Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

રાણકીવાવની પ્રવેશ ફી સતત બીજી વખત વધારી સવલતો નહીં

25ના રૂ.40 અને વિદેશી માટે રૂ.600 કરાયા 8 ઓગસ્ટના રોજ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રાણકીવાવ અને મોઢેરાના ટિકિટના દર ભારતીય માટે રૂ.15થી વધારીને રૂ.25 કરાયા હતા જ્યારે વિદેશી પ્રવાસી માટે રૂ.200થી વધારી રૂ.300 કરાયા હતા તે વખતે રાણકીવાવની એ કેટેગરીમાં દરખાસ્ત થયેલ હોવાથી ટિકિટના દર વધવાની સંભાવના જણાવાઈ હતી હવે રાણકીવાવ 19 સપ્ટેબર 2018થી ...

શાળામાં મેદાન નથી અને ખેલાડીઓની સિધ્ધિમાં જસ ખાટતી સરકાર

ડાંગની દોડ વિરાંગના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યા બાદ ગુજરાત સરકાર સતત દાવો કરી રહી છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ રમત ગમતમાં નંબર વન છે. પણ રાજ્ય સરકાર આવા સ્પોર્ટ્સમેનને ખરા અર્થમાં આંતર માળખાકીય સુવિધાઓ આપવામાં પાછળ છે. 7307 સરકારી શાળાઓ અને 2302 ખાનગી શાળાઓ પાસે રમત -ગમતનું મેદાન સરકારે આપ્યું નથી. દરેક સરકારી અને ખાનગી શાળામાં મેદાન હોવું...

દીપક ગિરિ બાપુએ દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા

આ છે ભૂપત ગિરિ (બાપુ) વન રક્ષક આમ તો બાપુ વિશે જેટલું કહીએ એટલું ઓછું.મિત્રો વર્ષો થી જામવાળા રેન્જ ની આજુ બાજુ માં નોકરી કરતા બાપુ ને જંગલ માં ઘણા જોખમ નો સામનો કરવો પડ્યો આજ સુધી માં અસંખ્ય દીપડા ને રેસ્ક્યું કર્યા ઘણા દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા છે એ પછી કોઈ ખાડી હોય કે કૂવો બાપુ તેમાં ઉતારવા તરત તપ્તર હોય મિત્રો થોડા વર...

ભાજપના ધનસુખ ભંડેરીએ બે સિંહ બાળને હાથમાં લઈને ફોટો પડાવ્યો હતો

ધનસુખ ભંડેરી રાજકોટ ભાજપના નેતાઓના માનીતાં છે. તેથી તેમને ગુજરાત ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિમણૂંક આપી હતી. તેઓ ગીર જંગલમાં ગયા હતા ત્યારે સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જે કાયદા વિરુદ્ધ હતું. છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેમને સિંહ સાથે રમવાનો પીળો પરવાનો આપવામાં આવ્યો હોય તેમ ગીરમાં ફોટો પડાવ્યો ...

ખેડૂતે મામલતદારને તતડાવી નાંખી ક્લાર્ક જેવી હાલત કરી 

રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી નું મહત્વ જિલ્લા કલેક્ટર કરતાપણ વધુ હોય છે કારણકે ગ્રામપંચાયતોમાં થતી કામગીરીમાં મોટાભાગે તલાટી કમ મંત્રી કક્ષાના અધિકારીઓનો રોલ મહત્વનો સાબિત થતો હોય છે તો બીજી તરફ સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને અરજદાર સુધી જે તે યોજના પહોંચાડી તેનો લાભ તલાટી અપાવતા હોય છે પરંતુ આજે પણ કેટલાક ગામડાઓમાં એવા નાગરિક...

વીમા કંપનીઓની 12,000ની લુંટ ખેડૂતોની કરી, પોલીસનો દૂર ઉપયોગ

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવે રાજ્યના પોલીસ વડાને પત્ર લખી પાક કાપણી અખતરાની કામગીરીમાં પોલીસ રક્ષણ ફાળવવા કરેલી માંગણી સામે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પોલીસતંત્રના સતત દુરુપયોગ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકો નર્મદા કેનાલ પર પોલીસ, ખેડૂતોની કીમતી જમીન સંપાદન માટે પોલીસ...

ટાટા નેનો બાદ ફોર્ડ કંપની પણ બંધ થાય તેવી શક્યતા

દિલીપ પટેલ વાહનોમાં આવી રહેલાં ફેરફારોના કારણે પુરતું ઉત્પાદન નહીં કરી શકતી સાણંદની ટાટા નેનોનું ઉત્પાદન બંધ કરી દીધા બાદ હવે સાણંદની ફોર્ડ કંપની પણ પોતાનો પ્લાન્ટ બંધ કરી રહી છે. જે હવે માત્ર બેંગલોર પ્લાન્ટ ચાલુ રાખશે. હાલ રોજ 452 કાર ફોર્ડ ફેક્ટરીમાં બની રહ્યાં છે. ઓટોમેટિક પ્લાંટ હવે મહિન્દ્રા કંપનીને ચલાવવા માટે આપવામાં આવે તેવી વાતચીત ચાલી ર...

કોંગ્રેસની લોકસરકાર શરૂ થઈને વિખેરાઈ પણ ગઈ

ગુજરાતના લોકોની સમસ્યાની દરકાર કરવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સરકારનું એક ડીઝીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ઘેર બેઠા પોતાની સમસ્યાને લોક સરકારને મોકલી શકશે. તેમજ આ સમસ્યાનું સમયસર ઉકેલ આવે તે માટેની દરકાર હવે વિધાનસભા વિપક્ષ કરશે તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 12 ઓક્ટોબર 2018માં લોક સરકાર વેબ સાઇટને ખ...

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ની દીવાદાંડીઓ  બનશે ટૂરિસ્ટ પોઈંટ

સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તાર માં આવેલી દીવાદાંડી નો પ્રવાસન હેતુ માટે વિકાસ કરવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પત્રકાર પરિષદ માં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલી જુદી જુદી ત્રણ દીવાદાંડી પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે. જેમાં દ્વારકા , વેરાવળ,  અને ગોપનાથ ખાતેની દીવાદાંડી ઓન...

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ઓડિયો ધમકીમાં કોઈ પગલાં...

BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ, કોન્ટ્રાક્ટરનાં ટાંટિયા ભાંગી નાંખવા કરી વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તે...

ચૂંટણી જીતવા BJP પાસે હવે રામ નામ સત્ય છે

મને જેના માટે VHPમાંથી કઢાયો તે વાત હવે RSS કરે છે, ચૂંટણી જીતવા BJP પાસે હવે રામ નામ સત્ય છે - તોગડિયા નાગપુરમાં વિજયાદશમી પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડામથક નાગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘના સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું હતું કે કોઇ પણ રસ્તો અપનાવીને રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. આ માટે સરકારે કાયદો લાવવો જોઇએ. આંત...

શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું પણ પછી શું

ચાર મહિનાના ભાજપનો ફેરો કરીને આખરે પિતાના પગલે પુત્ર મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ક્યાં છે તેની કોઈને ખબર નથી. તેમની રાજકીય કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. તેઓ પિતાના પગલે વારંવાર પક્ષાંતર કરી રહ્યાં છે અને ભાજપની યોજનાઓ પર પાણી ફેરવીને ફરી એક વખત ભાજપ છોડી દીધો છે. હવે તેઓ શંકરસિંહ વાઘેલા સા...

વડોદરાની કંપનીના કેમિકલ વેસ્ટનું કૌભાંડ પકડાયું

છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણ માફિયાઓ બહારના જિલ્લા માંથી કેમિકલ વેસ્ટ લાવી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર નિકાલ કરે છે. આ રેકેટ ને પર્દાફાશ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે માહિતી ભેગી કરી હતી. એક આઇસર ટેમ્પો ને જ્વલંતશીલ-હાઇલી એસિડિક કેમિકલ-રેસિડયું ભરેલા ડ્રમ્સ સાથે પકડી પાડયો હતો. ગેરકાયદેસર નિકાલ કરવા અર્થે વડોદરા નંદેસરીથી ડ્રમ્સમાં કેમિકલ વેસ્...

14 હજાર શાળા એક વર્ગખંડમાં ચાલે છે

નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં રૂ.50 લાખનો ભ્રષ્ટાચાર રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.10 લાખ થી લઈ રૂ.50 લાખ સુધીની લેતીદેતી કરીને નિયમ વિરુદ્ધ મંજુરી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્યમાં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરીમાં નિયમોના...

રિલાયન્સે દેશ વિરુદ્ધ કૌભાંડ કર્યું હોય તેને માનહાનિ શાની? આમ આદમી પાર...

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘ અમદાવાદમાં "રાફેલ ઘોટલા" ને રાજ્યસભા માં ઉજાગર કરવા બદલ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તથા અન્યો વતી માનનીય સાંસદ સંજય સિંઘ પર 5000 કરોડનો માનહાનિનો દાવો અમદાવાદની સિટી સિવિલ અને સેસન્સ કોર્ટ, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપવા માટે તેઓ કોર્ટ માં સવારે 11:00 વાગ્યે હાજર રહ્યાં હતાં . કોર...