Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

દાહોદમાં દાદાએ અંધશ્રદ્ધામાં પૌત્રીના ટકડા કરી નાંખ્યા

દાહોદઃ અંધશ્રદ્ધાના કારણે પૌત્રીના ટૂકડા કરી દાટી દેનાર દાદાની ધરપકડ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં દાદાએ અંધશ્રદ્ધામાં સવા માસની ખોડખાપણવાળી પૌત્રીની હત્યા કરી દીધી હતી. મૃતકની માતાએ જ સસરા સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં હવે પોલીસે પૌત્રીના હત્યારા દાદાની ધરપકડ કરી છે. મળતી...

વન પ્રધાન ગણપતે સરકારને રૂ.9 કરોડ મંદિર બનાવવા વાપર્યા

અગાઉથી જ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સરકારના પર્યટનમંત્રી ગણપત વસાવા ફરી એક વખત ફસાયા છે, તેમને સરકારી ગ્રાન્ટમાંથી 8.80 કરોડ રૂપિયા પોતાના ગામમાં રામજી મંદિર અને ભાથીજી મહારાજના મંદિરમાં વાપરી નાખ્યાં છે અને આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે, મંત્રીએ તમામ નિયમો નેવે મૂકીને ગ્રામસભાની મંજૂરી લીધા સિવાય બારોબાર મોટી ર...

અમદાવાદની મણિનગર બેંકમાં હેકર્સે રૂ 10 લાખ ઉપાડી લીધા

ઓનલાઇન બેંકિંગ જેટલું સરળ છે તેટલું હવે ખતરનાક પણ બની રહ્યું છે, અમદાવાદની કાંકરિયા મણિનગર સહકારી બેંકના કંપની એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે, અજાણ્યા ઠગબાજે એકાઉન્ટ હેક કરીને ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બે એકાઉન્ટ મિસમેચ થતાં 20 લાખ રૂપિયા બચી ગયા હતાં, જ્યારે 10 લાખ ર...

ભાવનગરના ભેજાબાજ તોફીક શેખે માલ વિના 107 કરોડનું કૌભાંડ કર્યું

GSTનું રૂપિયા 100 કરોડનું કૌભાંડ, જાણો ભાવનગરનો ભેજાબાજ કોણ રાજ્યમાં ટેક્સના નામે સરકારને ચૂનો લગાવવાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, શેલ કંપનીઓ ઉભી કરીને સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવવાનો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે, ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે માલની હેરાફેરી કર્યા વિના જ 107 કરોડ રૂપિયાના ખોટા બિલો આપીને 25 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક...

ભાજપના નેતાની હત્યામાં 9 લોકો સમેલ હતા ?

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીની સંડોવણી ખુલ્યા બાદ SITની તપાસમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. સીટના સૂત્રોના જણાવ્યા મુજબ, ભાનુશાળીની હત્યા થઇ તે સમયે ભુજથી દાદર જઇ રહેલી સયાજીનગરી ટ્રેનમાં બે શાર્પશૂટર સાથે કુલ નવ શખ્સની ટોળી સવાર હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સયાજીનગરી ટ્રેનમાં 7 જાન્યુઆર...

અલ્પેશ ઠાકોર CM રૂપાણી સાથે મુલાકાત કરતાં કોંગ્રેસમાં ગંભીર નોંધ

રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા ફરી એક વખતે અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યાં હોવાની વાતને હવા મળી છે. આ પહેલા એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ એવી હવા ઉડી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે, જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી આ ફક્ત ...

પબ્જી ગેમ રમતો કારીગર ગાંધાનગરમાં હત્યારો પણ પકડાતો નથી

PUBG ગેમની લતને કારણે સાઇકલવાળો બન્યો સીરિયલ કિલર ? છેલ્લા કેટલાક સમયથી પાટનગર ગાંધીનગરમાં સીરિયલ કિલરે આતંક મચાવ્યો છે. તેણે ચાર મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ હત્યાઓ કરી છે જેમાં માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ એક પછી એક 3 હત્યાઓ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. તો ૨૬મી જાન્યુઆરીનાં શનિવારે શેરથાની સી...

મોંધવારી ભથ્થાનો વદારો થયો પણ અમલ ક્યારે

કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત નાણાં પ્રધાન નીતિન પટેલે કરી હતી પણ તેનો અમલ હજું થયો નથી. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ભાજપ સરકારે આ જાહેરાત કરી હોવાનું દેખાઇ રહ્યું છે, સરકારની જાહેરાત બાદ આવતીકાલથી 9.61 લાખ ક...

કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલને ડરાવવા દરોડો ?

કોંગ્રેસના ધારાસભ્યએ 9 લાખ રૂપિયાની રેતી ચોરી કરી હોવાથી તેમને દંડ કર્યો છે. જો નહીં ભરે તો જેલની સજા થઈ શકે છે. આવું કરવા પાછળ રાજકારણ પણ છે. ધંધુકામાં ભાજપને લોકસભામાં મતો મેળે તેમ ન હોવાથી અહીંના કોંગ્રેસના મજબૂત ધારાસભ્યને ડરાવવા માટે દરોડા પડાયા હતા. હળવદના ભાજપના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હોવા છતાં તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરા...

પાટીદાર આંદોલનના વિરોધી નીતિન પટેલના લગ્નમાં રેશ્માનો વિવાદ

રેશ્મા પટેલ નાણાં પ્રધાન અને પાટીદાર અનામત આંદોલનના વિરોધી નીતિન પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપતાં તેનો વિરોધ આંદોલનકારીઓ કરી રહ્યાં છએ. જ્યારે આ પ્રશ્ને ભાજપમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પુ્ત્ર સન્નીના લગ્નમાં હાજરી આપી હતી અને તેમના સુખી લગ્ન જીવન માટે પ્રાર્...

નર્મદા બંધ પાસે આદિવાસીઓના આંદોલનને કારણે કલેક્ટર બદલાયા

રાજ્યમાં 19 IAS અધિકારીઓની બદલી કરીને 5 જિલ્લા કલેક્ટર તરીકે મૂકાયા છે. જેમાં નર્મદા જિલ્લામાં આદિવાસીઓને સમજાવવામાં નિષ્ફળ રહેલાં કલેક્ટરને બદલી કાઢવામાં હોવાનું બહાર આવ્યું છે. લોસકભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે 19 IAS અધિકારીઓની બદલીનાં આદેશ કર્યા છે, જેમાં તાપી, નર્મદા, દ્વારકા, ડાંગ અને મહીસાગર જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યાં છે, 5 કલેક્ટર, 2 મ...

ગૃહ પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં કાયદો તોડતાં તત્વો

મુખ્ય પ્રધાન અને પોલીસ વિભાગ સંભાળતાં રાજકોટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે.  હવે ઘરોમાં જઇને ગુંડા તત્વો ફાયરિંગ કરી રહ્યાં છે. રાજકોટના દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અહી વધુ એક ફાયરિંગની ઘટના બની છે, શહેરના નહેરૂનગર વિસ્તારમાં જૂની અદાવતમાં આ ફાયરિંગ કરાયુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,...

સુરતમાં ક્લાર્કે 60 કિ.મીની સ્પીડે ટ્રેન દોડાવી જીવ જોખમમાં મૂક્યા

સુરત રેલવે સ્ટેશન પર એક મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બુકિંગ ક્લાર્કે 60 કિલોમીટરની સ્પીડે 10 મિનીટ સુધી પેસેન્જર ટ્રેન હંકારીને લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતા, ખરેખર તો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે, ત્યારે આ બુકિંગ ક્લાર્કનો ગાડી ચલાવતો વીડિયો સામે આવતા રેલ્વેની મોટી બેદરકારી સામે આવી છે, ટ્રેન ચલાવનાર અઠવાલઈન્સ પીઆરએસનો બ...

યુવતીના કારણે રાજકોટમાં NSUI દ્વારા પ્રોફેસર પર ફેંકાઇ શાહી

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, આ વખતે પીએચડીના ગાઇડ પર એક યુવતિએ છેડતીનો આરોપ લગાવ્યો છે, જેને લઇને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પ્રોફેસર પર શાહી ફેંકીને તેનો વિરોધ કરવામાં આવ્યો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે એસોસીએટ પ્રોફેસર ડો.રાકેશ જોશીએ છેડતી કરી હોવાનું સામે આવ્યું છે, આ મામ...

26 સિંના વાયરસથી મોત છતાં બરડા અભયારણ્ય માટે કેન્દ્રનો અન્યાય

ગીર પૂર્વાં વાયરસના કારણે 26 સિંહના મોત થતાં તેના અસ્તીત્વ સામે જોખમ ઊભું થયું હોવા છતાં ગીરના સિંહોની વાયરસથી કે બીજા રોગચાળામાં તમામના મોત ન થાય તે માટે પોરબંદર નજીક બરડા અભયારણ્યમાં નવું ઘર વસાવવામાં આવ્યું છે. પણ કેને નરેન્દ્ર મોદીની સરકારે દરખાસ્ત ફગવી દીધી છે. ગુજરાતને ફરી એક વખત અન્યાય થયો છે. સાસણ ગીરમાંથી એશિયાટિક સિંહોને બરડા ડુંગરમાં ...