Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

કોગ્રેસનો જૂથવાદ ક્યારેય નહીં અટકે, અર્જુન અહેમદ અને અમિતનું એક લક્ષ્ય...

વિશ્લેષણ - વાદ-વિવાદ – દિલીપ પટેલ ગુજરાત કોંગ્રેસનું નવું પ્રદેશ માળખું 20 નવેમ્બર 2018ના દિવસે જાહેર કરાયું તેને સવા મહિનો થયો નથી ત્યાં વિવાદ શરૂ થયા છે. 382 નેતાઓને પ્રદેશમાં નિયુક્ત કર્યા છે. જેમાં 22 ઉપપ્રમુખ, 43 મહામંત્રી અને 169 મંત્રી છે. તેમ છતાં પ્રદેશના નેતાઓ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના ડ્રાઈવ ઈન સિનેમા પાસેના નિવાસ સ્થાને મળ્યા હ...

કોંગ્રેસના નેતા પંકજ પટેલના ત્રાસથી યુવાન સળગી મર્યોની જાતે THE END ફિ...

મહેસાણામાં નાણાંનો યશ સર્વિસ શ્રોફ નામથી ધીરધારનો ધંધો કરતાં વિજાપુરના પિલવાઈ ગામના 40 વર્ષના દિલાવરસિંહ વિહોલે 28 ડિસેમ્બર 2018ના દિવસે જાતે કેરોસીન છાંટી સળગી જઈને આત્મ હત્યા કરી લેતાં કોંગ્રેસના પૂર્વ મંત્રી સહિતની ધરપકડ કરવામાં આવી છે. ધારધાર અંગેના હિસાબો ન મળતાં દિલાવરે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ તેનો કોઈ ઉકેલ ન આવતાં અને ફરિયાદ ન લેતા આખરે ત...

ગુજરાતમાં 300 વર્ષથી કુંવારી કન્યા ભાભીને પરણવા જાય છે

છોટાઉદેપુરના સુરખેડા, અંબાલા અને સનાડા ગામ વચ્ચે રાઠવા સમાજના રિવાજોમાં 300 વર્ષ કરતા વધું સમયથી એક માન્યતાના આધઆરે બે યુવતીઓના લગ્ન કરવામાં આવે છે. લગ્ન કરવા યુવકની જગ્યાએ તેના જ ઘરની યુવાન યુવતીને મોકલવામાં આવે છે. રિવાજ પાછળ માન્યતા એવી છે કે, બીજાના લગ્ન કરાવવામાં તેમના દેવ કુંવારા રહ્યા હતા. જેથી રાઠવા સમાજના યુવાનો લગ્ન કરવા જતાં નથી. આવી ચર્...

રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર – કોંગ્રેસ

પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. સીબીઆઈન...

રાહતના નામે ખેડૂતો સાથે છેતરપીંડી

રાજ્ય સરકાર પારદર્શી વહીવટની વાતો કરી રહી છે અને વચેટિયા પ્રથા નાબૂદ કરવાના દાવા કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગના વ્યાપક ભ્રષ્ટાચાર વચેટિયાઓ દ્વારા આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. અને મસમોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે. જેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેસૂલ ...

લેભાગુ કંપની જીવનસેવાના સંચાલકો-એજન્ટ સામે ગુનો નોંધાયો

લોભામણી સ્કીમ રજૂ કરી લોકોને રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપીંડી ઠગાઈ કરનાર ગેંગના ચાર સાગરીતોને રખિયાલ પોલીસે ઝડપી લીધા છે. રખિયાલ પોલીસ સ્ટેશનમાં વેપારી મહિલાએ છેતરપીંડી અને ઠગાઈ આચરનાર જીવનસેવા કંપનીના સંચાલકો અને એજન્ટ સામે ગુનો નોંધાવ્યો હતો. રાજ્યભરમાં શાખાઓ ખોલીને લોકોને લોભામણી લાલચો આપી કરોડો રૂપિયાનું રોકાણ કરી છેતરપીંડી ઠગાઈ આચરવાના કાવ...

સમગ્ર દેશમાં ગુજરાતીઓ ગાંજો સૌથી વધું પીવે છે

ગંજેરી ગુજરાત –  દિલીપ પટેલ રાજ્યમાં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્ય માં ઘુસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે અને જો વાવે તો તે ગંભીર પ્રકારનો ગુનો બને છે. નાર્કોટીક્સનો ગુનો બનતો હોવાથી તેમાં 10 વર્ષ ...

ભાજપની પાંખે ઉડતા ગુજરાત , નશાની ફરી દાણચોરી ગુજરાતમાં શરૂ

ખાસ અહેવાલ – દિલીપ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના 22 વર્ષના રાજ બાદ 23 વર્ષથી સત્તા પર આવેલા ભાજપના રાજમાં અનેક પ્રકારની બદી આવી ગઈ છે. જેમાં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. ભાજપના એક નેતાના ભાઈ આ વર્ષે સુરેન્દ્રનગરથી અફીણની ખેતી કરતાં પકડાયા હતા.  સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકે...

નવા વર્ષની પાર્ટી – 1000 કરોડનું હોરર ડ્રગ્ઝ ગુજરાતમાં બન્યું હતું  ?

હોરર ગુજરાત – દિલીપ પટેલ ક્રિસમસમા ઈસુના નવા વર્ષમાં આ વખત ભાજરતમાં નવા નશા માટે હોરર ડ્રગ્ઝ ગુજરાતમાં મોટા પાયે તૈયાર થયું છે. યુનાવો તેનો ઉપયોગ કરીને નશાખોર બની રહ્યાં છે. ગુજરાતમાં દવા બનાવતો ઉદ્યોગ સમગ્ર ભારતમાં સૌથી વધું હોવાથી તેના ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. કારણ કે આ દવાનો ઉપયોગ ગુજરાતના મેડિકલ દવા બનાવતી ફેક્ટરીઓ કરી રહી છે. આવું રૂ.1000...

ભાજપનો હિ્દુઓ ન નહીં પણ મુસ્લિમો સામે ભેદભાવ

ગઈકાલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વક્ફનાં ઓથા હેઠળ ગુજરાત ભરના મુસ્લિમોને એકત્ર કરાવ્યા અને બરાબરના ભાંડ્યા અને કોસ્યા. ભાજપને વોટ કેમ આલતા નથી? બાકી હતું તે કોંગ્રેસને આડે હાથે લીધી. બન્ને બાપલાને કહેવાનું મન થાય છે કે ભાઈઓ, પ્રોગ્રામ વક્ફ બોર્ડનો હતો તો વક્ફની વ...

30ના બદલે 35 કિલોની ભરતી તરકટ સામે ખેડૂતોએ મગફળીની હોળી કરી 

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી 6.5 લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું 15 નવેમ્બર 2018થી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અરાજકતા સર્જાતા અને ભાવમાં લૂંટફાટ શરૂ કરાતાં ખેડૂતોએ પોતાની મગફળીની હોળી કરી સરકાર સામે વિરોધ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ કેન્દ્રો ખંભાળિયા, ભાણવડ અને ભાટિયા પર આ ટેકાની મગફળી ખરીદી કેન્દ્રો ખોલવામાં આવ્ય...

શંકરસિંહ વાઘેલાનો ફરી એક નવો ડ્રામા

અધૂરી રહેલી રાજકીય મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે શંકરસિંહ વાઘેલા એનસીપી માં જોડાઈને તેમનું અને તેમના પુત્રનું રાજકીય કલ્યાણ કરવાનો નવો ડ્રામા શરૂ થાય તેવા સંકેતો વહેતા થયા છે.અને આ માટે જ ખુબ જ ટૂંકા સમયની અંદર ફાગવેલ થી રાજકીય મહત્વના નિર્ણયની જાહેરાત શંકર સિંહ કરશે તેમ મનાઈ રહ્યું છે. રાજનીતિના ચાણક્ય મનાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડ...

90 લાખના લાંચ કૌભાંડમાં મારો અવાજ ફેબ્રીકેટેડ છે, ભાજપના નેતા સ્વપ્નીલ...

અમદાવાદ કે કર્ણાવતી ભાજપના યુવા નેતા સ્વપ્નીલ સુરેન્દ્ર રાજપુતની 300 કરોડના પોન્ઝી કૌભાંડના આરોપો થતાં તેમણે બદનક્ષીની ફરિયાદ વિનય શાહ સામે કરી છે. વિનય શાહે પોલીસ અધિકારીઓ અને અમદાવાદના ગુજરાતી ટીવી ચેનલોના તંત્રીઓને લાખો રૃપિયાની લાંચ આપી હોવાના આરોપો ઓડિયો ક્લિપમાં છે તેનો તેમણે ઇનકાર કર્યો હતો. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે એવું સ્વપ્નીલ રાજપુ...

પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ લધુમતીમાં આવી જતાં ગંદુ રાજકારણ શરૂ

પાટણ જિલ્લા પંચાયતમાં મતદારોએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટીને સત્તા સોંપી હતી. પરંતુ ભાજપે સત્તા લાલચથી પક્ષાંતર કરાવીને દોઢ મહિના પહેલા કોંગ્રેસના 19 સભ્યોમાંથી 4 સભ્યોનું ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું તેથી ભાજપે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલાં વિનુ પ્રજાપતિને પ્રમુખ બનાવી દઈને કૃત્રિમ રીતે લોકશાહી વિરૂદ્ધ સત્તા મેળવી હતી. આજે 15 ન...

એકના ડબલમાં 10,000 કરોડ ગુજરાતની ગરીબ પ્રજાએ ગુમાવ્યા છતાં ગૃહ પ્રધાન ...

અમદાવાદમાં 260 કરોડના ચિટફંડ કૌભાંડ મિડિયામાં પ્રસિદ્ધ થતા સરકાર તાબડતોબ કામ કરતી થયેલ હોય અને ગુજરાત ના ગ્રુહ મંત્રી દ્રારા નિવેદન આપી સમગ્ર મામલે પિડિત રોકાણકારો ને હૈયાધારણ આપવામાં આવી છે કે ચિટફંડ પિડીતોને તેમના નાણાં પરત મળશે. આવા રૂ.10,000 કરોડના કૌભાંડો ભાજપની તમામ સરકારના સમયમાં થયાં છે. જે અટકી શકે તેમ હતાં છતાં તમામ ગૃહ પ્રધાન ચૂપ રહ્યા છ...