Admin
ચૂંટણી આવી, FM રેડિયો માટે જમીન મળી નહીં પણ ખાતમૂહુર્ત
ચૂંટણી આવે છે ત્યારે પ્રજાને કેવા વચનો રાજનેતાઓ આપીને ઉલ્લુ બનાવતાં હોય છે તેનું ઉદાહરણ અમરેલીના નેતાઓએ પૂરું પાડ્યું છે. વિરોધ પક્ષ કોંગ્રેસનો ગઢ બની ગયેલા અમરેલીના લોકોને રીઝવવ માટે આ તુક્કો લગાવવામાં આવ્યો છે. ઘણાં વર્ષોથી લોકો માંગણી કરતાં હતા કે અમરેલીને રેડિયો સ્ટેશન આપવામાં આવે. પણ સાડા ચાર વર્ષ સુધી અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા, કે...
ખંડણી માટે નહીં નોકરી માટે સ્વાન કંપનીના મેનેજરનું અપહરણ
બેકારી અને કંપની રાજ – દિલીપ પટેલ દરિયાકાંઠે બંદર બનાવી રહેલી સ્વાન કંપની સથાનિકોને રોજગારી આપતી ન હોવાથી તેના મેનેજરનું અપહરણ કરીને સ્થાનિક લોકોને કામ આપવા માટે માંગણી કરવામાં આવતાં ગુજરાતમાં હવે નોકરી માટે અપહરણ થવા લાગ્યા છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાં જણાય છે. સ્વાન કંપનીના પ્રોજેક્ટ મેનેજર વી.કે. શ્રીધરનનું અપહરણ એટલા માટે કહ્યું હતું કે, ચે...
17 ટકા વધું ઉત્પાદન આપતી તલની જાત જૂનાગઠના કૃષિ વિજ્ઞાનીએ વિકસાવી
ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવા તલની જાત તૈયાર કરી છે કે જે હાલની જાત કરતાં 16.62 ટકા વધું ઉત્પાદન આપે છે. હાલ ગુજરાત તલ 4 જાતના તલ એક કેહ્ટરે 866 કિલો ગ્રામ પેદા થાય છે. પણ નવી જાત ગુજરાત તલ 6 એવી જાત છે કે જે હેક્ટરે 1010 કિલો ગ્રામ ઉત્પાદન આપે છે, આમ એક હેક્ટર દીઠ 16.62 ટકા વધારે તલ આપી શકે છે. તલ તેલનો કૂવો સૌથી વધું રોમાંચ પેદા કરે એવી બ...
15 વર્ષથી ચાલતાં રાઠવા આંદોલન રાજકીય બનાવી દેવાયું
છેલ્લા 15 વર્ષોથી રાઠવાઓના સરકારના રેવન્યુ રેકોર્ડમાં કોળી, રાઠવા કોળી, રાઠવાકોકોળી, બા.કો જેવા શબ્દો દૂર કરીને માત્ર રાઠવા શબ્દ રાખવા માગ કરી આંદોલન કરી રહેલાં રાઠવા મસાજને ભીલ , વસાવા, તડવી જાતિના આગેવાનોએ પણ સમર્થન આપતા આંદોલન હવે નવા વળાંક પર ઊભું છે. જે આદિવાસી વિસ્તારમાં રાજકીય સ્વરૂપ પકડી રહ્યું છે. રાઠવા સંમેલન મળે તેના એક દિવસ પહેલાં સર...
કોંગ્રેસથી નારાજ નેતાઓ મારા સંપર્ક માં છે, કુંવરજી
આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમત મેળવશે એટલુંજ નહીં વિપક્ષ કોંગ્રેસ થી નારાજ બનેલા મોટાભાગના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ ભાજપ માં જોડાઈ જશે.અને ચૂંટણી ટાણેજ મોટી નવા જૂની થશે તેવું સૂચક વિધાન કુંવરજી બાવળિયા એ શપથ લીધા બાદ કરતાં. રાજકારણ માં નવા ગણિત ના મંડાણ થયા છે.
લીટમસ ટેસ્ટ એવા જસદણની પેટ ચૂંટણી માં જંગી મત પ્રાપ્ત કરનારા કુંવરજી ...
અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા
અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. રાફેલ સોદામાં કરોડો રૂપિયાના કૌભાંડ, પોતાના
મળતિયા ઉદ્યોગપતિને મદદ કરવાના મોદી સરકારના ચાલ-ચલન-ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી
જતા ગભરાયેલ, બેબાકળી બનેલી ભાજપ-મોદી સરકાર દેશની જનતાને જવાબ આપે તેવી માંગ
કરતા ગુજ...
૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના, ઉઘોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. જમીનો આપી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી સમાજના આગેવાનો ચમારડી ગામની સ.નં. ૧૦૪૫/૯ની ગૌચરની ૧૪૧૬ વીધા જમીન દબાણમુક્ત કરાવવા માટે તાલુકા પંચાયત, વલ્લભીપુર ખાતે ઉપવાસ આંદોલન ઉપર હતા. આ આગેવાનો પૈકી એક આગેવાન શ્રી રેવાભાઈ ગોદડભાઈ, ઉં.વ. ૫૩નું આજે આંદોલન દરમ્યાન અવસાન થયું છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના...
ગુજરાતમાંથી 6600 કરોડ ડોલરની નિકાસ થઈ
વર્ષ - 2017-18 માં ભારતની કુલ નિકાસ 303.37 બિલિયન ડોલરની થઈ હતી, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 6600 કરોચ ડોલરથી વધુ કોમોડિટીની નિકાસ કરવામાં આવી હતી, જે કુલ રાષ્ટ્રીય નિકાસમાં 22% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંથી મુખ્યત્વે અમેરિકા, યુએઈ, સિંગાપોર, ચીન, હોંગકોંગ, તુર્કી, નેધરલેન્ડ્સ અને સાઉદી અરેબિયા સહિતનાં અનેક દેશોમાં રસાયણો, રત્નો, જ્વ...
ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે
કૃષિ નીતિ કે અનીતિ – દિલીપ પટેલ ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ...
ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે
ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ખેતીની જમીન થતી જશે. જે ખરાબાની કે ...
તમાકુ ન પીતા હોવા છતાં ગુજરાતમાં 21 હજાર મોતને ભેટે છે
બીડી પી રહ્યાં હોય તેમની નજીક બેસેલા લોકોમાંતી વિશ્વમાં 6 લાખ લોકો બીડી ન પીતા હોવા છતાં તેઓ બીડી પીને મોતને ભેટી રહ્યા છે. જેમાં 52 ટકા ભારતમાં અને ભારતના કૂલ પેશીવ સ્મોકરમાંથી 7 ટકા ગુજરાતના લોકો મોતને ભેટે છે. ભારતમાં 3 લાખ લોકો બીડી ન પીતા હોવા છતાં તેનો ભોગ બને છે અને 21 હજાર લોકો ગુજરાતમાં મોત થાય છે. તમાકુમાં 4000 પ્રકારના કેમિકલ હોય છે અને ...
રાજકોટમાં બાંધકામનો કાટમાળ ફેંકનારને રૂ. 1 લાખ સુધીનો દંડ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" હેઠળ જનજાગૃતિ અભિયાનની સાથોસાથ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જ્યાં ત્યાં બાંધકામ વેસ્ટ (કાટમાળ) ફેંકનારા લોકો સામે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલાં બે સ્થળો સિવાય અન્યત્ર બાંધકામ વેસ્ટ ફેંકનારા લોકોને રૂ.50,૦૦૦થી માંડીને રૂ. 1,૦૦,૦૦૦ ...
આકાશમાં ઉડેતું મોત, તંત્રની રહેમ નજર હેઠળ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ
સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં વર્તમાન સમયમાં ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે હાથ પર હાથ મૂકીને તમાશો જોઈ રહ્યું છે.
તાજેતરમાં જ અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. ત્યારે આવી જ દુર્ઘટના ડીસામાં પણ બની શકે છે...
ભાજપનો રસ્તો બંધ છે અને હું ત્રિભેટે આવીને ઉભો છું : શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર શક્તિપ્રદર્શન કરી અંદાજિત 5 થી 7 હજાર જેટલી જન મેદની સમક્ષ જાહેર જીવનનો હિસાબ આપ્યો હતો પરંતુ તેમના પ્રવચનમાં નકર બાબતો અને આગામી રણનીતિ અંગે જોઈએ તેવો પ્રકાશ પાડ્યો ન હતો પરિણામે નીરસ પ્રવચન સાંભળી સમર્થકો અસમંજસની સ્થિતિમાં રવાના થઈ ગયા હતા આજે શંકરસિંહ વાઘેલાએ સમર્થકો સાથે સ્નેહ મિલન આયોજિત કરીને પોતાનો રાજકીય દ્રષ્...
પ્રયોગ-શાળા, શિક્ષણમાં થતાં અખતરા બધા માટે ખતરો
પ્રાથમિક શાળાના ડીપીઓ અને 3200 સીઆરસી, 200 બીઆરસી અને કેળવણી નિરીક્ષકો, શાળાઓના 1.95 લાખ શિક્ષકો, 38 લાખ વિદ્યાર્થીઓ પાસેથી કામ કેમ લેવું તે મુશ્કેલ બની રહ્યું છે. સરકાર નવા નિયમો લાવે છે પરંતુ એનો અમલ થાય છે કે નહી તેના પર ધ્યાન આપવામાં આવતો નથી. ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં પોતાની નિષ્ફળતાં છુપાવવા માટે અખતરા કરી રહ્યાં છે. પ...

English