Friday, August 14, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

8 હજારને નોકરી પણ પગાર ઓછો અને બે વર્ષનો બોન્ડ

શિક્ષણ વિભાગે 28 જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં 23 પ્લેસમેન્ટ ફેર કં૫નીઓ દ્વારા 28 હજારથી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 8 હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્રો પણ આપી દેવાયા છે. નોકરીમાં આ કંપીનઓ બહું ઓછો પગાર આપીને કામ કરાવી રહી છે. 5 હજારથી 15 હજાર સુધી જ પગાર આપાવમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ કંપનીઓ...

રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પરની હાલની સ્થિતી શું છે તે વાંચો

આંક અને અનુભવ – દિલીપ પટેલ – વિશ્લેષણ ગુજરાતમાં લોકસભાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો મેળવે તેવો માહોલ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ગણતરી અને હાલની સ્થિતી પ્રમાણે 26 બેઠકોનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં કઈ બેઠક પર કોણ જીતી શકે તેમ છે, તે એકદમ સ્પષ્ટ થઈ જાય તેમ છે. લોકસભા વિસ્તારમાં જે તે પક્ષની...

ગુજરાતના જંગલમાં રહેતાં 1.30 લાખ આદિવાસી કુટુંબોને હાંકી કઢાશે

સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, દેશના 16 રાજ્યોમાં જંગલોમાં વસતા 10 લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી હાંકી કાઢવામાં આવે. રોમેલ સુતરીયા કહે છે કે, ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોએ જંગલમાં રહેતા હોવાનો દાવો કર્યો હતો. જેમાં 1.30 લાખ તો ભાજપ સરકારે ફગાવી દીધા છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ...

એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના સાથે વાત કરવા પ્રધાનોની સમિતિ

એસ.ટી. - ગુજરાત વાહનવ્યવહાર નિગમના બસ ડ્રાઈવરો અને કંડક્ટરોની હડતાલ પૂરી કરવા માટે મુખ્ય પ્રધાને અપીલ કર્યા બાદ સરકારી કર્મચારીઓએ અપીલ માની ન હોવાથી હવે વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં એસ. ટી. કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 પ્રધાનોની સમિતિની રચના કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીત...

હિંમતનગર ભાજપમાં વિખવાદો, એક જ વ્યક્તિને બે હોદ્દા પણ સમિતિઓની રચના નહ...

હિંમતનગર નગરપાલિકામાં ભાજપે પ્રમુખ તરીકે અનિરૂદ્ધ સોગઠિયાને નિયુક્તિ 12 જૂન 2018ના કરી દીધી તેને 9 મહિના થયા છતાં તેઓ શહેર ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતાં હોવાથી પક્ષના નેતાઓએ પ્રદેશના નેતાઓને ફરિયાદ કરી છે. પ્રમુખે જ નેતાઓને કહ્યું હતું કે તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તુરંત રાજીનામું આપી દેશે. પણ આજ સુધી રાજીનામું આપ્યું નથી. સમ...

ધોતી કાંડમાં વકીલ જગરૂપસિંહ રાજપુત કેમ ખસી ગયા, રહસ્ય જાહેર થાય છે

સત્તા પરિવર્તન – દિલીપ પટેલ – ઈતિહાસ 22 વર્ષ જૂના આત્મારામ પટેલના ધોતિયાકાંડ કેસમાં વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત 39 આરોપી 31 જાન્યુઆરી 2018માં દોઢ કલાકમાં જ છૂટી ગયા હતાં. સરકાર તરફે સીઆરપીસીની કલમ 321 હેઠળ કેસ પરત ખેંચવા કરેલી અરજી એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે.એમ.બારોટે ગ્રાહ્ય રાખી હતી...

તોગડિયા અને મોદીની લડાઈ હવે રાજકીય બની

'હિન્દુસ્તાન નિર્માણ દળ' નામના નવા પક્ષની સ્થાપના કરનારા ડો.પ્રિવણ તોગડિયા જે કચેરીમાં બેસતાં હતા ત્યાં પોલીસની મદદથી વિશ્વ હિન્દુ પરિઘદના નેતાઓએ બળજબરીથી કરેચી ખાલી કરાવવા માટે ગયા હતા. પ્રવિણ તોગડિયાની સંધ અને ભાજપ સામે થયેલી લડાઈ અહીં આપી છે. વિશ્વ હિંદુ પરિષદના ફાયર બ્રાંડ નેતા અને કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા સામે ૨૧ વર્ષ પહેલાની ઘટના સ...

અમિત શાહના ઈશારે રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...

રૂપાણીના રૂપાળા આંકડા

ફેક્ટ અને ફીગરના આધારે સરકારની સારી કામગીરીનું 21 ફેબ્રુઆરી 2019નું મૂલ્યાંકન સરકારે કર્યું છે. આ આંકડા સારી બાબતોના છે. સરકારે ભૂલો શું કરી છે તે અંગે તેમણે જણાવ્યું નથી. જે લોકો અને અખબારોમાં વિગતો આવે છે. -23 વર્ષથી અમારી ભાજપ સરકાર છે -બે દાયકા પહેલાં વર્ષ ૧૯૯૫-૯૬માં ગુજરાતના બજેટનું કદ રૂ. ૧૦,૮૭૩.૧૩ કરોડ હતું જે 2019-20માં વધીને રૂ.૧,૮૩,...

કાશ્મિરમાં બદલો ન લો ત્યાં સુધી રાજકીય નેતાઓએ ગામમાં પ્રવિશ બંધી

કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલામાં આતંકીઓને અને પાકિસ્તાનને જવાબ આપવા ગુજરાતમાં માંગ ઉઠી રહી છે.  બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના  મોરીયા ગામના લોકોએ જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ન ઉકેલાય કે શહીદોના બલિદાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ ન અપાય ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોકો માને છે કે વર્ષોથી...

ગૌશાળા તોડી પડાતાં ગાયોના ભાંભરડા ભાજપના 70 નેતાઓને ન સંભળાયા

અમરેલીનાં ચકકરગઢ રોડ ઉપર ભાજપના સાંસદ નારણ કાછડીયાનાં નિવાસ સ્‍થાન પાસે આવેલી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ગૌશાળા બનાવી દેવામાં આવેલી હતી. આ અંગે વિવાદ સર્જાતા આખરે અમરેલી કલેકટરે અમરેલી નગરપાલિકાના જેસીબીથી ગેરકાયદેસર ઊભી થયેલી ગૌશાળા તોડી પાડવામાં આવી હતી. ગૌશાળામાં રહેલી ગાયોએ ચૌતરફ દોડાદોડી કરવા લાગતાં અને ભાંભરડા નાખવા લાગી હતી. ગૌ પ્રેમ...

પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમિનું નાક કાપી લીધું, બીજીએ અત્મહત્યા કરી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે મોડી રાતે 23 વર્ષના યુવાન પ્રકાશ ચંદુભાઈ મકવાણા તેજ ગામની તેની પ્રેમિકાના ઘરની દીવાલ કૂદીને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવાર ઉંઘમાંથી જાગી જતાં  છરીથી નાક કાપી તાલિબાની સજા ફટકારી હતી. બાબરા પીએસઆઈ ગીતા આહીર જીવાપર ગામે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત  યુવાનને પ્રથમ બાબરા પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ ...

વિરોધ પક્પષના નેતા રેશ ધાનાણીનું પૂતળું ફૂંકી માર્યું

અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરદાર વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદન આપતા ભારતીય જનતા પક્ષમાં રોષ ઉભો થવા પામેલ છે. અમરેલી ખાતે સત્તા સ્થાને બેઠાલા ભાજપ યુવા મોરચાના આગેવાનોએ પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કરી ધાનાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રદેશ યુવા મોરચાના મન...

નરેન્દ્ર મોદીના ભાઈ ધરણા પર બેઠા, અનાજમાં વધું કમિશનની માંગણી કરી

સસ્તા અનાજની દુકાન ધરાવનારાઓએ પડતર પ્રશ્ર્નોને લઈ 2 દિવસીય રાજ્ય વ્યાપી ધરણા અને ઉપવાસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શરૂં કર્યા હતા. ગુજરાત ફેર પ્રાઈસ એસોશિએશન અને શોપ દ્વારા 21 અને 22 ફેબ્રુઆરી 2019માં બે દિવસ ધરણા અને ઉપવાસ પર ઉતરી ગયા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદી પણ ઉપવાસ પર બેઠા છે. તેઓ સંગઠનના આગેવાન છે. રાજ્યભરમાં...