Thursday, July 2, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

ખેડૂતોની માંગથી અડધી વીજળી અપાય છે, રાતના નહીં દિવસમાં આપો – કોં...

• મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે • પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ૧,૦૭,૧૩૮ મીલીયન યુનિટ એટલે કે ૬૦૦૦૦ મી.યુ. ઓછી વિજળી સરકારે ઉપલબ્ધ કરાવી. ગાંધીનગર, 6 જાન્યુઆરી 2020 મોટા ઉદ્યોગગૃહો...

VIDIO રાષ્ટ્રના નામે 22મી કથા પ્રાંસલામાં, જૂઓ કોંગ્રેસના અર્જૂન મોઢવા...

જૂનાગઢ, 6 જાન્યુઆરી 2020 ALL GUJARAT NEWS.IN કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પોબબંદરથી 100 કિ.મી. દૂર જુનાગઢના પ્રાંસલામાં રાષ્ટ્ર કથામાં 3 જાન્યુઆરી 2020 માં ભાગ લીધો હતો. તે કહે છે કે, રાષ્ટ્રના નામે કથા પહેલી વખત સાભળ્યું હતું. સ્વામી ધર્મબંધુજીની નિશ્રામાં વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા અયોજીત આઠ દિવસની ૨૨ મી 'રાષ્ટ્રકથા શિબિર' માં ર૩ રાજ્યોના ૧૫...

ગુજરાતમાં તાજા જન્મેલા 36 હજાર બાળકો તુરંત મોતને ભેટે છે

ગાંધીનગર 6 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com દેશના સરેરાશ બાળ મૃત્યુ દર SRS-૨૦૧૭ મુજબ ૩૩ની સરખામણીએ ગુજરાતનો બાળ મૃત્યુ દર ૩૦ હતો જે ચાલુ વર્ષના અંતે ૨૫ સુધી પહોંચ્યો છે. પડોશી- અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાથી બાળ મૃત્યુ થાય છે, તેની ગણના પણ ગુજરાતમાં થાય છે. એમ ગુજરાત સરકારે જણાવ્યું હતું. ગુજરાતમાં મહિને 3300 બાળ...

દેશમાં 213 કરોડ નાળિયેળ પેદા થાય છે

દેશમાં નારિયેળના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી નારિયેલ અને કોપરેલના ભાવમાં તેજી આવી છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2018-19માં નારિયેળનું ઉત્પાદન 10 ટકા ઘટીને ચાર વર્ષના સૌથી નીચા સ્તરે ઉતરી ગયું છે. દુનિયામાં સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન ભારતમાં થાય છે. ઓછા ઉત્પાદનને પગલે વાર્ષિક તુલનાએ નારિયેળના ભાવ બમણા વધીને રૂ.40 રૂપિયા પ્રતિ કિ...

VIDIO 4 હજાર બાળકોના મોત કેમ થયા ? પત્રકારોનો પ્રશ્ન સાંભળી રૂપાણી ભાગ...

બાળકોનાં મોત મામલે CMનાં તપાસના આદેશ, શક્તિસિંહે કહ્યું- હું જ ચોર, હું જ તપાસનાર, પરિણામ ક્યાંથી આવે. રાજકોટમાં 134 અને અમદાવાદમાં 253 બાળકોનાં મોત થયા છે. સીએમ રૂપાણીએ પહેલાં સવાલોથી મોઢું ફેરવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ફરી એક વખત નબળા પુરવાર થયા છે અને પ્રજાને જવાબ આપવાના બદલે કાયરની જેમ ભાગી જવાનું પસંદ કર્યું હતુ...

શ્રીદેવીનું રહસ્યમય મોતની નવી થિયરી બહાર આવી

24 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નિધનનાં ચોંકાવનારા સમાચારથી દેશ આખો ચોંકી ઉઠ્યો હતો. દુબઈની એક હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું અવસાન થયું હતું. ફિલ્મ ‘ચાંદની’ માં તેના જોરદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરનારી અભિનેત્રીના મોતથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું હતું. ભારતની સૌથી વધું લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું દ...

ઈરાકના યુદ્ધથી ભારતમાં પેટ્રોલનો ભાવ અને મોંઘવાની ફાટી નિકળશે

અમેરિકાએ હુમલો કર્યા બાદ ઇરાન સાથે વધેલ તણાવ વચ્ચે પેટ્રોલ - તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ડોલર પ્રતિ બેલર સુધીનો વધારો થયો છે. શુક્રવારે  70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. ભારત માટે ખરાબ સમાચાર એ છે કે રૂપિયો નીચે આવી ગયો છે. ડોલરના મુકાબલે 44 પૈસા નબળો પડ્યો છે.  71.81 પ્રતિ ડોલર પર બંધ થયો. કાચા તેલની કિંમતમાં ઉછાળાથી ભારતમાં પેટ્રો...

શેરમાં 7 લાખ રોકનાર 10 વર્ષમાં કરોડપતિ બની ગયા, કેમ ?

10 વર્ષ પહેલા જો કોઇએ બાટાના શેરમાં 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તે કરોડપતિ બની ગયો હશે. બાટા ઇન્ડિયાના શેરનું રિટર્ન જોઇ લેવું. બાટાના શેરએ ગત 10 વર્ષમાં 15 ગણુ રિટર્ન આપ્યુ છે. બાટા ઇન્ડિયાના શેરની કિંમત 2009માં 108 રૂપિયાની આસપાસ હતી. જે હાલમાં 1740 રૂપિયાની આસપાસ છે. તમને જણાવી દઇએ કે, કંરનીના દેશના મોટા ભાગના શહેરોમાં પોતાના શોરૂમ છ...

વર્લ્ડ ક્રિકેટ કપનો હિરો નિવૃત્ત થયા, વડોદરામાં રહેશે  

વર્લ્ડકપના હીરો, ભારતના ઝડપી બોલર ઈરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની શનિવાર 4 જાન્યુઆરી 2019માં સ્ટાર સ્પોર્ટર્સમાં તેણે 15 વર્ષના જાહેરાત કરી દીધી છે. 35 વર્ષના પઠાણે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટમાં હું જમ્મુ-કાશ્મીર ક્રિકટનો હિસ્સો છું. ક્રિકેટમાં કોઈ મારું સ્થાન લઈ લે તે સારું છે. ઘણી બધી એવી ચીજો છે તેના પર હું ધ્યાન આપ...

હું છું ગાંધી: ૯૦ લોકેશનની હોળી

જોકે દરદીઓની સારવારમાંથી મારા સાથીઓ અને હું મુક્ત થયા તોપણ મરકીમાંથી ઉત્પન્ન થયેલાં બીજાં કામો તો માથે ઊભાં જ હતાં. લોકેશનની સ્થિતિ વિશે મ્યુનિસિપાલિટી ભલે બેદરકાર હોય, પણ ગોરા શહેરીઓના આરોગ્યને વિશે તો તેની ચોવીસે કલાક જાગ્રત હતી. તેમનું આરોગ્ય જાળવવા સારુ ખર્ચ કરવામાં તેમણે કચાશ નહોતી રાખી, અને આ પ્રસંગે મરકીને આગળ વધતી અટકાવવા સારુ તો તેણે પા...

5Paisa.com સાથે 3 લાખ ગ્રાહકો સાથે 10 બ્રોકરોમાં સ્થાન

ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર 5 Paisa.com એ ભારતમાં ટોચનાં 10 બ્રોકરમાં સામેલ છે. એની આ સફળતા માટે એનું વાજબી ટેકનોલોજી પ્લેટફોર્મ તથા નાનાં શહેરોમાં મોબાઇલની અભૂતપૂર્વ પહોંચ અને યુવાન રોકાણકારોની જોખમ ખેડવાની ક્ષમતા જવાબદાર કારણો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત ડેટા મુજબ, નવેમ્બરમાં 5Paisa.com 294,850 સક્રિય ક્લાયન્ટ સાથે દસમી...

બિપ્લબ કેતન પૌલ ગુજરાતનું ભુંગરુ વિશ્વમાં લઈ ગયા

ગાંધીનગર 4 જાન્યુઆરી 2020 ગુજરાતનું ભુંગરૂ હવે વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. જમીનની અંદર ખાસ ટેકનિકથી પાઈપ ઊતારીને ચોમાસાનું પાણી જમીનની અંદર ઉતારવામાં આવે છે જે પછી સિંચાઈ માટે મોટરથી ખેંચવામાં આવે છે. એક ભુંગરૂં 15 એકરમાં બે પાક લઈ શકે છે. તે પણ દુષ્કાળ ગ્રસ્ત કે ઓછા પાણી ધરાવતાં વિસ્તારમાં. આ પદ્ધતિ આમ તો જૂની છે પણ તેમાં કેટલાંક ફેરફાર કરી...

રીયલ સ્ટોરી પર આધારિત ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલ

અમદાવાદ, માયશા ફિલ્મ્સ, મોરી ગ્રુપ અને સીઝારા સીનેઆર્ટ સ્ટુડિયો દ્વારા ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલનું ટ્રેલર અમદાવાદમાં આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઇ ફિલ્મના હીરો નક્ષરાજ કુમાર, હીરોઇન શિવાની જોષી સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. https://youtu.be/Ilg1TsoyHCY ફિલ્મના ડાયરેકટર મિનલ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બ...

મધ્ય પ્રદેશમાં વિમાન તૂટી પડ્યું બન્ને પાઈલોટના મોત

મધ્ય પ્રદેશના સાગરમાં શુક્રવારની રાત એક એરક્રાફ્‌ટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત નીપજ્ય છે. અહેવાલ અનુસાર સાગરથી ૧૪ કિમીના અંતરે ઢાના હવાઈ પટ્ટીની નજીક આ દુર્ઘટના બની છે. આશંકા છે કે વધારે ધુમ્મસને કારણે પાયલોટ રનવેનો અંદાજો લગાવી શક્ય નહીં અને વિમાન અન્ય જગ્યાએ લેન્ડ થઈ ગયું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાયલોટના નામ પણ સામે આવી ચુ...

શ્રીમંત ઉદ્યોગોના 4 લાખ કરોડના બાકી વેરા માફ કરાશે પણ દુઃખી ખેડૂતોના દ...

2020-21ના કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન સીતારમણ સરકાર જૂના વેરાના 8 લાખ કરોડ બાકી છે તેમાં માફી આપવાની તૈયારી કરી રહ્યાં છે. 5 લાખ ઉદ્યોગ અને વેપારીઓના દેવા માફ કરાશે પણ દેશના 9 કરોડ  ખેડૂતોના રૂ.4 લાખ કરોડ દેવા છે, તે માફ કરવા તૈયાર નથી. ભારતીય જનતા પક્ષની મૂડીવાદી સરકારના વડા નરેન્દ્ર મોદીનું આ અર્થશાસ્ત્...