Sunday, August 16, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ટાઈલ્સમાં મસહૂર મોરબી પ્રદુષણ પણ આગળ, કારખાના બંધ થશે, શું છે

નામ રોશન, કાળું કલંક - દિલીપ પટેલ - ખાસ અહેવાલ મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ જવાબદાર છે. આ કેસના ફરીયાદી અને સિનિયર પત્રકાર બાબુભાઇ રામુભાઈ સૈની પાલનપુરમાં જ રહે છે. તેઓ વ...

સૌની યોજના નરેન્દ્ર મોદીની મોટી નિષ્ફળતા, ખર્ચ બે ગણું, વળતર શૂન્ય

સૌની પણ કોઈની નહીં – દિલીપ પટેલ – ખાસ અહેવાલ સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે 2020CEX સૌરાષ્ટ્રના 115 બંધમાં રૂ.18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વાર...

પોલીસની 14 સુવિધા મોબાઈલ એપ દ્વારા શરૂં, CCTVથી પોલીસ નજર રાખશે

સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો  ૭ જિલ્લાઓ બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્‍ટમ શરૂં કરી છે. સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજર...

કરારના 45 દિવસમાં 1.66 લાખ કરોડના પ્રોજેક્ટસ શરૂં કરી દેવાયા

સરકાર સાથે કરારના 45 દિવસના જ સમયમાં 7 માર્ચ 2019ના દિવસે એક સાથે રૂ.1,66,347 કરોડના વિવિધ પ્રોજેકટના ઉદ્દઘાટન, કાર્યારંભ, ભૂમિપૂજન કરાવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં જે વિવિધ ઊદ્યોગો –રોકાણોના MoUs, ઇન્ટેનસન્સ થયા હતા. તેમાંથી 459 ઉદઘાટન, 1030 પ્રોજેકટસના કાર્યારંભ અને 248ના ખાતમૂર્હત મહાત્મા ગાંધીમંદિરથી થયા હતા. ગિફટસિટીમાં ગેઝિયા ...

કોંગ્રેસ ખનીજચોર પૂર્વ ધારાસભ્યની તરફેણમાં ધરણા કરે છે: ભરત પંડ્યા

કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી ધરણા કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ પર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી. ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં ધારાસભ્ય ભગા બારડની રૂપિયા 2.83 લાખના ખનીજ ચોરી મામલે નામદાર કોર્ટે તેમને પોણા 3 વર્ષની સજા કરી છે. નામદ...

મુખ્ય પ્રધાન નહીં, કોંગ્રેસના ધારાસભ્યના કારણે કુલપતિને પાણીચું, જાણો ...

પાટણની પાઠશાલા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ (બાબુ પ્રજાપતિ)ને ભ્રષ્ટાચારના આરોપસર ગુજરાત સરકારે લોકાયુક્તના અહેવાલ બાદ પદ પરથી હટાવી દીધા છે. તેમની સામે લોકાયુક્તની તપાસ થતાં તેમાં તેઓ કસૂરવાર ઠર્યા છે. તેમની સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પ્રો. કિરીટ પટેલ ઘણા સમયથી લડી રહ્યાં...

કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહને કાયદા પર વિશ્વાસ નથી – વડી અદાલત

ફરી એક વખત કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો ગુજરાત વડી અદાલતે લીધો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ધોળકા બેઠકની ચૂંટણી અંગે થયેલી જાહેર હીતની અરજીમાં રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. ત્યારે કોર્ટે એ બાબતને લઇને ટકોર કરી છે કે, ખુદ કાયદા પ્રધાન કાયદા પર વિશ્વાસ નથી, તેવા સોગંદનામા અને એફિડેવિટ તેઓ સુપ્રીમ કોર્ટમાં કરે છે, તો આવા...

ભાજપના નારણ પટેલ અને કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ ઊંઝામાં શું કરશે ?

ઊંઝામાં ભાજપના નેતા નારાયણ પટેલ ભાજપ છોડશે  ? ઊંઝા APMCની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીને કારણે ઊંઝાનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઊંઝા APMCમાં હાલ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન પદે છે. અત્યારે ચૂંટણીની જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં નારાયણ પટેલની 10 જેટલી મંડળીને રદ્દ કરવામાં આવી છે. આ સાથે સહકારી મંડળીન...

ગુજરાતી ચલચિત્ર ‘તું છે ને’, લાગણી ઠાલવે છે

અવલોકન - દિલીપ પટેલ તું છે ને શહેરી ગુજરાતી ચલચિત્રો હવે સિનેમામાં છવાઈ રહ્યાં છે. દર્શકોને પકડી રાખે એવું ગુજરાતી ચલચિત્ર છે. 1 માર્ચથી ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. બેકારી, હિજરત, પ્રેમ, વિશ્વાસ, ગુનાખોરી, હિંમતથી ભરેલી તેની વાર્તા છે. પોતાના પ્રેમી માટે વિશ્વાસ બતાવતી યુવતીની હિંમતભેર રજૂઆત કરી છે. મહિલા પ્રધાન ચલચિત્ર છે. કુટુંબ ...

ધોળકિયા દર વર્ષે પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ કેમ આપે છે ?

સવજી ધોળકિયાએ દિલ્હીની તિહાર જેલમાં ભગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અવસર પર તેમણે પોતાની રૂ.179થી માંડીને રૂ.9 હજાર કરોડની કંપની કેમ બનાવી તે માટેની વાત કરી હતી. જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યાં મારી પાસે પૈસા ન હતા. મેં પહેલા એક લાખની લોન લીધી. મને મારા કામની માહિતી હતી. સાચા મન અને ઇમાનદારીથી કામ કરવાનું શરૂ કર્યુ. લોકોને કામ પસંદ આવવાં લાગ્યું...

બાલાસિનોરમાં ડાયનોસોરના ઈંડા સજાવટ માટે વપરાતાં હતા

બાલાસિનોર અશ્મિય ઉદ્યાન આવેલો છે જે ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી 72 એકરના વિસ્તારમાં ડાયનાસોરનાં ઈંડા, હાડકા વગેરેનાં અશ્મિ મળી આવેલાં છે. અહીંથી 13 પ્રકારનાં ડાયનાસોરનાં અવશેષો મળ્યા છે. ફોસિલ પાર્કની આ સાઈટ વિશ્વની બીજા કે ત્રીજા  નંબરની વિશાળ સાઈટ છે. રૈયોલીમાં 6.5 કરોડો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર ફરતા રાજા સૌરસ હતા. 1981માં...

રૂપાણીની કબુલાત એક જ ચેક પોસ્ટ પરથી રૂ.150 કરોડનો ભ્રષ્ટાચાર

ભિલાડ અને સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની ગતિવિધિ ગાંધીનગર લાઈવ મોનિટરીંગ કરી શકાય તેવી ઈન્ટીગ્રેશન સિસ્ટમનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ સરકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકારે ઓનલાઈન સિસ્ટમથી કામગીરી કરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. રૂ.150 કરોડનો ભ્રષ્ટાચા...

દાંડી કૂચના દિવસ 12 માર્ચે મોદી સામે કોંગ્રેસની અમદાવાદમાં લોકસભા કૂચ

28 ફેબ્રુઆરી 2019એ ભારતમાં યુદ્ધ જેવી સ્થિતી ઊભી થતાં અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક મળવાની હતી તે રદ કરી દેવાંમાં આવી હતી. આ કાર્યક્રમ રદ થતાં કોંગ્રેસને રૂ.5 કરોડનુ નુકસાન વહોરવુ પડયુ હતું. જે વધુ બતાવવામાં આવી રહ્યું છે. હવે 12 માર્ચના દિવસે રાખવામાં આવી છે. 12 માર્ચ 1930માં મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દેશની આઝાદી માટે કૂચ...

ધોરણ 10-12ના 63 હજાર પરીક્ષા ખંડમાં કેમેરા મૂકી દેવાયા

63,615 પરીક્ષા ખંડો સી.સી.ટીવી. કેમેરા તથા 509 ટેબલેટ મૂકી દેવામાં આવ્યા છે. 7 માર્ચથી 23 માર્ચ 2019 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ગુજરાત માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે. 1607 કેન્દ્રોની 5874 શાળાના મકાનોમાં પરીક્ષા લેવાશે. 135 વિષયોની પરીક્ષાઓ લેવાશે. 85 હજાર કર્મચારીઓ કામ કરશે. જેમાં શિક્ષકો છે....

ગુજરાતમાં ભારતના ભાગ્ય વિધાતા કેટલા, નાટક કેટલા ?

અમદાવાદના ટાગોર હોલમાં ગાંધીજી પરનું એક નાટકનો પ્રથમ પ્રયોગ સાંજે 6 વાગ્યે શરૂ થશે. ચકાસણી વખતે તેનો પ્રયોગ ગાંધીનગની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ભારત ભાગ્ય વિધાતા નાટક ભજવાયું હતું.  જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી વર્ષને લઈને નાટક યોજવામાં આવ્યું છે. ...