Admin
કૌભાંડી ચંદા કોચરનો પત્ર પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત સરકારે રદ નથી કર્યો
પદ્મભૂષણ ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ હતાં ત્યારે તેમણે પોતાની પુત્રી આરતીને સંબોધીને એક પત્ર લખ્યો હતો. અત્યંત લાગણીસભર અને જીવનની ફિલસૂફીને વણી લેતી નાની-નાની વાતો ધરાવતો આ પત્ર 2016માં સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. ગુજરાતની ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ તો આ આખી ઘટનાથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેણે અંગ્રેજી મિડિય...
પહ્મ ભૂષણ મેળવનારા ગુજરાતી મૂળના આફ્રિકાના મિનિસ્ટર પ્રવિણ ગોરધન
70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીઓને તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતી મૂળના અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્રવીણ ગોરધનને પબ્લિક અફેર્સ ક્ષેત્રમાં તેમણે આપેલા પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ આ...
પદ્મશ્રી બિમલ પટેલની સાબરમતિ રિવરફ્રંટની ડિઝાઈન ખામી યુક્ત
સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મશ્રી તો આપવામાં આવ્યો છે પણ નિષ્ણાંતો માને છે કે રિવરફ્રંટની ડિઝાઈન ખામી ભરેલી છે. ઉપરવાસમાં જ્યારે ભારે પૂર આવશે ત્યારે સાબરમતી નદી શહેરને બરબાદ કરી શકે તેમ છે. કારણ કે પાણીનો પ્રવાહ ઓછો સમાય તે પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરમાં સાબરમતિ નદી પર ડેમ બન્યો ત્યારે ત્યાં પાણીનો આવરો વતાવેલ...
સ્ટિંગ કરવા સામે નરશી પટોડિયાએ કોંગ્રેસને નોટિસ આપી
સ્ટિંગ મુદ્દે નરશી પટોડિયાએ પાઠવી કોંગ્રેસને નોટિસ, પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી રાજકોટમાં આયોજીત મહાનગર પાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા નરશી પટોડિયાએ સ્ટિંગના મુદ્દે કોંગ્રેસને નોટિસ પાઠવી છે. નરસી પટોડિયાએ નોટીસ આપી કોંગ્રેસને જણાવ્યું છે કેતેઓ આઠ દિવસમાં આક્ષેપ પાછો ખેંચે નહીંતર રૂપિયા એક કરોડનો...
જમવામાં ઝઘડો થયો અને લગ્નની થોડી મિનિટોમાં છૂટાછેડા
એક સમય હતો કે ગોંડલની મહિલાઓ ભારે હોંશિયાર હતી. તેમને ફરજિયાત શિક્ષણ હતું. એવી જાગૃત્તિ આજે પણ છે. ગોંડલમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણતા તમને ચોક્કસથી નવાઇ લાગશે, અહી એક કપલના લગ્ન થયા અને તરત જ છૂટાછેડા થઇ ગયા, અહી પાર્ટી પ્લોટમાં એક પરિવારના લગ્ન યોજાયા હતા, જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે માથાકૂટ થઇ અને મામલો છૂટાછેડાએ પહોંચ...
ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે છતાં પગલાં નહીં
રેશ્મા પટેલને હાર્દિક પટેલ પાસેથી ખૂંટલી લઈને ભાજપમાં લાવવામાં આવ્યા બાદ હવે રેશ્મા પટેલનો ભાજપ સામે બળવો કર્યો છે. પક્ષની વિરુદ્ધમાં લોકસભામાં પ્રચાર કરશે. તેમને ભાજપમાં લાવનારાઓ હવે પસ્તાઈ રહ્યાં છે. તેમ છતાં તેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં નેતાઓ ડર અનુભવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ભાજપ સામે ખુલ્લમ ખુલ્લા...
રૂપાણી સામે આદિવાસીઓનો વધતો રોષ
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે નિર્માણ પામનાર વિવિધ રાજ્યોના પ્રસ્તાવિત ભવન માટે જમીન આપવાનો વિરોધ નોંધાવા માટે આદિવાસીઓએ સોમવારે એક વિશાળ પગપાળા રેલી યોજી હતી. હરિયાણા ભવન માટે આદિવાસીઓની જમીન કપાતી હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સોમવારે કેવડિયાથી રાજપીપપળા સુધી વિશાળ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર સોપ્યું હતું. સમગ્ર આદિવાસી પટ્ટામાં વિજય રૂપાણીની ...
ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘીણી પોતાનું ભાનગર સાચવી ન શક્યા
ભાવનગર સિવાયની નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભગવો બાજપનો વિજય થયો છે. પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાધાણી પોતાના વિસ્તાર ભાવનગરને સાચવી શક્યા નથી. તેઓ હવે ભાજપ પરથી પકડ ગુમાવી રહ્યાં છે. રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-13માં ખાલી પડેલી એક બેઠક સહિત રાજ્યમાં વિવિધ પાલિકાઓ અને નગરપાલિકાઓમાં રવિવારે પેટા-ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણ...
સુરતમાં 10 વર્ષની બાળકી સાથે HIV ગ્રસ્ત પુરુષનું દુષ્કર્મ
સલામત ગણાતાં ગુજરાતમાં નાની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં એક એચઆઇવી ગ્રસ્ત પુરુષે 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. કપડા સીવી આપવાની લાલચે બે સંતાનોના પિતાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી HIV ગ્રસ્ત હોવાના કારણે બાળકીને એન્ટી ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે આ અંગે ...
ધર્મ વિરોધી બોર્ડ છતાં લઘુમતિ મુખ્ય પ્રધાને કોઈ પગલાં ન લીધા
બહારના ખ્રિસ્તીઓએ પ્રવેશ કરવો નહીં એવા જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં ગુજરાતની લઘુમતિ સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લઘુમતિ ધર્મના રક્ષણ માટે કોઈ જ પગલા આજ સુધી લીધા નથી. ગણદેવી તાલુકાનાં ગણદેવાના હરિપરા ફળિયા આગળ ખ્રિસ્તી ધર્મના ભાઇ-બહેનો સામે પ્રવેશબંધી ફરમાવતા લખાણથી વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળપતિ સમાજના અગ્રણીઓએ આ બેનરો ...
વાઘણીનું પુતળું સળગાવ્યું અને મહિલાઓ દાઝી
રાહુલ ગાંધી પર વિવાદીત નિવેદન આપીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ફસાયા છે, તેમને કહ્યું હતુ કે રાહુલ સિક્યુરીટી વચ્ચે સ્તનપાન કરતા હતા, જેનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વાઘાણીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ, જો કે પૂતળા દહન દરમ્યાન કોંગ્રેસન...
શંકરસિંહ નવી સેના બનાવશે પણ આવશે કોણ
પૂર્વ મુખ્યપ્રધાન અને વારંવાર બળવો કરીને પાર્ટીઓ બદલનારા શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાઇ ગયા બાદ તેમણે શક્તિ દળ જેવું નવું દળ બનાવવાની રાજકોટમાં જાહેરાત કરી હતી. તેઓ નવી સેના બનાવશે પણ અગાઉના અનુભવોના આધારે હવે તેમની સાથે કોણ જોડાશે એ એક સવાલ છે. શંકરસિંહ અમદાવાદમાં શરદ પવાર, પ્રફૂલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં એનસીપીમાં જોડાયા છે, અને તે...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છામાં માફી ન માં...
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાંના એક લેટરથી મોટો વિવાદ થયો છે, દિપેશ-અભિષેક હત્યા કેસ અને આશ્રમમાં દુષ્કર્મના આરોપી આસારામનાં આશ્રમને ચુડાસમાએ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો છે, જે આસારામનો રાજ્યભરમાં વિરોધ થતો હતો અને જે હાલમાં જેલના સળિયા પાછળ છે તેવા આરોપીના આશ્રમને શુભેચ્છા આપી દીધી, આગામી 14 ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવા...
હાઉસિંગ કૌભાંડમાં અમદાવાદના ધર્મદેવ બિલ્ડરની સંડોવણી
કોબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં ભારતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે, હાઉસિંગ ફાઇનાન્સ કંપની DHFLના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિજય માલ્યા-નીરવ મોદીના કૌભાંડથી પણ મોટુ કૌભાંડ સામે આવ્યું છે, કુલ રૂ. 31,000 કરોડનું લોન કૌભાંડમાં DHFLએ ફર્જી કંપનીઓ ઉભી કરી હતી, DHFLના માલિકો કપિલ અને ધીરજ વાઘવાએ આ લોનની રકમ પાછલા બારણે પોતાની પાસે જ...
વેલેન્ટાઈન્સ ડે – કરોડપતિ પરિવારની આઠ યુવતીઓ દીક્ષા લેશે
સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ સાધનસંપન્ન વેપારી પરિવારની 8 યુવતીઓ સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. એક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મ...

English