Sunday, August 16, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ભાજપના નામે કોંગ્રેસને બ્લેકમેઈલ કરી પત્નીને લોકસભાની ટિકિટ અપાવવા તૈય...

અલ્પેશ ઠાકોર લાંબા સમયથી પોતાના માટે લોકસભાની ટિકિટ માગી રહ્યો છે. જો ટિકિટ ન આપે તો કોંગ્રેસ છોડી પક્ષાંતર કરીને BJPમાં જોડાઈ જવાનું પક્ષ પર દબાણ કરીને બ્લેકમેઈલ કરી રહ્યો છે. કોંગ્રેસ હાઇ કમાન્ડે અલ્પેશ ઠાકોરને સમજાવી લેવા માટે ઠાકોરની પત્નીને લોકસભા ટિકિટ આપવા તૈયાર છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે એવો નિર્ણય ...

ઈસરોને 12 રાજ્યોના વિદ્યાર્થીઓ 7 સમસ્યા ઉકેલી આપશે

ત વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) કેન્દ્રસ્થાને રહેશે, જેમાં દેશભરના 12 રાજ્યોમાંથી આવનારા 174 વિદ્યાર્થીઓ અને 26 પ્રોફેસરો ઈસરોની સાત સમસ્યાઓ હલ કરવા મેદાને પડશે. બીજી અને ત્રીજી માર્ચના રોજ યોજાનારી ૩૬ કલાકની આ નોન-સ્ટોપ હેકાથોનમાં બે આઈઆઈટી અને એક એનઆઈટી સહિત 29 ટીમો ભાગ લેશે. વિશ્વ...

41 આઈટી કંપનીઓને 111 કરોડના લાભ અપાયા, હવે નીતિમાં ફેરફાર

રાજયમાં આઇ.ટી/આઇ.ટી.ઇ.એસ. નીતિ ૨૦૧૬-૨૧ તથા ગુજરાત ઇલેકટ્રોનિક્સ નીતિ ૨૦૧૬-૨૧ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૧ એકમોને ( આઇ.ટી. – ૨૮, ઇલેકટ્રોનિક્સ – ૧૩) કુલ રૂા. ૧૧૧ કરોડ (અનુક્રમે રૂા.૨૦કરોડ તથા રૂા. ૯૧ કરોડ)ના લાભો ચૂકવવામાં આવ્યા છે. આ ૪૧ એકમો દ્વારા આશરે ૬૫૦૦ (આઇ.ટી- ૩૭૦૦ અને ઇલેકટ્રોનિક્સ-૨૮૦૦) જેટલી રોજગારી ઉત્પન્ન થઇ છે. જેનાથી પ્રેરાઇને રા...

મોદીના મિત્રની ગેપીલ કંપનીએ 20 હજાર લોકોને પ્રદુષણની લપેટમાં લીધા

વાપી-અંકલેશ્વર સહિતના ઉદ્યોગગૃહોના ભયાનક ઝેરી કેમિકલ કચરો એકત્ર કરીને નિકાલ કરવાની કામ કરતી ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ યોગ્ય કામગીરી ન કરતાં બેફામ પ્રદૂષણ ફેલાવીને જીવસૃષ્ટિને જોખમમાં મૂકી છે. જે અંગે સુરતના ચીફ જ્યુડીશીયલે સમન્સ કાઢેલ, ઈ.ડી.એ કરોડો રૂપિયાની રકમ જપ્ત કરી છે, અને દક્ષિણ ગુજરાતમાં લાખો નાગરિકોના જીવનન...

સ્વાઈન ફ્લુથી 8 વર્ષમાં ગુજરાતમાં 22 હજાર દર્દીઓ અને 1480ના મોત

રાજ્યમાં સ્વાઈન ફ્લુ સહિતના રોગચાળાએ માજા મૂકી છે. સ્વાઈન ફ્લુ અટકાવવા માટે હાઈકોર્ટ ફટકાર લગાડે ત્યારબાદ રાજ્ય સરકાર જાગે તે ઘણી જ ગંભીર બાબત છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુમાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૧૯૪૨ નાગરિકો સપડાયા જેમાં ૧૪૮૦ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં પડી ભાંગેલી આરોગ્ય સેવા અને ખાસ કરીને સ્વાઈન ફ્લુ સહિતના બેફામ રોગચાળા નાથવામાં નિષ્ફળ ભાજપ...

જંગલમાં 1600 કરોડની પેપર મીલ બનશે, જંગલી લાકડું વપરાશે

વર્ષોથી જંગલમાં રહી જંગલ જમીનનું ખેડાણ કરી ગુજરાન ચલાવતા ૮૫ હજારથી વધુ પરીવારોને અંદાજે ૧૩ લાખ હેકટર જમીન આપી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે. ગુણસદા ખાતેના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૯૯૫૭ આદિવાસીઓને જંગલ જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા છે.  રાજપીપળા ખાતે રૂા. ૩૦૦ કરોડના ખર્ચે આદિવાસી યુનિવર્સિટી અને કેવડિયા ખાતે રૂા. ૧૦૦ કરોડ...

ગાંધીનગર નજીક ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત

બાયોટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ અને ઈનોવેશન માટે રાજય સરકારે ગાંધીનગરના શાહપુર ખાતે રુ. ૩૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારે કર્યું છે. ૧૦ એકર જમીન યુનિવર્સિટીને ફાળવવામાં આવી છે. યુનિવર્સિટીનું પ્રથમ શૈક્ષણિક સત્ર જુન-જુલાઈ, ૨૦૨૦થી શરુ થશે. ઇન્ડસ્ટ્રીયલ, એનવાયરમેન્ટલ, એગ્રીકલ્ચરલ, એનીમલ અને હ્ય...

6.5 કિ.મી.ની મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરી

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ -૧ નું લોકાર્પણ અને ફેઝ -૨ નું ભૂમિ પૂજન થયું હતું. જેમાં અમદાવાદના લોકો મફત મુસાફરીની મજા માણી રહ્યાં છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસમાં ગુજરાતમાં સૌ પ્રથમ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટ પૈકી ૬.૫ કિલોમીટરના માર્ગ નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરીને વસ...

જનઐષધિથી ગુજરાતની 480 દુકાનોમાં રૂ.100 કરોડની બચત

ડૉક્ટર દર્દીઓને જેનેરિક દવાઓ લખી રહ્યાં છે અને સમગ્ર 652 જિલ્લાઓમાં 5050થી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ કારણોસર દેશમાં ઊચ્ચ ગુણવત્તાની પરવડે તેવી જેનેરિક દવાઓની ઉપલબ્ધતામાં વધારો થયો છે. પ્રતિ દિન આશરે 10-15 લાખ લોકો જનઔષધિ દવાઓનો લાભ મેળવે છે અને છેલ્લા 3 વર્ષોમાં જેનેરિક દવાઓનો બજાર હિસ્સો ત્રણ ગણો વધીને 2 ટકા થી 7 ટકા થઇ ગયો છે. ગુજ...

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ

મેટ્રો ટ્રેનનું ઉદઘાટન એ દેશમાં પરિવહન ક્ષેત્રે સીમાચિન્હરૂપ પગલું સાબિત થવાનું છે.  ૨૦૧૪ સુધીમાં ૨૫૦ કી.મી. નું મેટ્રો નેટવર્ક હતું. આજે  ૬૫૦ કિ.મી.નું મેટ્રોનું કામ ઓપરેશનલ છે. બીજા ૮૦૦ કી.મી. લંબાઇનું કાર્ય પ્રગતિમાં છે. મેટ્રો દ્વારા અમદાવાદીઓનું સરળ પરિવહનનું સ્વપ્ન સાકાર થયું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન દ્વારા વધુ સારી પરિવહન સેવાઓ ઉપલબ્ધ બન...

માણસોએ ઊભું કરેલું પહેલું શહેર લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનશે...

લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જે 5 હજાર વર્ષ જૂના સામૃદ્રીક તાકાતના પ્રતિકને જોવા દુનિયાના લોકોને આકાર્ષિત કરશે. બેટ દ્વારકા નજીક અંડરવોટર ગેલેરી તથા અંડરવોટર રેસ્ટોરેન્ટ વિકસાવવા વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત દેશના મેરીટાઇમ વારસાને જાળવવા માટે મેરીટાઇમ મ્યુઝિયમ, પુરાતત્વ મ્યુઝિયમ, મેરીટાઇમ થીમ પાર્કને સાંકળતુ ‘‘નેશન...

શિક્ષકો અને ડ્રાઈવરો સાથે સરકારે સમાધાન કર્યું

રાજ્યના એસ.ટી. નિગમના ૪૫૦૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા તેઓના પ્રશ્નો અંગે સરકારે ત્રણ પ્રધાનોની સમિતિ બનાવી હતી  વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારને રજુઆતો કરાઇ હતી. સમિતિએ સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને સાતમાં પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ અમલ તા.૦૧.૦૪.૨૦૧૮ થી કરવામાં આવશે. આ સેટલમેન્ટનો સમયગાળો તા.૦૧.૦૪.૨૦૧૮ થી આઠ વર્ષ એટલે કે, તા.૩૧.૦૩.૨૦૨૬ સુધીનો રહેશે...

ભાજપને કૌભાંડી કહેનારા જવાહર હવે ભાજપમાં

પક્ષાંતર – દિલીપ પટેલ – વિશ્લેષણ રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે જુનાગઢ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું કે, ભાજપ સરકાર કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે અને તેના પુરવાનો નાશ કરી દેવામાં ...

ભાજપની રાજકીય શોદાબાજીમાં ત્રીજા ધારાસભ્ય પક્ષાંતર કરી ભાજપમાં જશે

કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા ...

ગુજરાત : ૫૦ વર્ષ, ૫૦ ઓળખ 

-શૈલેશ રાઠોડ, ૯૮૨૫૪૪૨૯૯૧, april 26, 2017 ૧. ગાંધીજીઃ સાબરમતીના સંત ગુજરાતના સર્વકાલિન બ્રાન્ડ એમ્બેસેડર ગાંધીજી છે. ગુજરાતનું પાટનગર જેમના નામે રચાયુ છે એ મહાત્માએ જગતને હથિયાર વગર પણ જંગ જીતી શકાય એવું સાબિત કરી અચંબિત કરી દીધા. કોઈ એક વ્યક્તિ પર સૌથી વધુ પુસ્તકો લખાયા હોય તો એ ગાંધીજી છે, લગભગ ૪૦ હજાર! ગાંધીજી ભારતમાં ક્યારે ક્યાં હોય એ નક્...