Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

અદાણી 23 લાખ ઘરમાં પૈસાથી ગેસ આપશે

અદાણી ગેસ લિમિટેડ તાજેતરમાં ફાળવાયેલા 13 શહેરો અદાણી ગેસને ફાળવવામાં આવેલા 13 ભૌગોલિક વિસ્તારોમાં સુરેન્દ્રનગર, ખેડા જિલ્લો અને મહિસાગર જિલ્લો, પોરબંદર જિલ્લો, બરવાળા અને રાણપુર તાલુકા, નવસારી જિલ્લો, સુરત, તાપી (હાલમાં અધિકૃત થઈ ચૂકેલા વિસ્તારો સિવાય) અને ડાંગ જિલ્લામાં તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1,600 કરોડ રોકશે, જેમાં કંપનીને 90 CNG સ્ટેશન અ...

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલની બળાત્કારના ગુનામાં ધરપકડ અને તુરંત છૂટકાર...

બળાત્કાર કેસના આરોપી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ઉત્તર દ્વારકા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે છબીલ પટેલને બોલવામાં આવ્યા હતા. જયારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેને જામીન મળી ચૂક્યા છે. જો કે, પોલીસે જણાવ્યાનુ...

ભાજપની 10 સરકારે શાળાના દફતરના વજન ઓછા કરવા કંઈ ન કર્યું, કેન્દ્રનો આદ...

ગજરાતમાં ભાજપની 10 સરકારો આવી છે. તેમણે શાળાના બાળકો માટે કંઈ ન કર્યું. કેશુભાઈ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણીની આ સરકારોના શિક્ષણ મંત્રી આંનીદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસણાએ કંઈ ન કર્યું તે હવે મોદીની કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાને કર્યું છે. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ બાળકો માટે કંઈ કર્યું ન હતું. સ્કૂલોમાં ...

નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 18 વર્ષમાં 43 ટકાથી વધી 87 ટકા થયું...

ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠાનાગ્રામ્ય વિસ્તારમાં દરિયાના ખારા પાણી ખંભાતના અખાતથી 40 કિલોમીટર ઘસી જતાં નર્મદાનો કિનારો સોલ્ટપામમાં ફેરવાઈ ગયું છે. નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 2000ની સાલમાં 43 ટકા હતું તે વધીને 87 ટકા નોંધવામાં આવ્યું છે. ઓછામાં ઓછી 10,000 હેક્ટર જમીન ખારી બની ગઈ છે. ખારા પાણીથી પ્રભાવિત નર્મદા કાંઠાના 18 ગામોની ગ્રામસભામાં...

સિંહોનું રક્ષણ કરવા નવો પ્લાન તૈયાર

ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના તાજેતરના મૃત્યુ પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારે દુર્લભ જંગલી સિંહોની જાળવણી માટેના પ્રયત્નોને આગળ ધપાવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રાલયે રૂ. 100 કરોડના ખર્ચ માટે દુર્લભ ઉપજાતિઓના સંરક્ષણ માટેની દરખાસ્ત પર કામ શરૂ કર્યું છે જેમાં સિંહની નવી જગ્યામાં પરિવહનનો સમાવેશ થાય છે. કેન્દ્રએ વાઘ અને અન્ય જાતિઓના સંરક્ષણ ક...

ગાંધીનગર બાયબ્રંટ સમિટ પહેલા રેલ્વે સ્ટેશન નહીં પણ હોટેલ શરૂ કરશે

ગાંધીનગરનું નવું રેલવે સ્ટેશન વાયબ્રન્ટ સમિટ પહેલાં તૈયાર થઇ શકે તેમ નથી, કારણ કે હજી તેનું કામ ચાલુ છે અને તે પૂર્ણ થતા હજી એક વર્ષનો સમય લાગી શકે છે. 550 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2019મા પૂર્ણ થાય તેમ છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી પાંચ મહિને આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાશે. જો કે રાજ્ય સરકાર રેલવે સ્ટેશનની સાથે બની ...

ગાધીનગરના અધિકારીઓ ગ્રીન ટી વધું પીવે છે પણ નેતા-નેત્રી મેદી છે

ગાંધીનગરના સરિતા ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાન, સચિવાલય અને મહાત્મા મંદિરની વચ્ચેનો કોરિડોર તેમજ પુનિત વન વિસ્તારમાં આ ઓફિસરોએ વોકિંગ ટ્રેક બનાવી દીધો છે. વહેલી સવારે અને સાંજે આ ઓફિસરો પરિવાર સાથે વોકિંગ કરતા જોવા મળે છે. સેક્ટર-21મા બનાવેલા જીમખાનામાં પણ તેઓ રેગ્યુલર જાય છે. જો કે આ કુદરતી રચનાનો લાભ રાજકીય નેતાઓ કે મંત્રીઓ લઈ શકતા નથી. સચિવાલયમાં 70...

વૃક્ષ પ્રેમી વિજયે 2 લાખ વૃક્ષો ઉગાડ્યા હજુ 10 લાખ ઉગાડશે

રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે તેથી વૃક્ષો વધારવા માટે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકારને શરમાવે તેવી પ્રવૃતિ પડધરીના મૂળ રહેવાસી વિજયભાઈ કરી રહ્યા છે. વિજયભાઇએ 4 વર્ષમાં 2 લાખ 18 હજાર વૃક્ષો વાવી તેને ઉછેરવાનું કાર્ય કર્યું છે. રાજકોટ શહેરના મુ...

રાજકોટ કોંગ્રેસ ભાજપ ભળી ગઈ, હવે બચાવ ઝૂંબેશ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈને ભાજપને કોંગ્રેસમય બનાવી રહ્યાં છે. તેથી કોંગ્રેસે પણ થઈ રહેલાં નુકસાન માટે ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેમેજ કન્ટ્રોલ માટે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા બેઠક બોવવામાં આવી હતી. પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી અન...

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે 28 નવેમ્બર 2018 સુધી આવ્યા છે. ટોચના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી અને  વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અંગે નેતાઓને મહત્વની જવાબદારી સોંપશે. નવા નિમાયેલા નિરીક્ષકો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત નવા હોદ્દેદારોને ચૂંટણી અંગે જવાબદારીઓની વહ...

વિનય શાહને નેપાળ પોલીસ પકડી શકી ગુજરાત પોલીસે જવા દીધો હતો

રૂપિયા 260 કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ જનાર મહાઠગ વિનય શાહની નેપાળમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. ગુજરાતમાં લાવવા માટે ટીમ રવાના થઈ છે. તેની પત્નીને ગુજરાત પોલીસ હજુ સુધી પકડી શકી નથી પણ નેપાળ પોલીસે શાહને પકડી પાડ્કોયો છે. અમદાવાદમાં લોકોને લોભામણી લાલચ આપીને વિનય શાહે એજન્ટો મારફતે રૂ. 260 કરોડ એકત્ર કર્યા હતા. વિનય શાહ એજન્ટોને પણ રોકાણ ...

બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર

નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ. 50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જૂના બારદાન છે. ભાવનગરમાં આવી જૂના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના બારદાન આવી રહ્યાં છે. પૂરવઠા પ્...

વડી અદાલત મલ્ટીપ્લેક્સ થિયેટર બંધ કરાવશે

પાર્કીંગના મુદ્દે રાજયની વડી અદાલતે સંચાલકોને કહ્યું હતું કે તેમની પાસે વાહન પાર્કીંગનો ચાર્જ વસુલવાની કોઈ સત્તા નથી. હાઈકોર્ટે ગેરકાયદે રીતે વાહન પાર્કીંગનો ચાર્જ વસુલતા મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે પગલા લેવા માટે પોલીસ અને મનપા તંત્રને તાકીદ કરી છે. વાહન ચાલકોને રાહત મળી છે. અગાઉ સુનાવણીમાં હાઈકોર્ટે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને રાહત આપી હતી. મ...

સુરતમાં દોઢ લાખ મહિલાઓ માટે ટેક્સટાઈલ્સ પાર્ક

સુરતમાં સાઉથ ગુજરાત પ્રોડક્ટીવીટી કાઉન્સીલે રાજ્ય સરકારને મહિલાઓના હિત માટે રજૂઆત કરી છે.  ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ મહિલાઓ માટે અલગ પાર્ક બનાવવામાં આવે. સુરતમાં 14 લાખથી વધુ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ત્યારે તેમાં દોઢ લાખ જેટલી મહિલાઓ પણ પરોક્ષ રીતે જોડાયેલી છે. સુરતમાં 6 લાખથી પણ વધારે લુમ્સના મશીનો છે, 2700 ટન યાર્ન...

હાઈવે માટે જમીન જપ્તીમાં એક લખ ખેડૂતોને ફાયદો

ભાવનગર-વેરાવળ હાઈવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોની જમીન જપ્ત ન કરવા વડી અદાલતે આદેશ કર્યો છે. એક લાખ જેટલા ખેડૂતોને રાહત આપી છે.  જમીન સંપાદન માટે જંત્રી અને માર્કેટ વેલ્યુના તફાવતને ગણતરીમાં લેવામાં આવે છે. તેમજ તફાવત ગણતરીમાં લીધા વિના વળતર નક્કી થઈ શકે નહીં. જેથી જંત્રીની ઓછી કિંમતનું પુન:મૂલ્યાંકન કરવામાં આવે. તેમજ જમીન સંપાદનના...