Admin
ખેડૂતોને સંપૂર્ણ વેરા મુક્તિ આપો
ગુજરાત રાજ્યમાં દેવાનાં બોજ હેઠળ દબાયેલાં તમામ કિસાનો અને પશુપાલકોને ખેતીવાડી તેમજ કૃષિલક્ષી દરેક વસ્તુઓમાં જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવતદાન આપવા કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે વિવિધ પાક અને શાકભાજીનાં પોષણક્ષમ ભાવો પણ નહીં મળતાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૩ ખેડૂતોને આર્થિક દુર્દશાનાં...
૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છ...
રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યુ હતું. ભાવનગરના રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઇ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લ...
રૂ. 2000ની કરોડ પશુ અને ખેડૂતો 17 જિલ્લાઓમાં સહાય
ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા રાજયની સંવેદનશીલ સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ માટે છે. 11 જિલ્લાના 51 તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના 400 મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા 16 જિલ્લાના 45 તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સા...
30મો આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ અમદાવાદમાં છઠ્ઠી જાન્યુઆરીથી
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ સંચાલિત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ વચ્ચે સ્ટુડન્ટ સ્ટડી એક્સચેન્જના લેટર ઓફ ઈન્ટેન્ટ પણ હસ્તાક્ષર કરીને આદાન - પ્રદાન થયું હતું.
આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-મ...
લખપત અને બેટ દ્વારકા ગુરુદ્વારાનો જિર્ણોદ્ધાર
શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે
આવેલા ગુરુદ્વારાના કૂલ રૂ. ૧૦ કરોડના પુનુરોદ્ધાર તથા નવીનીકરણ શરૂ કરાયું છે. કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસી સફેદ રણની સાથે કાળો ડુંગર પણ ફરે, સ્મૃતિવન-ભૂજિ...
ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીઓને પાસ કે ના-પાસ કરી શકાશે
પ્રાથમિક શિક્ષણમાં આર.ટી.ઇ. એક્ટ હેર્ઠળ હવે ધોરણ – ૫ અને ૮માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તા મુજબ વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરાશે, તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઇ છે. આ મંજૂરી મળતાં આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાના દેખાવ અને મૂલ્યા...
દમણ-દીવ વચ્ચે દોડશે રો-રો ફેરી
ગુજરાત 'ઘોઘા-દહેજ' રો-રો ફેરી બાદ હવે ભારત સરકાર 'દમણ-દીવ-દમણ'ની રો-રો ફેરી કાર્યરત કરવા જઇ રહી છે. ભારત સરકારનાં શીપીંગ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ રો-રો ફેરીનાં આરંભથી હાલનું ૬૧૫ કી.મી નું અંતર ઘટીને માત્ર ૧૯૬ કી.મી.થઇ જશે, તથા હાલ જે ૧૦ કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીને માત્ર ૨ કલાક થઇ જશે. દમણ-દીવ રો-રો ફેરી માટે ટેન્ડર ...
અમદાવાદ શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળામાં ૩૧૯૨ને રૂ.૨.ર૮ કરોડની સાધન સ...
ગરીબ કલ્યાણ મેળાના ૧૧ માં તબક્કાના ચરણમાં અમદાવાદમા યોજાયેલા શહેરી કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ પરિવારોને સાધન-સહાય વિતરણ કરતાં. જેમાંથી કલ્યાણકારી સેવાઓનો પરિણામલક્ષી યજ્ઞ શરૂ થયો. જે આજ સુધી અવિરત ચાલુ રહ્યો છે.ગરીબ કલ્યાણ મેળા યોજીને ગુજરાતે સમગ્ર દેશમાં પથદર્શક કામગીરી કરી છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ ગરીબ લોકોને મળે. છે અને તેન...
પવન ઊર્જાના ઉત્પાદનમાં ભારતભરમાં ગુજરાત બીજા સ્થાને છે
રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ ગોપાલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે “રિન્યૂએબલ એનર્જી એટ્રેક્ટીવનેસ ઇન્ડેક્સ 2017” વિશ્વમાં ભારત બીજા ક્રમે છે તેમજ વર્ષ- 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરશે. સમગ્ર ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ગ...
1200 કરોડની એમ્સ માટે ૧૨૦ એકર જમીન ગુજરાત સરકાર આપશે
રાજ્યના નાગરિકોને ઘરઆંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦ થી ૧૦૦૦ પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલની સ્થાપના થવાથી તમામ ગંભીર પ્રકારના રોગોમાં પ...
૨૩,૭૯,૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી
૧૫ નવેમ્બર-૨૦૧૮થી ૩જી જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં રાજ્યભરમાં ૧,૧૯,૨૭૯ ખેડૂતો પાસેથી રૂ.૧૧૮૯.૯૧ કરોડની કિંમતની ૨૩,૭૯,૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તા. ૩જી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૫,૦૮૯ ખેડૂતોને રૂા.૮૫૫.૦૬/- કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્...
પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળો
આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકશન મેળવેલી ૨ લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના ૫ લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લામાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને ૨૩૦૭ કરોડના સાધન સહાય...
અમદાવાદમાં ૫૧૧૮ લાભાર્થીઓને રૂા. ૨.૨૭ કરોડની સાધન સહાયનું વિતરણ
સમાજના છેવાડાના ગરીબ માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથો હાથ પહોંચે અને તેઓને સક્ષમ બનાવીને સ્વમાનભેર જીવન જીવી શકે તેવા રાજ્ય સરકારના ઉમદા હેતુથી છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળો યોજાય રહ્યો છે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લાના જેતલપુર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૫૧૧૮ લાભાર્થીઓને ...
બ્યુટી પાર્લર, મસાજની કીટની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી
વર્ષ ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ,૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.
નાયબ મુખ્ય મંત્રી નિતીન ભાઇ પટેલે ...
૨૪ મહિના બાદ પણ વિંઝોલનો AMCનો STP પ્લાન્ટ ચાલુ થતો નથી
અમદાવાદ કોર્પોરેશને થોડાં સમય પહેલા સાબરમતી શુદ્ધ કરવા માટે નદીમાં આવતાં પ્રદુષિત પાણીને ટ્રીટ કરવા માટે એસટીપી પ્લાન્ટ એટલે કે સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી હતી. પણ આ અંગેની કાર્યવાહી સમયસર થશે કે કેમ તે અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. વિંઝોલ પાસે એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા અને નવો પ્લાન્ટ બનાવામાં વિલંબ થયો છે. જેના કારણે આજે...

English