Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2019માં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે...

વાયબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ -2019 અંતર્ગત આગામી 18-22 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર નજીક આવેલા એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં સૌથી મોટો ભવ્ય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2019 યોજાશે. આ ટ્રેડ શોમાં 18 જેટલા વિશાળ ડોમમાં 2000 જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવશે, જેમાં વિવિધ 25 જેટલા ક્ષેત્રોની 2000 થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ ...

144ની કલમ સામે વિરોધ

ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી છે  અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમા...

૧૫ નવેમ્બરથી ૧૭ ડિસેમ્બરમાં ૬૬,૩૬૯ ખેડૂતોની રૂ. ૬૬૦ કરોડની ૧૩,૨૧,૯૩૧ ક...

રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૧૭ ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં રાજ્યભરમાં ૬૬,૩૬૯ ખેડૂતો પાસેથી રૂ. ૬૬૦.૯૬ કરોડની કિંમતની ૧૩,૨૧,૯૩૧ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ...

અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ કેમ ન થઈ ?

12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રીનું ગીરની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હોવી હતી. 400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી હતી. રાજય સરકા...

ગુજરાત ભાજપના 30 કલંકિત નેતાઓ સામે કોઈ પગલાં જાહેર ન કરાયા

3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેચતાઓની યાદી જાહેર કરી હતી. તેનો 17 ડિસેમ્બર 2018 સુધીમાં ભાજપે પગલાં અહેવાલ જાહેર કર્યો નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં કોંગ્રેસ તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના 30 નેતાઓની યાદી જાહેર કરી હતી. અમતિ શાહને જનરલ...

ભાજપનો રામ મંદિરનો જાપ, મુસ્લિમોને કોંગ્રેસમાંથી લાવે છે

લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે બહોળી સંખ્‍યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે છેડો ફાડીને ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા. જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા ભાજપની વિચારધારામાં વિશાળ સંખ્‍યામાં જોડાયેલા વ્‍યકિતઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં લાઠી તાલુકા ભાજપમાં મોટા પ્રમાણમાં કામ કરી રહ્યાં છે. જેમાં ઈમરાનભાઈ પીરજાદા, રાજ...

નવા M-3 EVMની ચકાસણી શરુ, કોંગ્રેસ ઉદાસીન

મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં એમ-3 વર્ઝનના નવા 83,000 ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા 67,000 વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPAT) ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. VVPATમાં ખામી હોય તો તેને ચાલુ કરતી વખતે VVPAT આપોઆપ ડીસ્પ્લે પર દર્શાવે તેવી નવી વ્યવસ્થા સાથે નવા મશીનો છે. એકથી વધુ ઈવીએમ મુકવાના થાય તો પણ એક જ VVPATની જરૂર રહે છે. 51,703 મત...

પરેશ ધાનાણીને રાજકીય તમાચો મારનારા ફરી કોંગ્રેસમાં કેમ આવી રહ્યાં છે ?...

અમરેલી નગરપાલીકાનાં કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા પ્રમુખ જેન્‍તીભાઈ રાણવા અને કોંગ્રેસનાં આગેવાનો ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીનાં નિવાસ સ્‍થાને મળવા ગયા હતા. હવે તેમને કોંગ્રેસમાં ફરી લેવા માટે હિલચાલ શરૂ થઈ છે. 14 જૂન 2018માં અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા, ઉપપ્રમુખ તરીકે શકિલ સૈયદે બળવો કરીને અમરેલીના નેતા...

અમરેલી લોસભામાં ભાજપના ઉમેદવાર બાવકુ ઊંધાડનું નામ આવતાં વિરોધ

લોકસભાની ચૂંટણીના પાંચ મહિના બાકી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર તરીકે બાવકુ ઉંઘાડનું નામ નક્કી કરવામાં વિવાદ થઈ રહ્યો છે. પક્ષ પ્રમુખ ઉંઘાડનું નામ આગળ ધરી રહ્યાં છે, પણ અમરેલીના સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. બાવકુ ઉંઘાડે હમણાં જ દરિયાકાંઠાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોનો પ્રવાસ પણ કર્યો છે. જ્યાં કોંગ્રેસને સૌથી વધું સમર્થન છે....

કચ્છમાં દાડમના ફુલ ખરી જતાં 60 ટકા પાક ઘટી જશે

કચ્છમાં દાડમની ખેતી સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે થાય છે પરંતુ આ વર્ષે દાડમના છોડ પર દાડમના વૃક્ષો ઉપર બેઠેલા ફુલો ખરી પડતા 60 ટકા જેટલો પાક ઘટી જશે સામાન્ય રીતે એક વૃક્ષ 40 થી 60 આવતા હોય છે પરંતુ તેના બદલે માત્ર 12 થી 15 અત્યારે લાગેલા છે ફુલ કેમ કરી રહ્યા છે એ અંગે હજુ કશી જ જાણકારી મળી નથી પરંતુ એક એવું અનુમાન છે કે જે થઈ રહ્યું છે તે પણ ભોગ બની ર...

1100 કરોડનો ભ્રષ્ટાચાર હવે રાજકારણીઓ નહીં પણ કલેક્ટર

જિલ્લા પંચાયતો પાસે રહેલી બિન ખેતીની જમીન માટેની પરવાનગી આપવાની સત્તા હવે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. પહેલા જિલ્લા કક્ષાએ રાજકારણીઓ NA કરતાં હતા. હવે IAS અધિકારીઓ કરી રહ્યા છે. સરકારે કબૂલ કર્યું હતું કે, NA કરાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને રાજનેતાઓએ એક મીટર દીઠ રૂ.50થી 75 લાંચ લે છે. કોઈ પણ ખેડૂત ...

દાહોદમાં કબુતરબાજ બાબુ કટારાને લોકસભાની ટિકિટ આપવા કોંગ્રેસમાં વિરોધ

દાહોદ લોકસભા માટે કોંગ્રેસના 12 નેતાઓએ ઉમેદવારી કરી છે. જેમાં ડો.પ્રભા તાવિયાડ, બાબુ કટારા, ચંદ્રિકા બારીયા, કિરીટ પટેલ, ગોંદાલ કામોર, ડો.મિતેષ ગરાસીયા, રમેશ મછારનો સમાવેશ થાય છે. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા બાબુભાઈ કટારા પણ છે. તેઓ કોંગ્રેસની બેઠકમાં હાજર હતા. બાબુ કટારા જ્યારે ભાજપમાં હતા ત્યારે તેમની સામે મહિલાઓની કબુતરબાજી કરવાનો આરોપ હતો...

અર્ધનગ્ન બનેલા નેતાને ભાજપે સસ્પેન્ડ કરતાં ખેડૂતોએ ભીખ માંગી

ખેડૂતોએ પહેલાં અર્ધનગ્ન થઈને ખેડૂતોએ રેલી કાઢી હતી હવે ખેડૂતો માટે શહેરની ગલીઓમાં હાથમાં કટોરો લઈને 11 ડિસેમ્બરે ભીખ માંગી હતી. કારણ કે ખેડૂતો માટે સાચું બોલનારા ભાજપના આગેવાનને અન્યાય કરવામાં આવ્યો છે. દુષ્કાળગ્રસ્ત ચાણસ્મા તાલુકામાં નર્મદાની નહેરની સુવિધા હોવા છતાં સિંચાઈ માટે ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા 22 ગામના ખેડૂતો માટે ભાજપ અને કોંગ્ર...

કૂંજ પક્ષીમાં વાયરસ, લાખો પક્ષીઓ પર જોખમ

“કલ્પાંત કરીલે કુંજલડી” કરુણ ભજન ગુજરાતમાં જાણીતી છે. કારણ કે તેનો શિકાર કરી રહેલાં પારઘીને મોતથી બચાવવા કલ્પાંત કરે છે. આવા મોત ગુજરાતના અનેક સ્થળે કુંજ પક્ષના થઈ રહ્યાં છે. જેમાં હજારો કુંજોનો શિકાર તો થાય છે પણ હવે વાયરસના કારણે કૂંજ મોતને ભેટી રહ્યાં છે. સિંહોમાં વાયરસ દેખાયા બાદ વિદેશથી આવતાં લાખો કુંજ પક્ષીઓ પૈકી કેટલાંક સ્થળે વાયરસ જોવા મળ્ય...

મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કોંગ્રેસના સૌથી વધું ગુંડા ધારાસભ્યો

ગુંડાશાહી કે લોકશાહી – ખાસ અહેવાલ – દિલીપ પટેલ મધ્યપ્રદેશ વિધાનસભાની 2018ની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 230 વિધાનસભ્યોની વિગતો ચકાસવામાં આવી હતી. જેમાં ગંભીર બાબત એવી બહાર આવી છે કે, કોંગ્રેસના - INC 114 ધારાસભ્યોમાંથી 56 (49%) ગંભીર ગુના ધરાવે છે જ્યારે  ભાજપના 109 ધારાસભ્યોમાંથી 34 (31%) ગુનાઓ ધરાવે છે. બીએસપીના 2 (100%) ધારાસભ્યો, 1 (100%) એસપીના...