Friday, August 14, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સિંચાઈ કૌભાંડમાં હળવદના કોંગ્રેસના ધારાસભ્યને જામીન

સિંચાઈ કૌભાંડમાં હળવદના ધારાસભ્યને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. હવે તેમને વડી અદાલતમાંથી જામીન મળ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભામાં હાજરી આપવા માટે જામીન મંજૂર કરાયા હતા. મોરબીના સિંચાઈ કૌભાંડમાં નિવૃત મદદનીશ ઈજનેર અને મંડળી આગેવાનો સહીત ચારને ઝડપી લીધા બાદ કોભાંડમાં હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ વકીલ ભરત ગણેશીયા મારફત લાખોની લાંચ લીધી હોય ધારાસભ્...

મોરબીની 17 ફેક્ટરીઓ પાસેથી રૂ.2.97 કરોડની ટાઈલ્સ મંડાવી પણ પૈસા ન આપ્ય...

મુંબઈ ખાતેની અલગ અલગ પેઢીના નામે માલ મંગાવી ૨.૯૬ લાખનું પેમેન્ટના ચૂકવી મોરબીના વેપારીઓ સાથે સિરામિક ફેક્ટરી સાથે છેતરપીંડી કરતા વિશાલ જીવરાજભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના રવિ કિશોર પાઉંએ અલગ અલગ પેઢીઓ બનાવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે બનાવી ફરિયાદીની કેરા વિટ્રીફાઈડ માટેલ રોડ ફેક્ટરીમાંથી તેમજ વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી. ...

PAASના પૂર્વ કન્વીનર નિખિલ સવાણી કોર્ટ સમક્ષ હાજર

PAASના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પોતાના વકીલ મારફતે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. જેના કારણે સુરત કોર્ટે નિખિલ સવાણીને લાજપોર જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા થયેલા પાટીદાર અનામત આંદોલન સમયે નિખિલ સવાણી પર થયેલા કેસમાં પોલીસ દ્વારા નિખિલ સવાણીની અટકાયત કરવામાં આવી ન હતી અને હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોલી...

ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટમાં કચ્છમાંથી પાકિસ્તાન વાત કરતા બેની અટક...

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ગાંધીનગરના ઈન્ટેલીજન્સ બ્યુરોને એક ફેક્સ મળ્યો હતો અને આ ફેક્સમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આતંકી સંગઠન ગુજરાતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. આ ઉપરાંત આ ફેક્સમાં એક સ્યુસાઈડ બોમ્બર, એક મહિલા સહિત ત્રણ લોકોના નામ લખવામાં આવ્યા હતા. આ વાતને ગંભીરતાથી લઇને ગુજરાતમાં એલર્ટ આપવામાં...

ગાંધીનગરમાં કુંવરજી બાવળીયાએ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી

લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપના નેતાઓ પણ ચૂંટણી પ્રચારને લઇને અત્યારથી મેદાને ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે ઠાકોર સમાજને થતા અન્યાયને લઇને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા મેદાને આવ્યા છે. ગાંધીનગર સ્થિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના નિવાસ સ્થાને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોની એક...

વૃક્ષ કાપવા રૂ.11 કરોડનો દંડ ભરવા ડાયમંડ બુર્સને આદેશ

સૌરાષ્ટ્રવાસી અગ્રણી મથુર સવાણી અને તેમના સમર્થકો દ્વારા ખજોદ ખાતે બનાવવામાં આવી રહેલા ડાયમંડ બુર્સને મસ મોટી રકમનો દંડ સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. જો આ દંડની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો વધુ આકરાં કાયદાકીય પગલા ભરવામાં આવશે એવુ પણ હાલના તબક્કે લાગી રહ્યુ છે. પરિવર્તન ટ્રસ્ટના અગ્રણી પ્રકાશ કોન્ટ્રાક્ટરે...

અલ્પેશ કથીરિયાનો જામીન લાયક ગુનો છતાં કેમ જામીન નહીં, કોર્ટે સુરત પોલી...

અલ્પેશને કથીરિયા જે સમયે વરાછા પોલીસ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે કોર્ટે વરાછા પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું હતુ કે, જામીન લાયક ગુનો હોવા છતા પણ અલ્પેશ કથીરિયાને શા માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે, જેના કારણે વરાછા પોલીસ અલ્પેશ કથીરિયાને કોર્ટથી લઇને રવાના થઈ ગઈ હતીં પરંતુ પોલીસ અલ્પેશને કઈ જગ્યા પર લઇ ગઈ છે તે જાણવા મળ્યું નથી.અલ્પે...

મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર ...

તુલસીશ્‍યામાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્‍ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી.  સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ. વ...

દલિતો પરના અત્યાચારના કેસમાં માત્ર 3.78 ટકાને જ સજા, બાકી બધા નિર્દોશ

અનુસૂચિત જાતિ અત્યાચારનાં બનાવોમાં એટ્રોસીટી કાયદા પ્રમાણે દલિતોને અપાતી સહાય. વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવેલાં ગંભીર પ્રશ્ન અંગે ભાજપ સરકારે આપેલા જવાબો સમજવા જેવા છે. જેમાં ગુનો નોંધાય છે માં માત્ર 3.78 ટકા કેસમાં જ સજા થાય છે. મેવાણીએ કહ્યું હતું કે રાજ્યના 1589 ગામોમાં આભડછેટ થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની આભડછેટ દૂર ક...

8 વર્ષ પછી સરકારે કહ્યું 33 હજાર નહીં 1 હજાર કરોડની સહાય ટાટા નેનોને ક...

10 વર્ષ પછી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, નેનોને 33 હજાર કરોડ નહીં પણ રૂ.૧૦૦૦ થી રૂ.૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. એવું વિધાનસભામાં સરકાર દ્વારા કહેવાયું હતું. સરકારે 2008માં જમીન આપી હતી. જેનું આજે મુલ્ય 3300 કરોડ થવા જાય છે. વ...

કેન્સર સારવારમાં કચ્છ માંડવીની જનકલ્યાણ મેડીકલ સોસાયટીની શ્રેષ્ઠ કામગા...

લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશથી જનકલ્યાણ મેડીકલ સોસાયટીની સ્થાપના વર્ષ ૧૯૯૩માં કરવામાં આવી હતી. શ્રીમતી સરોજબેન રાણા, ભાવનાબેન ઉદેશી તેમજ માલતીબેન બારોટના આ સ્વપ્નને સંસ્થાના ૨૫ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેલ ડૉ. મધુકર રાણા સાહેબએ ૧૯૯૩માં જનકલ્યાણ મેડીકલ સોસાયટીની અન્ય ટ્રસ્ટીઓના સહકારથી શરૂઆત કરી અને આજે સંસ્થા વટવૃક્ષ બનવા જઈ રહ...

વધુ 6 ડાયાલીસીસ સેન્ટર મંજૂર કરાતાં 44 થશે 

રાજ્યમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે સરકાર દ્વારા વિશેષ સંવેદનશીલતા દાખવવામાં આવી છે. કિડનીના રોગથી પીડાતા દર્દીઓ તથા તેના પરિવારજનોએ ડાયાલિસીસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. આ પ્રકારના રોગથી પીડાઇ રહેલા દર્દીઓએ નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હોવાથી તેમને સરળતા રહે તથા પોતાના રહેણાંક વિસ્તારથી નજીકનાં સ્થળે જ આ સવલત મળી રહે તે હેતુસર રા...

સોશિયાલ મિડિયામાં સ્વપ્રસિદ્ધ માટે પ્રજાના પૈસા લૂંટતા નેતાઓ

અમદાવાદ મ્યુનિવિપલ કોર્પોરેશન – AMC - ના હોદ્દેદારો અને અધિકારીઓના ટ્વીટર, ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધે તે માટે 2019માં દિલ્હીની સકુરા નામની એજન્સીને રોકી હતી.. અગાઉ સોલરમેન એન્જી. પ્રોજેક્ટ લિ.ને સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીને માસિક રૂ.96 હજાર ચૂકવાતા હતા. હવે દિલ્હીની એજન્સીને માસિક રૂ.65 હજાર ચૂકવવ...

સૈનિકની હત્યામાં પત્નીના પ્રેમી બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહનું નામ બ...

બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...

ગુજરાતનું 1960નું 115 કરોડનું પ્રથમ અંદાજપત્ર 2 લાખ કરોડ સુધી પહોંચ્યુ...

ગુજરાતનું અંદાજપત્ર રૂ.2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સરકાર માથા દીઠ રૂ.30769 ખર્ચ કરે છે અને એટલી જ વેરા દ્વારા આવક મેળવે છે. ગયા વર્ષે રૂ.1.83 લાખ કરોડનું અંદાજપત્ર હતું. પણ જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રૂ.115 કરોડનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યુ હતુ. ગુજરાત સરકાર હાલ જ્યાં બેસે છે તે ...