Admin
આશારામ આશ્રમને ભાજપના વૃદ્ધ પ્રધાન ચૂડાસમાની શુભેચ્છા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાંના એક લેટરથી મોટો વિવાદ થયો છે, દિપેશ-અભિષેક હત્યા કેસ અને આશ્રમમાં દુષ્કર્મના આરોપી આસારામનાં આશ્રમને ચુડાસમાએ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો છે, જે આસારામનો રાજ્યભરમાં વિરોધ થતો હતો અને જે હાલમાં જેલના સળિયા પાછળ છે તેવા આરોપીના આશ્રમને શુભેચ્છા આપી દીધી, આગામી 14 ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવા...
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમનાં ડિરેક્ટર તરીકે નિમણૂક
માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના
ડિરેક્ટર તરીકે આદિવાસી અગ્રણીઓ (૧) શ્રી પુનમચંદ સી.બરંડા, ભીલોડા (૨) શ્રી
જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર (૩) શ્રી પરેશભાઈ વસાવા, ઉચ્છલ (૪) શ્રી બાબુભાઈ ચોર્યા,
આહવા-ડાંગની નિમણૂક કરવામાં આવી છે. માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા નવ
નિયુક્ત ડિરેક્ટરોને અભિનંદન પાઠવી શુભેચ્છા આપવા...
અમદાવાદમાં AMTSની 100 બસ અને ખાનગી 700 બસ
એમદાવાદ શહેરી બસ સેવા AMTS પ્રાયવેટ ઓપરેટરોની બસોનું મોટાપ્રમાણમાં ફ્લીટ હોવાથી હવે મૂળ કામ પ્રાયવેટ બસોનું નિયમિત સંચાલન થાય, તેનું યોગ્ય મોનીટરિંગ થાય એ જ રહેવા પામેલ છે. આનો સીધો અર્થ એ થયો કે ખાનગી કોન્ટ્રાકટરોની બસોનું સંચાલન કરવા સિવાય એએમટીએસ જેવી એક જમાનાની નમૂનારૃપ સંસ્થા પાસે બીજું કશું જ કરવાનું રહેતું નથી. એક સમયે જે શહેરમાં સિટીબસ શ...
ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર
ભારતમાલા પ્રોજેક્ટ સંદતર રદ નહીં થાય ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા વાંસદા ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાથે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે. ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાનાં લગભગ ૬ર જેટલા ગામોની મહામુલી ફળદ્રુપ જમીન જઈ રહી હતી. તેના વિરોધમાં વાંસદા ખાત...
આદિવાસીઓની પડતર ૧૦ માગણીઓ અંગે રજૂઆત
કેવડિયા ખાતે રેલી કાઢીને 10 પડતર માંગણી કરવામાં આવી છે. (૧) પુનઃ વસવાટ નહી, વિકાસના ભાગીદાર બનાવો. (૨) પડતર જમીનો મુળ ખેડૂતના વારસદારોને પરત મળે. (૩) પંચાયત રેડમાં જેના મકાનો છે તેને અલગ કુટુંબ ગણી પ્લોટ આપવા. (૪) રોડની બાજુથી ગામ તરફની જમીનો વારસદારોને પરત મળે. (૫) જે જમીનો ઉપર બાંધકામ થયું છે તેવી જમનોની સામે જમીન ખરીદી શકાય તેટલું વતળર જાહેર કરવ...
મગફળીમાં ફરી એક વખત ભાજપે ભ્રષ્ટાચારનું તેલ કાઢ્યું
રાજ્યમાં અછતની સ્થિતિ હોવાથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. અપુરતા વરસાદ અને અછતની સ્થિતિને લીધે આ વર્ષે મગફળીના ઉત્પાદનનો અંદાજ 23થી 25 લાખ ટનનો દર્શાવવામાં આવ્યો હતો. તેની સામે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ જતાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં જૂની મગફળી પણ પધરાવી દેવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતુ...
વાંચન અને વાંચનાલય ઘટતા સાહિત્યની ઉઠાંતરિ વધી
વાંચનની ટેવ તો ઘટી જ રહી છે પરંતુ, સામાન્ય નાગરીકો પણ પોતાના ઈતિહાસ ગ્રંથોથી દૂર થઈ રહ્યા છે. કટ કોપી અને પેસ્ટની વૃત્તિ વધતા ગુજરાતી જનમાનસ મૌલિક સર્જનને બદલે સાહિત્યિક ઉઠાંતરી પ્લેજિયારિઝમ વધી રહ્યુ છે. એટલું જ નહીં, રાજ્યના શિક્ષણ વિકાસનો આંક પણ ૮માં સ્થાને સરકવા પાછળનું એક પરીબળ પણ સ્કૂલોમાં ગ્રંથપાલોની ગેરહાજરી છે. રાજ્યની સેંકડો સ્કૂલો, કોલેજ...
અમદાવાદા કોંગ્રેસમાં જૂથબંધી વચ્ચે લોકસભાની કાચી યાદી તૈયાર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. બેઠકમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલી જૂથબંધીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા આગેવાનો સામે હજુ સુધી પગલાં લેવાયા ન હોવાનું જણાવાયું હતું.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની કાચી યાદી તૈયાર કરી દેવાઈ છે. કકળાટને ભૂલી જાવ અન...
એકજ વીમા કંપની પાસેથી વીમો લેવા દબાણ થાય છે
મોટર વાહન અધિનિયમ મુજબ નાગરિકો જ્યારે નવું વાહન ખરીદે તે સમયે વાહન માલિક પોતાની રીતે, પોતાની પસંદગીની માન્ય વીમા કંપની પાસેથી વીમો મેળવી શકે છે. વાહન માલિક તરીકે ગ્રાહક કોઇપણ માન્ય કંપની પાસેથી વીમો લેવા સ્વતંત્ર છે. વાહનના ડીલર વાહન માલિક પાસે અમુક જ કંપનીનો વીમો લેવાનો આગ્રહ રાખી શકશે નહીં તેમ, વાહન વ્યવહાર કમિશનરે જણાવાયું હતુ .
વાહન ખરીદનાર ગ્...
ગુજરાતમાં 2 હજાર નવા સાહસ બે વર્ષમાં શરૂં થશે
ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપ હશે. રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડી છે. અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો હતો. આ કન્વેન્શનમાં
દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર...
27 આદિવાસી ધારાસભ્યોનું દબાણ, વિધાનસભામાં બોલો નહીંતર રાજીનામું આપો
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ 18 જાન્યુઆરી 2019થી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાંં કેવડિયા સહિતના આદિવાસીઓના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા આદિવાસી ધારાસભ્યો સમક્ષ માંગણી કરી છે. જો ભાજપ સરકાર ચર્ચા ન કરે કે અધ્યક્ષ મંજૂરી ન આપે તો વિધાનસભાનો બહિસ્કાર કે રાજીનામાં આપી દેવા 27 આદિવાસી ધારાસભ્યો ને અપીલ કરી છે. છોલ્લા લાંબા સમયથી આદિવાસી સમાજ ગુજરાતમ...
સ્થાવર મિલકતની તબદીલી માટે સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી ફી ઇ-પેમેન્ટથી ભરી શક...
સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીમાં નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી
સરળતાથી ગમે તે સમયે અને સ્થળેથી ઓનલાઇન ઇ-પેમેન્ટના માધ્યમથી ચૂકવી શકે તે માટે તાજેતરમાં રાજ્ય
સરકાર દ્વારા ઇ-પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ નવીન ઇ-પેમેન્ટ પદ્ધતિમાં નાગરિકોએ આ મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહે છે જેમાં પક્ષકારે
gar...
અંધની સેવા કરવા મુક્તાબેન ડગલીએ લગ્ન ન કરી હજારોને નવજીવન આપ્યું ̵...
2019માં સમગ્ર દેશમાંથી 94 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા તેમાં ગુજરાતના પાંચ વ્યક્તિ છે. જેમાં સુરેન્દ્રનગરનાં વતની એવા મુક્તાબેન ડગલીને દિવ્યાંગો માટે સેવાની શ્રેષ્ઠ કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડ અપાયો છે. ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી આપવામાં આવ્યો છે. મેનેંજાઇટિસમાં આંખોની રોશની જતી રહેતાં તેઓ ચીસ પાડી ઉઠ્યા હતા. રેટિનાની ટ્રાન્...
અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો
ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્ર...
સિંહોમાં મરઘીથી વાયરસ ન ફેલાય તે માટે સરકારનું નિષ્ણાંતોની મદદથી આયોજન...
ગીર જંગલ અને જંગલ બહાર વાયરસથી એક પછી એક એમ કુલ 25થી વધારે વનરાજોના મોત થયા હતા. ગીર અને તેના આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વાયરસ ન ફેલાય તે માટે નિષ્ણાંતોની મદદથી તકેદારી રાખવામાં આવી રહી છે અને ખુલ્લા કુવા પર પેરાપેટ વોલ બનાવવામાં આવશે તેવી રજૂઆત કરી છે. લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાયરસ પણ મારણમાં ખાતાં સિહોના મોત થયા હોવાની શ...

English