Admin
રાજ્યમાં હોર્ટિકલ્ચર ક્રોપનું ફુલગુલાબી ચિત્ર
News of Monday, 3rd December 2018 Pdf Email Print સરકારી મહેમાન - ગોતમ પુરોહિત 16.70 લાખ હેક્ટરમાં 2.34 મે.ટન ઉત્પાદન રહેઠાણ ઓછાં થતાં જંગલી પશુ અને પક્ષીઓ ઘરના દરવાજા સુધી આવે છે : આઠ વાયબ્રન્ટમાં 70 લાખ કરોડનું રોકાણ તો આવ્યું છે, હવે વધુ ક્યાંથી આવે : પાર્કિંગની સુવિધા અકિલા હોય તો જ નવું વાહન ખરીદજો, નહીં તો દંડ ચૂકવવો પડશે રાજ્યમાં હોર...
રેલ્વે ટ્રેક પર 3 સિંહોના મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાળા ગામના રેલવે ટ્રેક ઉપર ગત મોડી રાત્રીના 2 સિંહબાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા. જેને લઈને વનવિભાગ ત્યાં દોડી ગયું હતું. આ ઘટનામાં ને લઈને ડીઆરએમ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સ્પીડ રાત્રીના સમયે 45 કિમી ની હોય છે પરંતુ વનવિભાગે આ બાબતે વધુ સંકલનમાં રહેવાની જરૂર છે...
બાવળિયા લોક સંપર્ક દરમિયાન ડાન્સ કર્યો
જસદણની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બન્ને પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. એક બાજુ કોંગ્રેસનાં ઉમેદવાર અવચર નાકિયા છકડામાં બેસીને પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બનનારા અને ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયા શનિવારે જસદણમાં ડી.જે.ના સંગે પ્રચાર અર્થે નિકળ્યા હતા. ત...
આદિવાસીઓને જમીન આપવા મહત્વના નિર્ણયો
ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની બેઠકમાં આદિજાતિ ખાતેદારોની જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી બ્લોક / સર્વે નંબરના આદિજાતિ ખાતેદારને ૪ એકર જમીન હોય તો પણ બીજું વીજ જોડાણ આપવામાં આવશે.
રાજ્યમાં વધારાનું ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે ૮ એકરથી વધુ જમીન હોવી આવશ્યક
છે. પરંતુ આદિજાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવ...
મહેસાણાનું તળાવ 11 વર્ષથી કૌભાંડમાં ફસાયું
શું એક વિકાસનું કામ 11 વર્ષ સુધી ચાલી શકે ? અને 11 વર્ષથી ચાલતું વિકાસનું આ કામ ક્યારે પૂર્ણ થશે એ આજે પણ નિશ્ચિત નથી. જી હા, આ વાત છે મહેસાણામાં આવેલા એકમાત્ર પરાં તળાવની કે જે વર્ષ ૨૦૦૭થી બનાવવામાં આવી રહ્યું છે અને તળાવ બ્યુટિફિકેશનની હાથ ધરાયેલી કામગીરી આજે પણ પૂર્ણ થઈ નથી. કરોડો રૂપિયાથી બનતું આ તળાવ કૌભાંડમાં પણ બદનામ થઈ ચૂક્યું છે, પણ તળાવની...
મોદી માટે નર્મદાના પાણીનો બગાડ
અછતનો સામનો કરી રહેલું આખું ગુજરાત જયારે પીવાના અને સિંચાઈના પાણીની તીવ્ર અછતનો સામનો
કરી રહ્યું છે ત્યારે માત્ર પ્રધાનમંત્રીશ્રીની તા.૨૨-૨૩ ડીસેમ્બરના કેવડીયા કોલોનીની મુલાકાત વખતે પ્રધાનમંત્રીને
સ્વચ્છ પાણી બતાવવા અને ફોટોજેનીક બેક ગ્રાઉન્ડ ઉભું કરવા માટે ભાજપ સરકારે શહેનશાહની જેમ નર્મદા ડેમનું
૨૦ થી ૪૦ મીલીયન કયુબીક મીટર પાણી સ્ટેચ્યુ ...
૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતાં વધુ ખૂન થાય
સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮
આત્મહત્યા, ૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે,
રોજ ૩ કરતાં વધુ ખૂન થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ થાય છે. ત્યારે ભ્રષ્ટાચાર એ.પી.સેન્ટર ગૃહ વિભાગ
અને ભાજપ સરકારની સલામત ગુજરાતની ગુલબાંગોના પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ ક...
કેવડિયા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (15 ડિસેમ્બર, 2018) ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. સવારે રાષ્ટ્રપતિએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. કેવડિયા રેલવે સ્ટેશનના શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્ય...
જીએસટીના ૧૮૧૯૮ રીફંડ અરજીઓ પૈકી ૧૭૩૦૫ અરજીઓનો નિકાલ
જીએસટી કાયદા હેઠળના વિવિધ કિસ્સાઓમાં વેપારીઓના રીફંડ માટે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે અત્યાર સુધીમાં આવેલ ૧૮૧૯૮ રીફંડ અરજીઓ પૈકી ૧૭૩૦૫ અરજીઓનો નિકાલ કરેલ છે જે ૯૫.૦૯% જેટલો છે તેમજ ક્લેઈમ કરેલ રીફંડ રકમ ૩૦૮૨ કરોડ રૂપીયા પૈકી ૨૯૬૬.૬૦ કરોડ રૂપીયા રીફંડના દાવાનો નિકાલ કરેલ છે જે ૯૬.૨૫% જેવો નિકાલ દર્શાવે છે. સપ્લાયર દ્વારા દર્શાવેલ ITC તથા મેળવના...
પાલનપુરની મોદી હોસ્પિટલમાં હોબાળો, યુવકને ઘેનનો ડોઝ વધુ આપતા યુવકનું મ...
કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. પરંતુ જ્યારે ડોક્ટરની બેદરકારીને કારણે કોઈ દર્દીનું મોત નીપજે છે તો તેને ભગવાન નહિ પરંતુ યમરાજ તરીકે ગણવામાં આવે છે. આવો જ એક કિસ્સો પાલનપુરની મોદી ઓર્થોપિડિક હોસ્પિટલમાં બન્યો છે.
ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુરની મોદી ઓર્થોપેડિક લાઈફકેર હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. જે દર્દીનું મોત તબીબની બેદ...
પર્લ્સના એજન્ટોની બેઠકમાં ઉચ્ચ અધિકારીઑ પર આક્ષેપ
ભારતમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત ખૂબ જ પ્રચલિત છે. અને આવા ઠગ ભગતો કોઈકને કોઈક સ્કીમ હેઠળ ભોળા લોકોને છેતરીને કરોડોનો ચૂનો લગાવીને ફરાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, ભારતના મધ્યમ વર્ગના લોકોનું સૌથી મોટું રોકાણ છે તેવી ઉઠી ગયેલી કંપની પર્લ્સ એજન્ટોએ પોતાના બચાવને કંપનીના ઉચ્ચ અધિકારી...
હિંમતનગર નગરપાલિકામાં સિવિક સેન્ટરનાં રિનોવેશનનો નવો વિવાદ
આમ તો આજકાલ હિંમતનગર નગરપાલિકા વિવાદોમાં ઘેરાયેલી વધુ રહેવા લાગી છે. પહેલા ચીફ ઓફિસર રિવોનેશનમાં મોટી લાંચમાં ઝડપાયા અને બાદમાં નવા ચીફ ઓફિસરની ગેરહાજરીથી પરેશાની અને હવે પાલિકા દ્વારા ત્રણ સિવિક સેન્ટરોમાં લાખ્ખોના ખર્ચે હવે રિવોનેશનનો નવો વિવાદ સર્જાયો છે.
હિંમતનગર શહેરની નગરપાલિકા દ્વારા છેલ્લા સાત આઠ વર્ષ દરમિયાન નિર્મિત કરાયેલા સિવિક સેન્ટરો ...
સુપ્રિમ કોર્ટમાં ગુજરાતના બે ન્યાયમૂર્તિ
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ તરીકે એમ.આર.શાહ અને ભારતના સોલિસીટર જનરલ તરીકે
તુસાર મહેતાની એક ગુજરાતી તરીકે નિમણૂંક તરીકે થઇ છે તેનો હર્ષ વ્યક્ત કરી તેમણે
ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી બન્ને મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, દેશ જ્યારે સંક્રાંતિકાળમાંથી
પસાર થઇ રહ્યા છે ત્યારે આ બન્ને ગુજરાતની...
નર્મદા નહેર 3000 કિ.મી. લંબાઈ ઘટાડી દેવાઈ
નહેર માળખાની કુલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ
થયેલ છે એટલે કે ૮૮% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સ...
જંગલ છોડીને વનરાજો લટાર મારે છે
સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર સાસણ ગીરનાં જંગલોમાં જોવા મળે છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ડાલામથ્થા સિંહો પર આફત આવી પડી છે. સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત બાદ પ્રાણીવિદ્દોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ઉપરાંત ગીરનાં જંગલોમાં થઈ રહેલાં સિંહોનાં ગેરકાયદેસર શો મામલે પણ અનેક સવાલો રાજ્ય સરકાર અને રાજ્યનાં વન વિભાગ સામે ...

English