Admin
મુંદરા તાલુકાના હાર્યો ભર્યો જંગલને અદાણીના વિકાસનો કુવાળો સાફ કરી નાખ...
માનવીની તૃસણા અને સ્વાર્થી ઈચ્છા અને અપેક્ષાઓને કોઈ વ્યક્તિ કે સરકાર પણ સંતોષી શકે તેમ નથી. તેવી જ રીતે અદાણી ને પણ સરકાર દ્વારા આપવામાં આવેલ હજારો એકર જમીન ઓછી લાગી રહી છે. અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉ...
TAT-લોકરક્ષક દળના પેપર ફોડનારો અવધેશ પટેલ ભાજપનો કાર્યકર, સંજય ચૌધરી પ...
રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પી.એ.જલુનો ખાસ વ્યક્તિ સંજય ચૌધરી મોટા ભાગની પરીક્ષાઓના પેપર ગુડગાંવથી લાવતો અને સંતોષ નામનો શખ્સ તેને આ પેપર આપતો, TATની પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડના એક અધિકારીએ 2 કરોડ રૂપિયા લીધા હતા.આ રૂપિયા સંજય ચૌધરીએ આપ્યા હતા,TAT પેપર લિક કૌભાંડને લઇને જ 2 કરોડ રૂપિયા મનહર પટેલ,જતિન,અરવિંદ પટેલ,વિષ્ણુ પટેલ,જીતુ પટેલ અને અવિન...
રૂ.135 કરોડ અને 1200 કરોડ માનવ કલાક પેપર ફુટવાથી ખરાબ થયા ને ભાજપે 1 ક...
લોકરક્ષકની પરિક્ષામાં નવ લાખ ઉમેદવાર પરીક્ષા આપવા પોતાના જીલ્લાથી અલગ અલગ જીલ્લામાં જવા આવવા, જમવા, રહેવાનો ઓછાંમાં ઓછો એક ઉમેદવારનો રૂ.1500નો ખર્ચ થયો છે. જે હિસાબે
900000 ઉમેદવાર × રૂ.1500 = રુ.1350000000 (135 કરોડ) એકસો પાંત્રીસ કરોડ રુપિયા ઉમેદવારોના પાણીમાં ગયા અને છેલ્લા પાંચ છ મહિનાના રાત દિવસ વાંચવાનો સમય પણ ખરાબ થયો છે. 1200 કરોડથી પણ ...
વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્નાભવતી મહિલાઓને પુંસવન સંસ્કાર અપાયા
ભાવિ પેઢીને સંસ્કારી બનાવવા સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સંસ્કારોના માધ્યમથી ગર્ભથી મૃત્યુ સુધી માનવીય જીવનના 16 તબક્કાઓમાં ષોડષ સંસ્કારો કરવવા ઋષિઓ દ્વારા મહત્વ બતાવવા માં આવ્યુ છે. જેમાં પુસવંન સંસ્કાર અતિ મહત્વપૂર્ણ છે. જેના માધ્યમથી ગર્ભમાં અવતરીત થઈ રહેલા બાળકનો શારીરીક ,માનસીક પરિપકવ વિકાસ કેવી રીતે સંભવ છે એ ભાવી ...
અમરેલીમાં ભાજપનું ડંખીલુ વર્તન, ભાજપનું કોઈ ન ચૂંટાયું એટલે ખેડૂતો સાથ...
ગુજરાત રાજ્ય માં અમરેલી જિલ્લા ના ખેડૂતો ની સૌથી ખરાબ હાલત છે. અમરેલીમાં જિલ્લામાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની છે. તેથી મનમાં ડંખ રાખીને ખેડૂતોની ખરાબ હાલત હોવાં છતાં ભાજપની સરકાર મદદ કરતી નથી.
પ્રધાન બને છે ત્યારે શપથ લે છે કે, કોઈની સાથે પક્ષપાત કે ભેદભાવ નહીં રાખુ. તમામને સમાન ગણીશ. પ્રધાને લીધે...
ભાજપના નેતાનો બગડેલો પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો
વડોદરા નજીક વાઘોડિયાગામમાં વડોદરા ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર યોગેશ પટેલના પુત્ર સહિત 14 નબીરા જુગાર રમતા પકડાયા હતા. જે અંગે ગાંધીનગર ખાતે વિગતો મોકલવામાં આવી છે તે ઘણી ચોંકાવનારી છે. તેમાં જણાવ્યું છે કે ભાજપના નેતાઓ પાસે મોટા પ્રમાણમાં કાળુ નાણું ભ્રષ્ટાચારના કારણે આવેલું છે. તેથી ભાજપના નેતાઓ કાયદા વિરુદ્ધ જઇને કુછંદે ચઢી...
ભાજપના નેતાએ ચાઈના ક્લેની ચોરી કરવા ખેડૂતોને ધમકી આપી
કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ નિયતિ પોકારના પતિ કીર્તન પોકાર દ્વારા ખેડૂતોને મારી નાખવાની ધમકી આપી છે. સ્થાનિક પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. પોકાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. ચાઈનાક્લે માટીની ચોરી કરવામાં આવી રહી છે, આ અંગે ખેડૂત માવજીભાઈએ હરૂડી ગામમાં ખનીજની ચોરી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકીને તેમને જાનથી મારી નાખવાન...
શિવસેનાની રાષ્ટ્રીય પક્ષ બનવાની યોજના પણ ગુજરાતમાં નિષ્ફળ
શિવસેના હવે ગુજરાતમાં પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે આગળ વધવા માંગે છે. રામ મંદિર માટે અયોધ્યામાં મોટી રેલી કર્યા બાદ શિવસેનાએ નક્કી કર્યું છે કે તે મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષમાંથી બહાર નીકળીને સમગ્ર દેશમાં પોતાનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊભું કરશે. રાજસ્થાનમાં પણ તેના કેટલાક ઉમેદવારો ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્...
વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ ભ્રષ્ટાચારી નિકળ્યા! હવે શું બોલશે રૂપાણી ...
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તેમના વતન અમરેલીમાં ભાઈઓ અને ભત્રીજા તથા ભાઈબંધને ફાયદો કરાવી આપતા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એક ફાર્મ હાઉસ તરફ જતા રસ્તા પ્રજાના પૈસાથી બનાવી દેવાયો છે. પોતાની ખેતીની જમીન પર પણ આર.સી.સી.રોડ અમરેલી નગરપાલિકાના ખર્ચે બનાવી દેવાયો છે. તેથી તેમની સામે આરટીઆઇ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીય...
રૂપાણીએ ભાવનગરના નેતાઓને ખખડાવી નાંખ્યા. કેમ ?
ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નિયુક્ત કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ભાવનગરના ભાજપના કેટલાક અગ્રણીઓ મળવા ગાંધીનગર આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ આ નેતાઓને ખખડાવી નાખ્યા અને યુનિવર્સિટીને એની રીતે કામ કરવા દો. એવું સંભળાવી ને ભાજપના નેતાઓની નિયુક્ત કરવાની જરૂર નથી. એવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
તેથી ભાજપના નેતાઓ વિલા મોઢે પરત ફર્યા હતા...
90 દિવસમાં 6.5 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કેમ કરવામાં આવ...
રાજ્ય સરકારે ગુજરાતમાં મગફળીના કુલ ઉત્પાદનના 25% લેખે 6.5 લાખ મેટ્રિક ટન મગફળીની 90 દિવસમાં ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 90 દિવસમાં 80684 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે એક ચોક્કસ આયોજન કરી નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે એક માર્ગદર્શક પુસ્તિક...
32 વર્ષથી પ્રચાર અધિકારી તરીકે 7 મુખ્ય પ્રધાનના અનેક રહસ્યો જાણતાં જગદ...
ગુજરાતના 7 મુખ્ય પ્રધાન અને 1 વડાપ્રધાનના પ્રચાર અધિકારી જગદીશભાઈ ઠક્કરનું અવસાન થયું છે. તેઓ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિડિયા અધિકારી હતા. 1986થી તેઓ મુખ્યમંત્રી સાથે કાર્ય કરતા હતાં. તેઓ ગુજરાત માહિતી ખાતાના અધિકારી હતા. 32 વર્ષ સુધી તેઓએ મુખ્ય પ્રધાનની 32 હજાર કરતાં પણ વધું અખબારી યાદીઓ તૈયાર કરીને લોકો સુધી મુખ્ય પ્રધાનોની વાતો સમાચાર ર...
રાહુલ ગાંધી ઓપન પોલિટિક્સ કરવામાં માને છે :શંકર સિંહ વાઘેલા
પાંચ રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ આવેલા પરિણામો ભાજપે કરેલા જુઠા વાયદાઓ અને પ્રવચનો હોવાનો દાવો શંકર સિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો છે.
આજે જાહેર કરવામાં આવેલા પરિણામો અંગે ભાજપ ઉપર આકરા પ્રહારો કરવાની તક બાપુ એ ઝડપી હતી.અને જણાવ્યું હતું કે દેશ ના 5 રાજ્યો ના મતદારો એ લોકશાહી ની જ્યોત જીવંત રાખી છે. સત્તાના મોહમાં રાચતી
બીજેપી નું અભિમાન મતદારો એ આજે ઉતાર્...
ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી
દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લ...
રામ સામે રાફેલ અને ચોકીદાર જ ચોરની કોંગ્રેસની વ્યુહરચના સફળ થઈ, ભાજપ સ...
સુપ્રીમ કોર્ટમાં કેગ સંદર્ભે ટાઈપીંગ ની ભુલ હોવાની એફીડેવીટ હકીકતમાં “ ચોકીદાર ચોર " હોવાની કબુલાત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્વયંને પ્રામાણિકતાનું સર્ટીફિકેટ આપનાર ભાજપે રાહુલ ગાંધીની પ્રેસવાર્તા બાદ કોર્ટમાં રજુ કરેલ રીપોર્ટ ટાઈપીંગની ભુલ હોવાની એફિડેવિટ દાખલ કરી. ભાજપ સરકાર જાણે કે ટાઈપીસ્ટ અને કારકુનો જ ચલાવતા હોય એવી બાલીશતા આ એફીડેવીટ રજ...

English