Admin
34 કરોડના ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવા વડી અદાલતનો આદેશ
અમરેલી શહેરમાં નવા બનેલા રૂં.34 કરોડના રોડ રસ્તામાં વડી અદાલત દ્વારા તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. 6 અઠવાડિયામાં સરકારે અહેવાલ કરીને વડી અદાલતમાં જણાવવા કહેવામાં આવ્યું છે.
અમરેલીના નાથાલાલ સુખડીયાએ એસ સી એ કરી હતી. અમરેલી નગરપાલિકાના રોડ રસ્તાના ભ્રષ્ટાચાર
બાબતે રજુઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ...
રદ થયેલી ચલણી નોટો પકડી પાડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ
નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન 64 લાખની રદ કરેલી જૂની ચલણી નોટો મૂકી પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જોકે આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી ના સંયુક્ત ઉપક્રમે ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નાસતા ફ...
ગોપાલ ઈટાલીયાની ગુજરાતમાં પ્રથમવાર થતી કાયદા કથા
સુરત શહેરમાં નેશનલ યુવા સંગઠન દ્વારા ત્રિ-દિવસીય કાયદા કથા થઈ રહી છે. ધર્મના નામે સદીઓથી ધર્મકથા કથાકારો કથા કરતાં આવ્યા હોવા છતાં દેશના લોકો કાયદા અંગે સજાગ નથી. તેથી કથાકારો સામે ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ કાયદા કથાનો નવો ખ્યાલ ઊભો થયો છે. કાયદાઓ અંગે ગોપાલ ઈટાલીયા કથા કરશે. રોજ રાત્રે 8:30 થી 11 સુધી કથા ચાલશે. કથાનું સ્થળ સુરતન...
રૂપાણીની અપ્રામાણિક સરકાર, કોંગ્રેસ
ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગથી ગુજરાતના ૧૫ લાખ યુવાનોનું આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે. તો મધ્ય પ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટા ભરતી કૌભાંડ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાને જ પ્રમાણ પત્ર આપીને કહે છે કે મારી સરકાર પ્રમાણીક સરકાર છે.
ગુજરાતના નવ લાખ યુવાનો એ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે કેટલા...
ભાજપને લોકસભાની 7 બેઠક પર જીતના ઉમેદવાર મળતા ન હોવાથી કોંગ્રેસથી આયાત ...
ભાજપના ગુજરાતના પ્રભારી તરીકે ઓમ માથુરને નિયુક્ત કર્યા બાદ હવે નવી રાજકીય ચાલ શરૂ થઈ રહી છે. ગુજરાતમાં ભાજપ પાસે લોકસભાની તમામ 26 બેઠકો છે. પણ તેમાં 59% બેઠકો જીતી શકાય તેમ છે. તેથી 13થી 16 સાસદો સામે વિરોધ હોવાથી કે અન્ય કારણો હોવાથી નવા ઉમેદવાર નક્કી કરવામાં આવી રહ્યાં છે. જેમાં 6 કે 7 બેઠકો એવી છે કે ભાજપને તેમના પક્ષના ઉમેદવાર મળતાં નથી. પત્...
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ગામમાંથી 46 બંધક બોન્ડેડ મજૂરો છોડાવાયા
મહેસાણા જિલ્લાના બેચરાજી નજીક અલ્પેશ ઠાકોરના ગામ એંદલા ગામે ચાલતા M.S. બ્રિક્સ નામના ઈંટો બનાવવાના ભઠ્ઠા પર કામ કરવા માટે ઉત્તરપ્રદેશથી લાવેલા આશરે 46 જેટલા લોકોને છોડાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે બેચરાજીના એંદલા ગામે ચાલતા ભઠ્ઠા ખાતે સસ્તા વેતન દરે કામ કરવા માટે ભઠ્ઠાના માલિક દ્વારા વચેટિયાઓના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં કાસગંજ જિલ્લા...
2018 વર્ષની વિદાય – ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ
2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જો કોઈ પોતાના હક્ક માટે સૌથી વધું કોઈ લડ્યું હોય તો તે બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવી રહી છે તે ખેડૂતો લડ્યા છે. આ એક વર્ષમાં ખેડૂતોનો જંગ કેવો રહ્યો તે વિદાય થતાં વર્ષ માટે યાદગાર બની રહ્યો છે. 196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. કોઈ સ્થળે એકી સાથે તેન...
પવિત્ર યાત્રાધામ દ્વારા ભ્રષ્ટાચાર કરાય છે તે અંબાજી માતાનું મહત્વ શું...
અંબાજી માતા મંદિરનો વહીવટ હાલમાં ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ના નામે કલેક્ટર ઉપરાંત અન્ય ટ્રસ્ટી સમિતિ સભ્યો દ્વારા કરવામાં આવે છે. નાયબ કલેકટર કક્ષાના અધિકારી વહિવટદાર તરીકે સંપૂર્ણ સમય માટે સંચાલન કરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા આરાસુરી અંબાજી માતાનું સ્થાનક ભારતભરની 51 શક્તિપીઠો માં આગવું સ્થાન ધરાવે છે. અહીં સરકાર...
એશિયાની પ્રથમ નંબરની બનાસ ડેરી ગરીબ પશુપાલકોને ગેરમાર્ગે કેમ દોરે છે ?...
એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં 4 જૂન 2018થી અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ માવજી દેસાઈ ફરીથી ચૂંટાયા બાદ ડેરીની પડતી થઈ રહી છે. તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. તેથી તેઓ પોતાનું મહત્વ ટકાવી રાખવા માટે ડેરીનો ઉપયોગ કરી રહ્યાં છે. 2017ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત...
વિશ્વ હિંદુ પરિષદના બેનરનો ઉપયોગ ભાજપ કેમ કરે છે ?
AHP કે VHP આમને સામને – ખાસ અહેવાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP)ના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી. જે. ગજેરાએ ભાજપની પોલ ખોલતાં કહ્યું હતું કે, ગુજરાતમાં હિંદુના નામે જે સંમેલનો ભરવામાં આવી રહ્યાં છે તે ભાજપ દ્વારા ભરવામાં આવી રહ્યાં છએ. જેમાં 90 ટકા કાર્યકરો ભાજપના હોય છે. એવું પ્રથમ વખત થઈ રહ્યું છે. પહેલાં માત્ર વિશ્વ હિન્દુ પરિષદના જ કા...
ગુજરાતી વિરૃદ્ધ પરપ્રાંતીઓનું સુરત ભાજપમાં યુદ્ધ
કડોદરામાં કાળો કકળાટ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ કડોદરા નગરપાલિકાના અધ્યક્ષ અને કડોદરા ભાજપ શહેરના ઉપપ્રમુખ વચ્ચે વિવાદ વધી જતાં તેની ગંભીર નોંધ પ્રદેશ ભાજપે લીધી છે. ભાજપના ઉપપ્રમુખ દિનેશ મોદીએ દબાણ સમિતિના અધ્યક્ષ ધનંજય ઝા (લડ્ડુ) ને લાફો મારી દીધો હતો. જેનો અવાજ ગાંધીનગર સુધી સંભળાયો છે. પ્રદેશ ભાજપ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે, અહીં પરપ્ર...
ભાજપના સાંસદે સરકારી બંગલામાં કાર્યાલય શરૂ કર્યું, રૂ.20 હજાર ભથ્થાનું...
મહેસાણા શહેરમાં જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત નજીક મહેસાણા જિલ્લા પંચાયતનો એક બંગલો છે જે, ભાજપના સાંસદ જયશ્રી પટેલને સુવિધા કેન્દ્ર કાર્યાલય શરૂઆતથી જ આપવામાં આવ્યું છે. હવે તે પરત લેવા માટે લોકો માંગણી કરી રહ્યાં છે. પ્રજાની પ્રોપર્ટી એક સાંસદ કઈ રીતે પોતાના ઉપયોગ માટે વાપરી શકે એવો સવાલ પણ હવે પૂછવામાં આવી રહ્યો છે. સરકારના ઈશારે કામ કરત...
ઓમ માથુરને ગુજરાતના ફરી એક વખત પ્રભારી કેમ બનાવાયા, શું કારણ ?
(દિલીપ પટેલ) ઓમ પ્રકાશ માથુર એક એવા રાજનેતા છે, કે જેને ભાજપના નેતાઓએ હંમેશ ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપી છે. જ્યારે જવાબદારી આપી છે ત્યારે ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે. તેમના પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભરપૂર વિશ્વાસ રાખે છે. માથુર ગુજરાત વિભાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીથી પ્રભારી રહેતા આવ્યા છે અને દરેક વખતે ભાજપ સત્તા મેળવતો રહ્યો છે. હવે લ...
ગુજરાતના તમામ પવિત્ર યાત્રા ધામો ભાજપના ભ્રષ્ટાચારથી અપવિત્ર
રાજ્ય સરકારે હિંદુઓના ધાર્મિક સ્થળોના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ બનાવ્યું છે. જેમાં કરોડોના પ્રોજેક્ટ રજૂ કરીને 50 ટકા જેટલા નાણાં ભ્રષ્ટાચાર રૂપે ગાંધીનગરની સાબરમતીમાં વહી રહ્યાં છે. બિનસાંપ્રદાયિક ગુજરાતમાં હિંદુઓ માટેના જ ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ખરેખર તો આ પવિત્ર યાત્રાધામ બોર્ડ ગુજરાતના તમામ 16 ધર્મો માટે છે. પણ તેમા...
ડુંગળીના ભાવ ન મળતાં વાવેતર 50 ટકા ઘડ્યું, લોકસભામાં ડૂંગળી વાકયુદ્ધ ખ...
ડુંગળીના ભાવો જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ રહેતાં ગુજરાતના ખેડૂતોએ 50 ટકા વાવેતર ઘટાડી નાંખ્યુ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં પણ ડૂંગઘીના ભાવો અપાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતો મુખ્ય પ્રધાનોને પત્ર લખીને અને બંગડીઓ મોદલાવીને નારાજગી દર્શાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ...

English