂપ યોજના સંદર્ભે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની 18મી બેઠક ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્રસચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નવા ૧૭ સ્ટાર્ટ-અપ્સને કુલ રૂ. 2 કરોડની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારસુધીમાં ૨૫૦થી વ...
આરોહણ હરિફાઈ માટે ઈડર પર્વતની પહેલી વખત પસંદગી
સાબરકાંઠા જીલ્લાની સૌથી મોટી ઓળખ એટલે ઈડરિયો ગઢ. વિશાળ શીલાઓમાં સચવાયેલી સ્થાપત્યની અનોખી ઇમારતો આવેલી અહીં છે. હવે ઇડરની આ ભવ્યતા વધુ લોકો જાણી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વયના કોઈપણ યુવાનો ભાગ લઇ પોતાનું કરતબ બતાવશે. એટલે કે, હવે જુનાગઢ સ્પર્ધામાં જવાને બદલે ઘરઆંગ...
કપાસીયા તેલ સિંગતેલના ભાવે થઈ ગયું
સિંગતેલ, કપાસિયા અને પામતેલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેમજ પામતેલની કિંમત ઐતિહાસીક સપાટી પર પહોંચી છે. કપાસિયા તેલ ડબ્બો પહેલી વખત રૂ.૧૬૦૦ની અને પામતેલ રૂ.૧૪૯૦ની સપાટી પર પહોંચ્યો છે. ડુંગળી, લસણ, દૂધ, પેટ્રોલ કે ગેસના સિલિન્ડરના ભાવો બાદ હવે ખાદ્ય તેલના ભાવોમાં પણ આગ ઝરતો વધારો જોવા મળે છે.રાજકોટમાં સિંગતેલ ડબ્બાના ભાવ ૧,૯૩૦ ...
ગબલાભાઈની ગજબની ગાથા
પશુ ચરાવતાં એક સામાન્ય ખેડૂતે એશિયાની સૌથી મોટી ડેરીનું સામપ્રજ્ય ઊભું કરી દીધું હતું. તેમની સંધર્ષ કથા જાણવા જેવી છે.
સૌથી પહેલા સહકારી માળખાના પાયાની શરૂઆત કરનાર વડગામ તાલુકો અને તેના પાયાની પ્રથમ ઈંટ મૂકનાર બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ હતા. વડગામ તાલુકાથી ૬ કિલોમિટર દૂર એક નાનકડું નળાસરમાં ગલબાભાઈ પટેલનો જન્મ ૧૫ ફેબુઆરી ૧...
સ્વામી સચિદાનંદ – ઉત્તર ગુજરાતના ચૌધરીઓ નોકરીઓમાં બધે દેખાય છે
જાતિવાદ ન હોવાની વાત કરતી સરકારના આજે બે ચહેરા ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ડે.સીએમ નીતિન પટેલની હાજરીમાં જ સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે, મેં જ ચૌધરીઓને ઓબીસીમાં જવાનું કહ્યું હતું. અને આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. આજે સરકારી નોકરીઓમાં ચૌધરી જોવા મળે છે. DySP, PI, PSI બધી પોસ્ટ પર ચૌધરીઓ દેખાય છે OBC નો લાભ મળ્યો હોય એ...
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થશે
ગુજરાતમાં રાજયસભાની કુલ ૧૧ બેઠકો છે. જેમાંનું ભાજપ તથા કોગ્રેસની ૪ બેઠકો છે. ગુજરાતમાં ર૦ર૦ની રાજયસભાની ૪ બેઠકોની ચુંટણી એપ્રિલમાં રાજસભાની ચુંટણી થવાની છે. ર૦ર૦ એપ્રિલ સુધીમાં એપ્રિલમાં જે સભ્યો નિવૃત્ત થઈ રહયા છે. રાજસભાની ભાજપ પાસે ૩ બેઠકો છે. તેમાં એક બેઠક ગુમાવશે. તેમાં ચુનીભાઈ ગોહેલ (ભાજપ) મધુસુદન મિસ્ત્રી (કોગ્રેસ) લાલસીંગ બારડોલીયા (ભાજપ)...
કર્મચારીઓ શ્રીમંત બનતાં 9 ભથ્થા અને પેશગી સરકારે બંધ કરી
રાજ્ય સરકારે કર્મચારીઓના પ્રવાસ ભથ્થાંથી લઈને રજા પગાર પેશગી સહિત નવ જેટલી પેશગી બંધ કરી છે. આ પેશગીઓની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ વર્ષના અંતે ગ્રાન્ટ પરત કરવી પડે છે. જેથી ઓડીટ પેરા પણ ઉપસ્થિત થાય છે.
તેમજ ૭માં પગારપંચનો અમલ થતાં કર્મચારીઓના પગારમાં થયેલા વધારાને ધ્યાને લેતા કેટલીક પેશગીઓ હાલના સમયે અસ્થાને લાગે છે. જેથી આ પ્રકારની પે...
સાબરમતી જેલમાં કેદીની આત્મહત્યા, ગુજરાતની જેલોમાં કેટલી આત્મહત્યા ?
સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહમ્મદ શહજાદ ઉર્ફે સંજુ પઠાણ નામના કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.સાબરમતી જેલમાં વધુ એક કેદીએ જેલ સંકુલમાં જ બેરેકમાં જ આત્મહત્યા કરી છે. કેદીએ કયા કારણસર આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું તેને લઇ અનેક સવાલો ઉઠયા હતા. મૃતક કેદી મર્ડર કેસને લઈ જેલમાં હતો. મહમ્મદ શહજાદ ત્રણ વર્ષથી જેલમાં બંધ હતો. તેણે જુની જેલમાં બેરેકના ...
3 નવા પુલ શરૂં થતાં જ અમદાવાદમાં 55 પુલ થઈ જશે
રાજય સરકારે સાત ફલાયઓવર ની સાથે બે રેલવે બ્રીજ માટે પણ મંજૂરી આપી છે. જેમાં જગતપુર અને મણીનગર નો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગર પાલિકામાં આગામી બજેટમાં ફલાયઓવર તથા રેલવેબ્રીજ માટે ઓછી રકમ ફાળવવામાં આવશે. સાત બ્રીજ માટે રૂ.૩૩પ કરોડની ફાળવણી કરી હતી જે પૈકી ચાલુ વર્ષે દસ ટકા લેખે રૂ.૩૩.પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજય સરકારે નાણા ર૦૧૯-ર૦ના બજેટમાં ...
5 કરોડની છેતરપીંડીમાં રેમો ડીસુઝા પોલીસ સમક્ષ હાજર થયો, પાસપોર્ટ જમા ક...
કોરીયોગ્રફર રેમો ડીસુઝાએ 2013 માં ગાઝિયાબાદ સ્થિત સત્યેન્દ્ર ત્યાગી પાસેથી ફિલ્મ બનાવવા માટે 5 કરોડ રૂપિયા લીધા હતા અને ફિલ્મની કમાણીના મોટા ભાગનું વચન તેમને આપ્યું હતું. આ ફિલ્મમાં ઝરીન ખાન મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મનું નામ 'અમર મસ્ટ ડાઇ' હતું. રેમોએ વચન આપ્યું હતું કે તે એક વર્ષમાં પૈસા પાછા આપી દેશે. પૈસા પાછા ન મળતાં સત્યેન્દ્ર ત્યાગીએ 2016 માં...
ઈરાનને જવાબ આપવા ટ્રમ્પ સૈન્ય ઉતારશે
યુ.એસ. મધ્ય પૂર્વમાં મોટી સંખ્યામાં પોતાના સૈન્ય તૈનાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા મધ્ય પૂર્વમાં 3000 સૈનિકોને તૈનાત કરશે. યુએસનો નિર્ણય ઈરાન સાથે વધતા તનાવ વચ્ચે આવ્યો છે.
યુ.એસ. અને ઈરાન વચ્ચેના પ્રોક્સી યુદ્ધના વધતા ડર વચ્ચે યુ.એસ. ડ્રોન હડતાલમાં એક ટોચના ઈરાની જનરલની મોત થયાના એક દિવસ બાદ શનિવારે વહેલી તકે નવી હવાઇ હુમલોમાં ...
પાંચ દિવસમાં જ ઠાકરેના પ્રધાન અબ્દુલ સત્તારે રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધાને હજી બે મહિના થયા નથી, પરંતુ તેમની સરકારમાં પાંચ દિવસ પહેલા રાજ્ય પ્રધાન બનાવાયેલા અબ્દુલ સત્તરે મોટો ઝટકો આપતા શનિવારે રાજીનામું આપ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેમની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને રાજ્ય પ્રધાન બનાવવામાંથી નાખુશ છે.
હવે સત્તારના રાજીનામાથી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી ગ...
ગુજરાતી
English