Thursday, July 2, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

પાકિસ્તાન ચોથુ હિંદુ મંદિર જાન્યુઆરીમાં ખુલ્લું મૂકશે

આ વર્ષે પાકિસ્તાને ભારતીય શ્રદ્ધાળુઓ માટે ત્રણ ધાર્મિક સ્થળ ખુલ્લા મૂક્યા છે. ત્યાર પછી હવે પાકિસ્તાન એક ઐતિહાસિક હિંદુ મંદિરના દ્વાર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. પેશાવરમાં આવેલું પંજ તીરથ મંદિર આવતા મહિને ખોલવામાં આવશે. વિભાજન પછી આ મંદિરોના પટ બંધ કરી દેવાયા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલી આ જગ્યાને નેશનલ હેરિટેજ જાહેર કરવામા...

કોઈને ખબર ન પડી અને રૂ.17 કરોડ જામપાએ છુપી રીતે ચૂકવી દીધા, તપાસનો આદે...

જામનગર મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને આસીસ્ટંટ કમિશ્નર જીજ્ઞેશ નિર્મળની ભરતી તેમજ નાણાંકીય બાબતમાં શહેરી વિકાસ વિભાગે સેકસન અધિકારી નેન્સી મુન્શી દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા આદેશ કર્યો છે. રૂ.17 કરોડના વધારે ચૂકવણા કર્યા હોવાનો આરોપ છે. જીજ્ઞેશ નિર્મલની બેદરકારી સરકારના ઑડિટમાં ખૂલવા પામી હતી અને આ બેદરકારીના કારણે મહપાલિકાને 17 કરોડ જેટલી ...

પાલનપુરના ખોડલા ગામનો જવાન ત્રિરંગામાં લપેટાઈને આવ્યો

પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતાં પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા શહીદ થયા છે. તેઓના નશ્વર દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના નશ્વર દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો. અહીં શહીદ જવાનનાં અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.પાલનપુરના ખોડલા ગામે શહીદ જવાન સ...

સ્વિસ બેંકના કાળા નાણાંની બુમો પાડી સત્તા મેળવી, હવે વિગતો આપવા મોદીનો...

આ ગુપ્ત બાબત છે એવું કહીને વિગતો આપવાનો ઈન્કાર, લોજિકલ ભારતીય ક્રુઇન્ડિયા કેન્દ્રીય નાણાં મંત્રાલયે ભારત અને સ્વિટ્ઝર્લન્ડ વચ્ચે કરારનું બહાનું બતાવી અને સંધિની “ગુપ્તતાની જોગવાઈઓ”નું ઓઠું બતાવીને સ્વિસ બેંક ખાતાઓની ભારતીયોની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. 2014 અને તે પહેલાંની કુલ 18 ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી અને તેમના ગુરૂ લાલકૃષ્ણ અડવાણ...

પાટણની 300 કોલેજો સંભાળતાં કૌભાંડી કુલપતિ રાજકીય પક્ષોને ભાંડી દારૂની ...

https://youtu.be/KNNs0qKquew દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે પણ ડૉ અનિલ નાયક નું આપત્તિ જનક નિવેદન છે .જે વડાપ્રધાન પદ અને એક કુલપતિ પદ ની ગરિમા અને યુનિવર્સિટીના ભવિષ્યને જોતો હું તે માન્ય મુખ્યમંત્રી શ્રી ને સીધુ આપીશ ,મીડિયામાં આપી રાજકારણ નહિ કરું .એ સંસ્કાર મારા નથી મુખ્યમંત્રીસશ્રી ને *વિનંતી કરીશ કે ,શિક્ષણમાં રાજકારણ ન હોય.* કુલપતિ...

ખારા અને મીઠાના પાણીનું ખીજડીયા વેટલેન્ડ

મીઠા પાણી અને ખારા પાણીના એમ બે પ્રકારના જલપ્લાવિત વિસ્તારો ધરાવતો  જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે ખીજડિયા પક્ષી અભ્યારણ્ય યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. અભ્યારણ્યમાના મીઠાં પાણીના સરોવરો કચ્છના અખાતના દક્ષિણ તટની સમાંતરે નિર્માણ કરાયેલ માટીના કૃત્રિમ પાળાને કારણે અસ્તિત્વમાં આવેલ છ...

ભૃગુ ઋષિ નર્મદા લાવ્યા, ભાજપે ભરુચની નર્મદા વિલુપ્ત કરાવી

પુરાણોમાં ભૃગુઋષિ ભરૂચ તરફ નર્મદા નદીને લાવ્યા હોવાની માન્યતા છે. પણ ભાજપે ભરૂચની નર્મદા નદીને સુકવી નાંખીને વિલુપ્ત કરાવી દીધી છે. નર્મદા બચાનો ભરૂચ બચાવોનું,  હવે ફરી એક વખત આંદોલન શરૂ થવાનું છે. ચોમાસા બાદ પુનઃ નર્મદા નદી માં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. નર્મદા નદીને પુનઃ ભરૂચ શહેરના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા...

ફુલોના ગાંધી બનાવવાની યોજનામાં રૂ.3 કરોડ વિજય નહેરા ખર્ચી નાંખશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી મહીનાના પ્રથમ અઠવાડીયાથી 16 દિવસ માટે 38 હજાર મીટરમાં ફલાવર શોમાં “ગાંધીજીના જીવનચરિત્રની 6 પ્રતિકૃતિઓ” જેમાં વકીલ તરીકે ગાંધીજી, મીઠી લેતા ગાંધીજી, દાંડી કૂચ બતાવાશે. ગાંધીજીએ જીવનમાં ક્યારેય મોજ શોખ રાખ્યો ન હતો. પણ અમપાના કમિશ્નર વિજય નહેરા અને ભાજપના મેયર પટેલ દ્...

ફેસબુક પર નગ્ન ફોટા મંગાવ્યા ને પછી બ્લેકમેલ કરી રૂ.50 હજાર પડાવ્યા

એન્જીનિયરનું ભણતાં યુવાન સાથે ફેસબુક ઊપર યુવતીનાં નામે ચેટીંગ કર્યા બાદ તેના ન્યુડ ફોટા મેળવી લીધા હતા. બાદમાં યુવાનને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રુ.50 હજાર જેટલી રકમ પડાવી લીધી હતી. એક મોટી વીજ કંપનીમાં આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતો યુવાન વર્ષ ૨૦૧૧માં ભણતો હતો એ સમયે ફેસબુક ઊપર સંજય શાહ નામનું એકાઉન્ટ ધરાવતો હતો. એક યુવતી સાથ...

ઓઢવમાં કુટણખાનામાં 9 યુવતીઓને છોડાવાઈ

મહિલા દલાલો અને ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ દાખલ ઓઢવમાં આવેલાં સરણીયાવાસમાં દરોડો પાડી પોલીસે લોહીનો વેપાર કરતી મહીલાઓ, ગ્રાહકો અને દલાલોને ઝડપી લીધા છે. રૂમોમાંથી કેટલાંક શખ્સો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે મહિલા દલાલો દ્વારા રૂપિયાની લાલ આપી બોલાવાયેલી 9 યુવતીઓને આ કુટણખાનામાંથી છોડાવી હતી. બે મહિલા દલાલો ધનીબેન શંકરભાઈ સરણીયા અને લક્ષ્મીબેન વિ...

આનંદનગરના કૃષ્ણ ટાવરનાં દસમા માળે દારૂની મહેફીલ માણતી ત્રણ યુવતી પકડાઈ...

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિએ ઊજવણીના બહાને દારૂની મહેફીલ માણતાં અને છાકટા બની વાહનો ચલાવતાં ૩૦૦થી વધુ શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં કેટલીક યુવતીઓ પણ સામેલ છે. ૩૧મી ડિસેમ્બરે સેટેલાઈટ સચીન ટાવરની સામે આવેલી એક બહુમાળી ઈમારતનાં દસમાં માળે આવેલાં મકાનમાં દારૂ પીને ધમાલ મસ્તી કરતી ત્રણ યુવતીઓ અને એક યુવાનને પણ આનંદ નગર પોલીસે ઝડપી લીધા હતા. આનંદ...

ઓઢવમાં બિલ્ડરના મકાન પરથી મજૂર પટકાતા મોત, ગયા વર્ષે 137ના મોત થયા

અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં બની રહેલા નવા આવાસ યોજનામાં પાંચમા માળેથી પટકાતા એક યુવકનું મોત થયું છે. ઓઢવ જીવનજયોત સોસાયટીની બાજુમાં જુના ઈન્દિરા નગર ખાતે નવા આવાસ યોજનાનું કામ પુરજાશમાં ચાલી રહયું છે. શ્રમિકો જાતે જાખમી રીતે કામ કરતા જાવા મળી રહયા છે. બબલુ પાસવાન નામનો ર૧ વર્ષનો યુવાન ગઈકાલે ૮.૩૦ વાગ્યાની આસપાસ પાંચમા માળેથી ઉભા રહી છઠ્ઠા માળ...

જિલ્લાઓની સરકારી હોસ્પિટલો ખાનગી થઈ જશે, ગુજરાતનું મોડેલ દેશમાં

નીતિ આયોગે 250 પાનાનો દસ્તાવેજ બહાર પાડ્યો કેન્દ્ર સરકાર સરકારી જિલ્લા હોસ્પિટલોને ખાનગી હાથમાં સોંપવાની તૈયારી કરી રહી છે. જો આ યોજના પસાર થાય છે, તો ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પણ મેડિકલ કોલેજ સ્થાપવા અને ચલાવવા માટે જવાબદાર રહેશે અને માધ્યમિક તબીબી કેન્દ્રો આ મેડિકલ કોલેજો સાથે જોડાઈ શકે છે. આ કેન્દ્રો પણ ખાનગી હાથ દ્વારા નિયંત્રિત કરવામાં આવ...

મારુતિ સુઝુકીની કાર ફટાફટ વેચાવા લાગી, વેચાણ 2.4 ટકા વધ્યું

ગયા વર્ષે ભારતીય બજારમાં આવેલી મંદીના પગલે કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો, જ્યારે દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ સુઝુકીના વેચાણમાં 50 ટકાનો વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ગત મહિનાનું વેચાણ ડિસેમ્બર 2018 ની સરખામણીએ 3.5 ટકા વધારે છે. મારુતિએ ડિસેમ્બરમાં 125,735 યુનિટ વેચ્યા હતા. બીજી બાજુ, કંપનીના કુલ વેચાણમાં 3.9 ટકાનો વધારો થયો છે. જેમાં સ્...

પ્રધાન ન બનાવાતાં શિવસેનના એક ડઝન ધારાસભ્યો પક્ષ છોડી શકે, અમિત શાહની ...

શિવસેનાના ડઝન ધારાસભ્યને પાર્ટી છોડી શકે છે, કેબિનેટમાં સ્થાન ન મળતાં નારાજ, સંજય રાઉતનાં પદ પરથી સસ્પેન્સ વધ્યું! એક મહિનાની ઉદ્ધવ ઠાકરે મંત્રીઓની પરિષદના પ્રથમ વિસ્તરણની શરૂઆત થતાં જ મહારાષ્ટ્ર વિકાસ આઝાદી (શિવસેના, કોંગ્રેસ અને એનસીપી) ના ત્રણ ઘટકોમાં મંત્રીઓની નિમણૂક નહીં થતાં વ્યાપક અસંતોષ છે. ઉદ્ધવ ઠાકરેના પોતાના પક્ષના 12 સેનાના ધારાસભ્યો...