Admin
બોગસ ડિગ્રીના મામલે સુપ્રિમ કોર્ટની ગુજરાતને નોટિસ
સુપ્રીમ કોર્ટમાં અમદાવાદના એક વિદ્યાર્થી દ્વારા દાખલ એક જનહિત યાચીકમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની બેંચ દ્વારા ગુજરાત સરકારને બોગસ ડિગ્રી આપતી સંસ્થા નેશનલ ઇન્સ્ટટ્યુટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ (N I E M) ના મામલે નોટિસ ફટકારવામાં આવી છે, દાખલ પીઆઈએલ મુજબ NIEM અમદાવાદ, મુંબઇ, પુણે, સહિતની સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન અને માસ્ટરની બોગસ આપી રહી છે જે મામલે ય...
રાજકારણીઓને સબક શિખવતું જીરા ગામ
ચાર રાજ્યોની ચૂંટણી આવતાં અને લોકસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ અને તેમની સંઘી સંસ્થાઓ દ્વારા દેશની પ્રજા વચ્ચે બે ભાગ થાય અને વૈમનશ્ય પેદા કરીને હિંદુ મતોનું ધ્રવિકરણ કરીને હિંદુ મત મેળવી ચૂંટણી જીતવા માટે બે ધર્મના લોકોની વચ્ચે તિરાડ પાડી દીધી છે ત્યારે સાવરકુંડલાનાં જીરા ગામે કોમી એકતાનો કિસ્સો બહાર આવ્યો છે. જીરા ગામનાં યુનુસભાઈ સૈયદ કે જેઓ ડ્...
જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપના બે સભ્યો ગેરલાયક
અમરેલીમાં ત્રણ નગર પાલિકા ગુમાવ્યા બાદ પરેશ ધાનાણીની આબરૂનું ધોવાણ થયું હતું. પણ 19 જૂન 2018માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમરેલીની તમામ 11 તાલુકા પંયાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતાં પરેશ ધાનાણીની આબરુ બચી હતી અને પ્રતિષ્ઠા મેળવી હતી. જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા થઈને કોંગ્રેસને સમર્થન કરનાર તાલુકા પંચાયતનાં ર સભ્યોને તેમના પર પરથી દ...
પરેશ ગજેરા પછી ખોડલધામમાં નવા વિવાદથી ટપોટપ રાજીનામાં
ખોડલધામની સંસ્થા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં પરેશ ગજેરાના પ્રમુખ પદ સમયે થયેલો ખટરાગ ફરી એક વખત સપાટી ઉપર આવ્યો છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી,જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચીએ અચાનક તેમના પદ ઉપરથી રાજીનામા ધરી દીધા છે. આ પાછળ પરેશ ગજેરાનો વિરોધ કરનાર ખોડલધામ વિદ્યાર્થી સમિતિ છે. સરદાર પટેલ ભવનમાં વિદ્યાર્થી સમિતિનો ...
સ્મૃતિ ઈરાનીએ ભ્રષ્ટાચાર કરો પણ તપાસ ન થઈ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના દત્તક લીધેલાં મઘરોલ ગામમાં કામો માટે અપાયેલી ગ્રાન્ટમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો. મંત્રી સ્મૃતિ ઈરાનીના અંગત સચિવની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયાં હતાં. તે કામો થયા ન હોવાથી 2 જૂન 2018માં કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીની રાજીનામાની માંગ કરી હતી. તેમની સામે 5 મહિના થયાં છતાં ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા ન...
કોંગ્રેસના 8 ઉમેદવારી પત્રો કોણ લઈ ગયું ? કુંવરજી દરગાહમાં કેમ ગયા ?
ગુજરાત કોંગ્રેસે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પેનલ માટે નક્કી કરેલા પાંચ ઉમેદવારોએ ચૂંટણીમાં ઊભા રહેવા માટે ચૂંટણી અધિકારી પાસેથી ઉમેદવારી પત્રો મેળવી લીધા છે. સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. જેમાં ભોળાભાઈ ગોહીલ, અવસર નાકીયા, મનસુખ ઝાપડિયા, વિનુધડુક, સોમા ગાંડા, ગજેન્દ્ર રામાણીમાં, ધીરૂભાઇ શિંગાળા, લલીત વસોયા વગેરે અવેદનપત્ર લ...
સિંહોનું મોતનું તાંડવ ચાલું, બીજા બે સિંહના મોત સાથે 34 મોત
ધારી ગીર પૂર્વમાં 23 સિંહનું અને 3 સિંહનું પિપળવા રેન્જમાં મળીને 26 સિંહના મોતનું તાંડવ હજુ ચાલુ છે. કૂલ મળીને ધારી રેન્જમાં કૂલ 34 સિંહ મોતને ભેટ્યા છે. ફરી એક વખત બે સિંહબાળના મોત થયા છે. ઈનફાઈટ થવાથી મુખ્યત્વે સિંહબાળના મોત થયા છે. સાવરકુંડલા રેન્જની વડાલ વીડીમાં 4 માસના સિંહબાળનું ઈનફાઈટ મોત થયું હતું અને પાણીયા રેન્જના ગોરાળા વિસ્તારમાં ...
વિસનગર માર્કેટ યાર્ડ ભાજપનો અડ્ડો
વિસનગર માર્કેટ યાર્ડ ભાજપના કાર્યકરોનો અડ્ડો બની ગયો છે. અહીં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે. હવે તો વેપારીઓ પોતાની નવી ખોલેલી પેઢી બંધ કરીને રૂ.1 કરોડની રકમ 124 વેપારીઓના ડૂબી ગયા છે. વેપારી ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. વેપારીઓ પાસેથી ખરીદી કરીને માલના પૈસા આપ્યા નથી. વિસનગર માર્કેટયાર્ડમાં પિતા અને પુત્રએ પ્રથમ વેપારીનો વિશ્વાસ જીતીને લેતી-દેતી ન...
પાયોનિયર મીની ઘાસ ખાવાથી 35 ગાયનો મોત છતાં કારણો જાહેર થયા નથી
મહેસાણાના રામોસણા ગામની સીમમાં એક સાથે 35 ગાયના મોત પાયોનિયર મીની નામના ઝેરી ઘાસ ખાવાથી થયા છે. 30 ગાયોની હાલત ખરાબ થઈ હતી. તે ઘટનાને 4 દિવસ થયા છતાં તેના ચોક્કસ કારણો શોધી શકાયા નથી. આ ઘાસ કઈ રીતે અહીં આવ્યું અને તેનો વપરાશ કેમ થયો તે પમ શોધી કઢાયું નથી. બીજે આવું ઘાસ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી નથી. ગોવાળ દ્વારા 65 જેટલી ગાયોને ચરાવવામાં આવી ...
સાંસદ દેવુંસિંહના કારણે પૂર્વ પ્રધાન સુંદરસિંહે ભાજપ છોડ્યો
ખેડા જિલ્લામાં ભારેલો અગ્નિ છે. ભાજપના લોકો પક્ષ છોડી રહ્યા છે. મહુધામાં ચૂંટણી લડેલા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધા બાદ હવે ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટઈને બે વખત પ્રધાન રહેલા સુંદરસિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાળવી લેતા હતા. પણ હવે પ્રદેશ પ્રમુખ તથા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહને જાળવી શક્યા નથી. ભાજપના સરમુખત્...
કુંવરજીને હરાવવા કોગ્રેસે જસદણમાં 600 લોકોને કામે લગાડ્યા
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પહેલી વખત નાની નાની બાબતો વિચારીને બુધ દીઠ એક નિરીક્ષક નિયુક્ત કર્યા છે. ગામડાના બુથથી લઇ નગર પાલીકાના વોર્ડ અને જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે પ્રભારીની નિમણુંક કરી છે. 600 જેટલાં કાર્યકરો, નેતા, ધારાસભ્યોને કામ આપીને જવાબદારી સોંપી છે. જે ભાજપ કે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કરી શક્યા નથી. કોંગ...
25 ટકા શાળામાં પુરું પ્રાથમિક શિક્ષણ પણ નથી મળતું, 50 લાખ વિદ્યાર્થીઓ ...
ક્લાસીસના કારણે એ વાત સ્પષ્ટ થઇ રહી છે કે ગુજરાતમાં મોંઘી ફી લેતી શાળાઓમાં વર્ગખંડમાં પુરતું શિક્ષણ અપાતું નથી. સરકાર ટ્યુશન પ્રથા પર પ્રતિબંધ મૂકવાના બદલે ટ્યુશન ક્લાસીસની નોંધણી કરાવવા સરકાર વિચારી રહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી. સેન્ટર બની ગયું છે. ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બે...
ગુજરાત RSSના પ્રથમ પ્રાંત પ્રચારક મધુકરરાવને ભાજપ ભૂલી ગયો
મોહન ભાગવત ગુજરાત આવે છે ત્યારે ભાજપના નેતાઓ તેમની ચારેબાજુ વિંટળાઈ વળે છે પણ મોહન ભાગવતના પિતા મધુકરરાવ ગુજરાતના પ્રથમ પ્રચારક હતા તે ભાજપના નેતાઓને યાદ પણ નથી. ડોક્ટરે જેમને ચન્દ્રપુરના સંઘચાલક નિયુક્ત કર્યા તે નારાયણરાવ (નાના સાહેબ) ભાગવતના સુપુત્ર અને વર્તમાન સરસંઘચાલક માન્યવર મોહન ભાગવતના પિતા મધુકરરાવ ભાગવતનો જન્મ નાગપુર પાસે આવેલા ચન્દ્રપુરમ...
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને 12.50 કરોડ અને કોંગ્રેસને 1 કરોડ અપાયા
લોકશાહી પર જોખમ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એ બી જનરલ ઈલેક્ટોલ ટ્રસ્ટ દ્વારા રૂ.12.50 કરોડ જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર રૂ.1 કરોડ જ આપવામાં આવ્યા હતા. આમ હવે એક જ પક્ષને પૈસા આપવાનું ચૂંટણી માટે ઉદ્યોગોએ બનાવેલાં ટ્રસ્ટ દ્વારા વલણ વધી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર ખતરા રૂપ માનવામાં આવે છે. કારણ કે ઓરીસામા...
હરી ચૌધરીએ હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપ્યો હતો
હાર્દિક પટેલ 17 દિવસથી પાટીદારોને અનામત અપાવવા માટે આમરણાંત ઉપવાસ ઉપર હતા ત્યારે ભાજપના કોલસા અને ખાણ પ્રધાન અને બનાસકાંઠાના સાંસદ હરી ચૌધરીએ અનામતના મામલે જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ. આમ તેમણે હાર્દિક પટેલને ટેકો આપ્યો હતો. આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપના મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે. ચૌધરી એ પ...

English