Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બિહાર જેવું બની રહ્યું છે ગુજરાત, કોલસાની ખાણોમાં લૂંટ

કોલસાનો કાળો કારોબાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાગીરી 2005 પછી કેમ વધી થાન, મુળી અને ચોટીલા 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20,000 ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે. જે કાયદેસ...

દાહોદને સમાર્ટ સિટી બનાવવા લોકો પણ સ્માર્ટ બને – કલેક્ટર

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડે...

અલ્પેશ મુખ્ય પ્રધાનને મળ્યા પણ દારૂનઆ અડ્ડાનું કેમ ભૂલી ગયા

3 વર્ષથી દારુના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલું છે. અને અલ્પેશ ઠાકોર મૌન છે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા ગયા પણ ગુજરાતમાં દારૂબંધી અમલી કરવા માટે કહેવાનું જ ભૂલી ગયા હતા. 26 જાન્યુઆરી 2016માં તેમણે આંદોલન વખતે સરકારને દારૂના અડ્ડાની યાદી આપી હતી. તે આ પ્રમાણે છે. ક્ષત્રિય ઠા...

ચલાલા નગરપાલિકાના પ્રમુખે હરણને બચાવ્યું

ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમત દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્‍તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીની સીમમાં ભટકી ગયું હતું. તેની પાછળ શિકારી કુતરા દોડીને હુમલો કર્યો હતો. તેમાંથી હરણ છટકીને ચલાલા નગર પાલિકાના પ્રમુખ હિંમત દોંગાના નિવાસસ્‍થાન સુધી એકાએક પહોંચી ગયું હતું. બરાબર એજ સમયે પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા સ...

શંકરસિંહ આવતાં જ NCPમાં આફત શરૂ

ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ - NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી જમીન માફિયાઓની સાથે રહીને જમીન પચાવી પાડવાની છેતરપીંડી કરવામાં જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માત્ર આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી દેતાં NCPના નેતા જયંતને બચાવી લેવા માટે સરકારના રાજકીય દબાણની શંકા પ્રબળ બની છે. કારણ કે 29 જાન્યુઆરી 2019માં શરદ પવાર અમદાવાદ ...

બીલાડીના બચ્ચાની જેમ 7મી વખત પક્ષાંતર કરતા શંકરસિંહ બળવાખોર કેમ

પક્ષ-અપક્ષ – દિલીપ પટેલ – વિશ્લેષણ શંકરસિંહ વાઘેલાએ પાંચમી વખત પક્ષાંતર કર્યું છે. ગુજરાતના રાજાકણમાં પક્ષાંતર કરવાનો તેમનો વિક્રમ સ્થાપિત થયો છે. પોતાની સાતમો રાજકીય પક્ષ NCP છે. પહેલાં તેઓ જનસંઘ-જનતાદળ, ભાજપ, રાજપા, કોંગ્રેસ અને જનવિકલ્પ મોરચો રચી ચૂક્યા છે. 21 જુલાઈ 1940માં શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર નજીક વાસણ ગામમાં થયો હતો. માતા નાથ...

અંગદાનમાં સુરત સૌથી આગળ કેમ, હવે સોટો બનતાં ફાયદો

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્ર...

ભાજપની નેતીઓ રણચંડી બની થરાદમાં ભંગાણના એંધાણ

થરાદ નગરપાલિકામાં અપક્ષોના ટેકાથી ભાજપ સત્તા પર છે. જેમાં ભાજપના ત્રણ મહિલા સભ્યો બળવો કરવાના ખ્યાલમાં છે. ભાજપના પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ કોકીલા પ્રજાપતિએ સરકારના પામી પૂરવઠા પ્રધાન પરબત પટેલ સમક્ષ રજૂઆત કરીને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.3 કરોડના કામ થયા છે તેમાં વિવાદ થયો છે. 11 મહિના પહેલા 19 ફેબ્રુઆરી 2018ના રોજ ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 12...

પાટણ ભાજપના નેતાઓ ચોરીની કાર કેમ ખરીદી રહ્યાં છે

વેપારીઓએ ચોરીનો માલ ખરીદ કર્યો હોય તો તેની સામે કેસ થાય છે. રૂ.30 લાખની ફોર્ચ્યુનર માત્ર રૂ.5 લાખમાં ભાજપના પાટણના નેતાઓએ ખરીદ કરી હતી. પોલીસે ભાજપના લોકો પાસેથી લક્ઝુરીયસ કાર કબજે કરી હતી. ચોરી કરેલી 28 કારમાંથી 4 કાર ભાજપના નેતાઓએ ખરીદી હતી. સૌથી મોટું કરોડોનું કાર કૌભાંડ પાટણથી પકડાયું હતું. 28 જેટલી કારમાંથી 12 કાર પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી ...

ચૂંટણી આવે છે ત્યારે જ શ્રીશ્રી ગુજરાતમાં કેમ સક્રિય થાય છે, 6 હજાર ગા...

નવચેતના શિબિર ગુજરાતના 6,000 ગામડાઓમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ગયા અઠવાડિયે યોજવામાં આવી હતી. આ શિબિરમાં સ્વચ્છતા, ભાઈચારો, સંપ, ગુસ્સા પર નિયંત્રણ, વ્યસનમુક્તિના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રાણાયામ તથા ધ્યાન પણ કરાવવામાં આવ્યું હતું. જેનાથી ફાયદાઓ આ શિબિરથી નોંધાયા છે. યોગ અને ઉદ્યોગ બંનેને સાંકળીને દેશમાં સમૃદ્ધિ અને સૌહાર...

કોંગ્રેસના નારાજ નેતાઓ સાથે સાતવેની બેઠક થઈ

ગુજરાત કોંગ્રેસમાં વારંવાર ચૂંટણી હારી જતાં સિનિયર નેતાઓ સાઈડ લાઈન થયા છે, જેના કારણે તેઓ નારાજ બનીને બેઠા છે. આ નેતાઓને રાજી કરવા પ્રભારી રાજીવ સાતવએ 29 જાન્યુઆરી 2019માં બેઠક કરી હતી. અગાઉ આ નેતાઓએ મળવાનો ઈન્કાર કર્યો હતો હવે બેઠક કરી હતી. જેમાં તમામનું માન સચવાશે એવી ખાતરી આપીને મનાવી લેવાયા હતા. કોંગ્રેસના સિનિયર નેતાઓની અર્જુન મોઢવાડિયાના ન...

સોમનાથ મહાદેનું શહેર ગંદુ કેમ છે

ટ્વીન સિટી વેરાવળ-સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 11 વોર્ડમાં ફરી લોકોને પડી રહેલા પીવાના પાણીની, ગટર-સફાઇ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધા બાબતની સમસ્યાઓ જાણવા પંદર દિવસ સુધી જુદા-જુદા સ્થળોએ કેમ્પ કર્યા હતા. જેમાં લોકોએ 1,897 જેટલી ફરિયાદો આપી હતી. તે માટે એક ફોર્મ ભરવાનું હતું. જેને લઈને ધારાસભ્ય ચુડાસમાની આગેવાનીમાં વેરાવળ...

વરઘોડામાં નૃત્ય કરતી ઘોડીનું મોત

ગુજરાતમાં વર્ષે 50 હજાર જેટલા લગ્નોમાં એક લાખ કુવાર અને કુંવરી પરણે છે. જેમાં સૌથી વધું લગ્નો શિયાળામાં 14 જાન્યુઆરી પછી થતા હોય છે. લગ્નની પૂરબાહર છે. જેમાં ઘોડસવાર કે ઉંડગાડીસવાર  થઈને લગ્નમાં જવાનું પ્રમાણે લગભગ 20 ટકા છે. વરઘોડામાં ઘોડી પર બેસીને વરરાજા શાહી સવારી લઈને જઈ રહ્યાં હતા ત્યારે ઘોડી ભડકી હતી અને દિવાલ સાથે માથું અથડાતાં તેનું મોત થય...

કડિયા મહંતનો જ્ઞાતિમાં બહિષ્કાર કરાયો

સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની બેઠક અમરેલી ખાતે 15 જાન્યુઆરીએ મળી ત્‍યારે  ચોટીલાનાં મહંત નરેન્‍દ્ર સોલંકી સાથે 30થી 3પ વ્યક્તિઓએ ઘસી આવીને મંચ પર બેઠેલા સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના આગેવાનોની હાજરીમાં હુમલો કર્યો હતો. જેના પગલે હવે તેમને જ્ઞાતિ બહાર કાઢીને બહિષ્કાર કરવાનું નક્કી કરાયું હતું. તેમણે જુનાગઢનાં પ્રમુખ ધીરૂ...

ગુજરાતના કુંભની તૈયારી શરૂ, 7 લાખ ભક્તો આવશે

પાટણ જિલ્લાના રણને કાંઠે સમી-હારીજના વઢિયાર વિસ્તારમાં મિની કુંભ તરીકે જાણીતા મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. 5થી 19 ફેબ્રુઆરી સુધી મિની કુંભ થશે. જેમાં લાખો લોકો આવે તેવી ધારણા છે. સમીના મામલતદાર સુપ્રિયા ગાંગુલીએ આ મેળાને પ્લાસ્ટિક મુક્ત મેળો જાહેર કર્યો છે. વરાણા ગામે આવેલું ખોડિયાર માતાના મંદિર પાસે કુંભ ભરાશે. માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની...