Admin
ગુજરાતની જેલમાં ફોન પકડાવાની ઘટના બે હજારને પાર થઈ
જેલ બની જલસો કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વિડિયો કોલ કરીને જાહેર કર્યું તે ગુજરાતની જેલોની પોલ ખોલનારું અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા માટે શરમ ઊભી કરે એવું પ્રકરણ છે. તેથી તેની તપાસ ગાંધીનગરથી સોંપવામાં આવી છે. સાબરમતી જેલમાં 2012માં 117 ...
જે અલ્પેશ ઠાકોરે કર્યું તે 182 ધારાસભ્યો કરે તો લોકોની કોઈ સમસ્યા ન રહ...
રાધનપુર નગરપાલિકામાં લોકોની ફરિયાદો સાંભળીને તેના પ્રશ્નો ઉકેલવા માટે અગલ વિભાગ શરૂ કરવા માટે અહીંના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરેલી ભલામણથી અનેક દુઃખી લોકોના પ્રશ્નો ઉકેલ આવ્યો છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે. અહીં લોકોની ફરિયાદ સાંભળવા માટે 26 સપ્ટેમ્બર 2018થી જનસંપર્ક વિભાગ શરુ કરાયો છે. જેમાં ટેલિ...
અમદાવાદ ભાજપનો આંતરિક જૂથવાદ, કોળીવાદ તરફ ધકેલાઈ ગયો
શાંત ચૂંટણી પહેલાનું તોફાન ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યા સામ સામે આવી ગયા છે. બન્ને વચ્ચેના યુદ્ધમાં લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ભાજપનું આંતરિક યુદ્ધ પરાકાષ્ટા પર છે. નેતાઓની ખટપટના કારણે રાજીનામું આપ્યું છે. જેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપમાં ચાલી રહેલું આંતરિક યુદ્ધ બહાર આવ્ય...
બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર
બારદાન ભારે થયા – ખાસ અહેવાલ નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ.50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે. પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જુના બારદાન છે. ભાવનગરમાં આવી જુના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના...
સજીવ ખેતીની શેરડી
નવસારીમાં શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ભીંડાની ખેતી પણ કરે છે. તેઓ બી.એસ.સી. (કેમેસ્ટ્રી) માં અભ્યાસ પુર્ણ કરેલ હોવા છતાં ખેતીમાં તેમને ઊડો રસ હોવાને કારણે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ છે. દર વર્ષ 3 ...
પક્ષો અનેક વિચારધારા એક – પક્ષાંતર કરનાર સામે 6 મહિનાની જેલની સજ...
ગયા વર્ષે લગભગ 200 જેટલા કોંગ્રેસના મહત્વના નેતાઓને ભાજપે પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું હતું જે બતાવે છે કે, ભાજપ પાસે કોઈ સારા નેતા નથી અને તેથી ચૂંટણી જીતવા માટે તે કોંગ્રેસના લોકોની સાથે શોદાબાજી કરીને વિરૃદ્ધની વિચારધારા હોવા છતાં ભાજપમાં લાવવામાં આવ્યા હતા. હવે પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી આવતાં ફરી એક વખત અનૈતિક પક્ષાંતરની મોસમ ભાજપે શર...
ગાંધીનગરમાં મેયરની ચૂંટણીમાં મારામારી
ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી સહિતનાં મુદ્દાઓ માટે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર્સ વચ્ચે છૂટ્ટા હાથની મારામારીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે એટલી ઉગ્ર બોલાચાલી થઈ કે સભામાં હાજર રહેલા કોર્પોરેટર્સ સભામાં રહેલી ખુરશીઓ ઉછાળવા લાગ્યા. આ ઉપરાંત કોર્પોરેટર્સે સભ...
મહેસાણા નગરપાલિકા કોંગ્રેસમાં ફરી એક વખત ભંગણના એંધાણ નીતિન પટેલને ફાય...
31 ઓક્ટોબર 2018માં કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાની સમિતિઓની રચના મોકૂફ રખાયા બાદ ફરી એક વખત રાજસ્થાનની ચૂંટણીનું બહાનું આગળ ધરીને 22 નવેમ્બર 2018માં સમિતિઓ રચવાનું બંધ રાખવામાં આવ્યું છે. જ્યારથી ચૂંટણી થઈ ત્યારથી સમિતિઓ રચી શકાય નથી. સમિતિઓ મહેસાણા કોંગ્રેસમાં જાણે કે વિવાદનો પર્યાય બની ગઈ હતી. અગાઉ એક મહિના પહેલાં બંધબારણે યોજાયેલી પાલીકાની સ...
ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર જુગાર રમતા પકડાયો, કેટલાં ધારાસભ્યો ગુને...
વાંકાનેરના ભાજપના ગુનાખોર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણીનો પુત્ર સમીર જીતેન્દ્ર સોમાણી જુગાર રમતો પકડવા માટે ગાંધીનગરથી સ્ટેટ વિજીલંસને ખાસ મોકલવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ પર ઘોડી પાસાનો જુગાર રમતા 14 માંથી 9 જુગારીઓ મોડી રાત્રે પકડાયા છે જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પણ છે. રવી નામનો જુગારી ભાગવા જતાં તેને પગે ફ્રેક્ચર થયું હ...
પ્રધાનના ભ્રષ્ટાચાર જસદણની ચૂંટણીને અસર કરશે
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગુજરાતના ભાજપના નેતાની અને પ્રધાનના અંગત મદદનીશની લાંચમાં સંડોવણી બહાર આવતા રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. ભાજપને એવો ભય છે કે તેઓ જસદણની ચૂંટણી હારે તેવા સમીકરણ બની રહ્યાં છે. તેથી તુરંત ભ્રષ્ટાચારના આરોપોમાંથી બહાર આવવા માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરી છે. હરી ચૌધરી અને પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશની વધ...
બનાસકાંઠામાં ભાજપના બે ચૌધરીનું યુદ્ધ, પક્ષને ખેદાન મેદાન કર્યો
બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપના સાંસદ હરીભાઈ ચૌધરી અને શંકર ચૌધરી સામ સામે વ્યૂહરચના ગોઠવી રહ્યાં છે. જેના કારણે ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી ચિંતિત છે. આ કારણસર તેઓ પાલનપુરમાં થોડો સમય પહેલા લાંબું રોકાણ પણ કરી આવ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી હારી જતાં તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. આવો પ્રચાર તેમને સમર...
પ્રધાનની કચેરીમાં ભ્રષ્ટાચાર પકડાતાં, રૂપાણીએ તાકીદે બેઠક બોલાવી
જાહેર રજાના દિવસે સામાન્ય રીતે ગુજરાતના પ્રધાન મંડળની બેઠક મળતી નથી. આજે ઈદ હોવાના કારણે રજા હોવા છતાં તાબડતોબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સવારે 10 કલાકે 21 નવેમ્બર 2018ના રોજ કેબિનેટ બેઠક બોલાવી છે. ગઈકાલે વિજય રૂપાણીની સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કરનું નામ CBI લાંચ કેસમાં નિકળતાં તુરંત આ બેઠક બોલાવવામાં આવી હોવાનું માનવામા...
ભાજપના મહામંત્રી સામે કેમ તપાસ થતી નથી ?
મોરબી જિલ્લામાં સિંચાઈના કામોમાં થયેલાં વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની લેવડ દેવડ અંગે સરકારમાં ફરિયાદ કરવામાં આવી છે. હળવદમાં રહેતાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહેલ સામે ફરિયાદ થઈ છે તે પૂર્વ રાજ્ય પ્રધાન જયંતિ કવાડિયાની નજીકનાં તેમજ જીલ્લાના પદાધિકારીના નજીકના હોવાથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ચાલીસ થી પચાસ લાખનો બે નંબરનો વ...
રાઘવજી પટેલ ક્યાંય નથી રાજકારણમાં
મારી નારાજગી તો મારા કિશ્મત સાથે છે. સત્તા લેવા ગયો હતો અને ઘર ભેગો થઈ ગયો. એક વર્ષ પછી આત્મજ્ઞાન થયું છે. કોંગ્રેસ છોડ્યા બાદ પસ્તાવો થઈ રહ્યો છે. રાજકારણીઓ માત્ર સત્તા મેળવવા માટે જ કામ કરતાં હોય છે. પક્ષ પટલો કર્યા બાદ એક વર્ષ પછી તેમને પસ્તાવો થાય છે. સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા માટે આવ્યા હતા. મિડિયાએ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રજાએ કોંગ્રેસમાંથી ચૂ...
અમરેલીમાં હંગવાના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના જિલ્લા અને દેશના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાના ગામમાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને હંગવાના કામમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનું ન છોડતાં હોવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. હંગલાના કામમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો છે તેની વિગતો વાંચવાથી રાજનેતાઓ સામે છીં બોલી ઉઠાય એવી બાબતો પ્રકાશમાં આવી ...

English