Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સોનાનું રહસ્ય, હેરોઈનની તપાસ કરતી એજન્સી સોનું શોધવા લાગી પણ હાથમાં ન ...

પોરબંદર પાસેના દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ગોસબારામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાક દિવસથી JCB સહિતની મશીનરી દ્વારા ખોદકામ કરવામાં આ...

ભાજપ સરકારે અદાણીનો માફ કરાયેલો રૂ.200 કરોડના દંડનો ચૂકાદો ક્યારે ?

અદાણી પોર્ટ સામે આજે પણ લડત ચાલુ જ છે. 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો તે ભાજપની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. તેના માટે સ્થાનિક લોકો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતાં SC કહ્યું હતું કે NGTમાં જાવ. કચ્છના લ...

દ્વારકા ચાર માર્ગી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કપાતમાં જતા ખેતરો સામે 18 ગા...

દ્વારકા ખંભાળિયા દેવરિયા માર્ગ ચાર માર્ગી કરવા માટે 18 ગામની જમીન જપ્ત કરવા સંપાદન કરવાની કામગીરી શરૂ થઈ છે. તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર ખેડૂતોને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડુતોએ પોતાના હક્ક અધિકરો બાબતે પૂરતા માહિતગાર ન હોય ખેડૂતોને ક્યારે, ક્યાં અને કેવી રીતે વિરોધ નોંધાવવો તેની માહિતી ન...

જુની એસટી બસો ખરીદવાનું ગુજરાત સરકારનું કૌભાંડ

એસ ટી બસોને ભાડે લેવાના કરાર વર્ષ-2018માં કરવામાં આવેલો જેમાં એક વર્ષ જુની બસો એસ.ટી.નિગમ માટે આપવાની રહેશે તેમ છતાં, બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી છે. કરોડો રૂપિયાની ભાડાની રકમ એસ.ટી.નિગમ ખાનગી વાહન માલિકોને ચુકવે છે. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ ટેક્ષની ચ...

પ્રદુષિત પાણીને શુદ્ધ કરતાં દેશની તાકાતવર કંપનીઓના પ્લાંટને બંધ કરવા આ...

વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડ’ શરૂઆતનું નામ ‘એફ્લુએન્ટ ચેનલ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ’ હતું. વડોદરા પેટ્રો કેમિકલ કોમ્પલેક્ષમાં આવેલ મોટા ઉદ્યોગો GSFC, GACL, રિલાયંસ અને નંદેસરીમાં આવેલ કેમિકલ ઉદ્યોગો તથા 1994 પછી આ ચેનલ - પાઈપલાઈન ધનોરા ગામ થી સરોદ 55.6 કિમીની આસપાસમાં આવેલ ઉદ્યોગો સ્થાપાયા જે તમામનું એફ્લુએન્ટ આ ચેનલ - પાઈપલાઈન દ્વારા સરોદ ખાતે મ...

જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ અનેક રહસ્યોને દાબી દેવા માટે થઈ હતી કે શું...

ગુજરાતમાં ભાજપના શાસન દરમ્યાન અનુકૂળ ન થનાર પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને યેનેકેન પ્રકારે ફસાવી દઈ નોકરીએથી રવાના કરી દીધા હતાં. એટલું જ નહીં અધિકારીઓના પરીવારજનોને મુશ્કેલીમાં મુકી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છના તત્કાલિન કલેકટર પ્રદિપ શર્મા અને તત્કાલિન પોલીસ અધિકારી કુલદિપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને છેલ્લે રજનીશ રાય જ...

રૂક્ષમણી રિસાયા અને લોટ લઈને પર્વત કેમ ચઢી ગયા ?

રૂક્ષમણી લોડ લઈને પર્વત પર ચઢી ગયા જોવા મળે છે. સુલસી શ્યામમાં વિષ્ણુ મંદિર આવેલું છે. રૂક્ષમણીજીનું મંદીર 400 પગથિયાં ચઢીને ડુંગરા ઉપર છે. જ્યાં રૂક્ષમણીની મૂર્તિ હાથમાં લોટ સાથે છે. ભગવાન સાથે વિવાદમાં રૂક્ષમણી રીસાઈ ગયા હતા અને રોટલાનો લોટ હાથમાં લઈને પર્વત પર ચઢી ગયા હતા. મુલાકાતે જતાં લોકો આજે પણ તે મૂર્તિના દર્શન કરવા જાય છે. સંત દુધાત ...

દાનવનું વાહન પાડો, ગુજરાતમાં 1 લાખ પાડામાંથી નંબર વન પાડો પૃથ્વીનાથ કે...

ગુજરાતમાં 1100 કિલોના પાડાને સાળંગપુરની ગૌશાળામાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. તેની વિકરાળ સ્વરૂપની કાયા જોઈને કોઈપણ આંખો પહોળી કરીને જોયા જ કરે છે. આ પાડાનું નામ પૃથ્વીનાથ છે. તે 12છી 14 સપ્ટેમ્બર 2018માં ગુજરાત ભરના પાડાઓ વચચે સરકારના પશુપાલન વિભાગ દ્વારા હરિફાઈ યોજવામાં આવી ત્યારે તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પર આવ્યો હતો. ત્યારથી તે લોકપ્રિય...

35 વર્ષના 5 ધારાસભ્યોમાંથી કોણ લોકસભાની ચૂંટણી લડશે ? 

35 વર્ષની ઉંમર ધરાવતા 5 ધારાસભ્યો છે. યુવાનોને રાજકીય પક્ષો ટિકિટ આપતાં ન હોવાથી મોટી ઉંમરના ધારાસભ્યો ચૂંટાય છે. તેથી નવા ચૂંટાયેલા યુવાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવા તરફ કોંગ્રેસ અને ભાજપ વલણ ધરાવતા થયાં છે. આ વખતે યુવાન ધારાસભ્યનો પક્ષો શોધી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ઊભા રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ધવલસિંહ ઠાકોર કોંગ્રેસ અને જયેશ રાદડીયા...

ગુજરાતને અન્યાય થયો કેમ કહેવાય

ગુજરાતના મુખ્યપ્રધાન, તેમના પ્રધાનો અને ભાજપના નેતાઓ સતત એમ કહે છે કે ગુજરાતને ભારત સરકાર અન્યાય કરે છે. ઘણા પ્રધાનો તદ્દન મનઘડંત આંકડા આપીને વાતો કરતાં જોવા મળ્યા છે પણ હકીકતમાં, ગુજરાતને ભારત સરકાર તરફથી અન્યાય થાય છે એમ સતત કહેવું એ ગુજરાતના લોકોના મગજમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અસંતોષનાં બીજ વાવવા સમાન છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી 2001ના ઓક્ટો...

2017ની ચૂંટણીના મુદ્દાઓ ભૂલાયા

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સભામાં ઉઠાવાતા મુદ્દાઓ અંગે ભાજપ અને કોંગ્રેસ બ્નને ચૂપ બેસી ગયા છે. આ બન્ને પક્ષ હવે કંઈ બોલવા પણ તૈયાર નથી. શું હતા એ મુ્દ્દાઓ તે લોકો યાદ કરી રહ્યાં છે. રાજ્યમાં ચૂંટણી હવે તેના મહત્ત્વના તબક્કામાં પ્રવેશી છે, તેવા સંજોગોમાં રાજકીય પક્ષો જાહેરખબરો અને ભાષણોમાં અન્યાય અને કૌભાંડ જેવા મુદ્દાના આધારે સામા પક્ષ પર ...

મનોમહન સીંઘ કરતાં મોદીએ ગુજરાતને ઓછા નાણાં આપ્યા 

નાણાકીય ફાળવણીમાં ૧૦ટકા ઘટાડો કર્યો છે. 11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે. ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતિ પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં ગુજરાતના પૂર્વ નાણાં પ્રદાન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ...

10 ટકા અનામતનો અમલ

તા.૧૪ જાન્યુઆરી-ર૦૧૯થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ ૧૦ ટકા અનામત એસ.સી, એસ.ટી અને એસ.ઈ.બી.સી ને મળવાપાત્ર ૪૯ ટકા ઉપરાંતની રહેશે. ભારતના બંધારણના માર્ગદર્શન સિધ્ધાતોના આર્ટિકલ-૪૬ ભારતના બંધારણમાં આર્ટિકલ-૧પ અને આર્ટિકલ- ૧૬માં સુધા...

કોલેજો પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવાશે

રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી- બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે. આવા કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી-ર૦૧૯થી સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણ મુજબ પગાર ચુકવવામાં આવશે. જ્યારે કે તા. ૧ જાન્યુઆરી-ર૦૧૬થી તા. ૩૧ ડિસેમ્બર-...

અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં ૪૩ ડ્રાફ્ટ TP સ્કીમ મંજૂર

શહેરી વિસ્તારમાં રાજ્યમાં 2018માં 100 શહેરી આયોજન પ્લાન - TPની મંજૂરી આપી હતી. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથેસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે. રાજકોટ શહેરની વધુ એક પ્રારંભિક તથા એક ફાયનલ TP પણ મંજૂર કરી છે. TP ૨૦ (નાના મવા) મંજૂર થતા, રાજકોટ શહેરની એકપણ ડ્રાફ્ટ કે પ્રીલીમીનરી TP હવે સરકાર સમક્ષ મંજ...