Admin
પાકિસ્તાનીઓએ ભારતની પકડેલી બોટો ખરીદી, ગુજરાત પર ખતરો
પાકિસ્તાનની જેલમાં ભારતના ૪૫૦ માછીમારો સબડે છે. તેમને છોડાવવા કોઈ ગતિવિધિ ન થતા માછીમારોના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. વળી પાકિસ્તાને કબજે કરી ૧૦૬૦ ભારતીય બોટો પૈકી અમુક બોટો પાકિસ્તાને કોડીની કિંમતે હરાજી કરી નાખતા તે બોટો ઉપર ભારતીય કલર તથા ઝંડા યથાવત રખાતા તે બટ થકી પાકિસ્તાની માછીમારો આસાનીથી દેશમાં પ્રવેશી શકે તેમ હોઈ દેશની સુરક્ષા ઉપર મ...
દ્વારકામાં વધુ એક ખેડૂતની આત્મહત્યા
દ્વારકા જિલ્લામાં આવેલ જામકલ્યાણપુર તાલુકાનો 900થી વધુ વસ્તી ધરાવતા નગડીયા ગામમાં એક યુવા ખેડૂતે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષે વરસાદ ઓછો થયેલ હોઇ અને દેવાનું ડૂંગર મોટું થઈ જવાને લઈને નગડીયા ગામના વીરમભાઇ હાથીયા ખુટી નામના 33 વર્ષના યુવાને દવા પી આપઘાત કરી લેતા આ નાના પરીવારનો માળો વિખેરાય ગયો હતો. નાનાં એવા ખુટી પરીવારનો મો...
ભાવનગરમાં બાળમજૂરો વધી ગયા
ભાવનગર શહેર જિલ્લામાં બાળમજુરી નાબુદ કરવા કાયદાને મંજુરી તો અપાઇ છે પરંતુ જે અધિકારીઓને કાયદાના પાલન માટે નિમાયા છે. તેના દ્વારા નથી સર્વે થતો કે નથી તપાસ થતી. જેના પગલે બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યુ છે. ભાવનગર શહેર સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચાઇલ્ડ એબોલીશન એક્ટ 1986નો અમલ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી સર્વે કરવામાં આવેલ નથી કે ચેકીંગ કરવામાં આવે...
દૂધના નમુનાઓના 29 ટકામાં એન્ટિબાયોટીક દવા મળી આવી
ગુજરાતમાં દૂધમાં એન્ટિબાયોટિકની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે. સેમ્પલમાં પૃથ્થકરણ બાદ ૨૯ ટકા સેમ્પલમાં આ માત્રા જણાઈ આવી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સર્વેમાં આ ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે. મહત્ત્વનું છે કે, એન્ટિ બાયોટિક રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ અમદાવાદ, ગાંધીનગર,...
મગફળીની ખરીદી માટે ઓનલાઇન છતાં લાઈનો
ટેકાના ભાવે મગફળી ખરીદવા સરકારનું રજિસ્ટ્રેશન ઓનલાઈન છે જ નહીં. ૭-૧૨નો ઉતારો, ૮-અનું પત્રક, પાક સંદર્ભે તલાટીનો દાખલો લઈ ખેડૂતોને સામેથી માર્કેટયાર્ડોમાં જવું પડે છે. તેમ છતાંય, સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ઢોલ પિટી વાહવાહી લૂંટી રહી છે. કહેવાતા ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં મેન્યુઅલ ઈન્ટરવેન્શને અવકાશ હોઈ ભાજપના મળતિયા પોતાના રજિસ્ટ્રેશન કરાવવામાં સફળ રહ...
ONGC, એરપોર્ટ, IOC જેવી કેન્માંદ્રની કંપનીઓમાં ગુજરાતના લોકોને નોકરી ન...
રાજ્યમાં સ્થપાતા અને કાર્યરત દ્યોગિક એકમોમાં કામદાર કક્ષામાં ૮૫ ટકા અને સુપરવાઈઝરી, મેનેજરીયલ સ્ટાફમાં ૬૦ ટકા સ્થાનિક ગુજરાતી બેરોજગારોને નોકરી આપવાના ઠરાવનું ભારત સરકારની કંપનીઓએ ઉલ્લઘંન કર્યું છે. ગુજરાતમાં ઓએનજીસી, એરપોર્ટ ઓથોરિટી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી ભારત સરકારની અનેક કંપનીઓ ઉપરોક્ત ઠરાવનો અમલ નથી કરતી તેવુ ખુદ ગુજરાત સરકારના શ્રમ અને ર...
સરકારી વીજ મથકોના ઊંચા ઉત્પાદન ખર્ચાથી પ્રજા પર કરોડોનો બોજ
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પાેરેશન લિમિટેડ-જીસેક હેઠળના ગુજરાત સરકારની માલિકીના વીજ એકમો નીચા પ્લાન્ટ લોડ ફેક્ટરે કાર્યરત હોવાને લીધે ઊંચા પડતર ખર્ચથી વીજગ્રાહકો ઉપર ઊંચું ભારણ આવે છે. સરકારી અધિકારીઓ બચાવ ખાતર એવી દલીલ કરી રહ્યાં છે કે, સરકારી વીજએકમો ૨૫-૩૦ વર્ષ જૂના હોઈ તેના પ્લાન્ટ લોડ ફેક્ટર પીએલએફ નીચા રહે છે. પરંતુ વીજ નિષ્ણાત કે.કે.બજાજ ...
બીજા રાજ્યોમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે જવા તૈયાર નથી
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા એ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. હાલમાં ઉમેદવારો નક્કીક રવાનું તેમજ પ્રચારનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતનાં ભાજપ-સરકારનાં કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ-હોદ્દેદારો તથા સીનિયર આગેવાનોને જે-તે રાજ્યોમાં જવાનું ફરમાન કરાયુ છે. પરંતુ આમાંથી ઘણા નેતાઓ અન્ય રાજ્યોની ...
ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડોને ઢાંકવા GLDCને તાળુ મરાશે
ગુજરાત જમીન વિકાસ નિગમ (જીએલડીસી)માં જળસંચયના લાખો કામોમાં કરોડોના કૌભાંડોનો રેલો ભાજપના નેતાઓ, પૂર્વ મંત્રીઓ સુધી પહોંચે તે પહેલા સરકારે તેને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી સ્તરેથી આ દિશામાં કાર્યવાહી શરૂ કરી નિગમની કામગીરી કૃષિ, ગ્રામ વિકાસ અને સિંચાઈ વિભાગને વિભાજીત કરવા પણ કહી દેવાયુ છે. ચાલુ વર્ષે એપ્રિલમાં જીએલડીસીમાં એ...
ગુજરાતનાં રમખાણોમાં મોદીને ક્લીન ચિટ આપવા સામેની અરજી સુપ્રીમે સ્વીકાર...
ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા રમખાણોમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને એસઆઈટી દ્વારા તપાસ પછી ક્લીન ચિટ આપવામાં આવી હતી. આ ક્લીન ચિટને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે પણ ફગાવી હતી. આ પછી અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ મોદીને ક્લીન ચિટ આપતા ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. હવે મોદીને ક્લીન ચિટ આપતા ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરવાન...
અમદાવાદ સહિત રાજયમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં દેખાવો
નોટબંધીના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીના આ તઘલખી નિર્ણયના કારણે દેશની અકિલા આમજનતા બરબાદ થઇ અને જે હેતુ માટે આ નિર્ણય લેવાયો તે હેતુ પરિપૂર્ણ થયા નહી હોઇ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, નડિયાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરૂચ સહિતના સ્થળોએ અકીલા ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા...
480 દિવસનું તપ કરનારા જૈન સાધુ
ભગવાન મહાવીર સ્વામીના
રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે.
ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના
આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે.
પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. સર્વેશ્વરીયશાશ્રીજી
મહારાજ સાહેબ છે.
પગપાળા પ્રવાસ વિચરણ કરનાર...
આશાપુરા પરર્ફોકલે કંપની વિવાદ, કેમિકલ્સથી પાણી અને જમીનની ગુણવત્તામાં ...
ભૂજના લેર ગામના ખેડૂતોનો પાક સતત બગડી રહ્યો છે. કારણ કે, અહીંના ખેડૂતોની ચિંતા પાણી નહિ પણ નજીક આવેલ લેર પાસે આશાપુરા પરર્ફોકલે કંપનીના પ્રદૂષણના લીધે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે. તો ખેડૂતો દ્વારા આક્ષેપ એવા પણ કરાયા છે કે, આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભૂજ તાલુકાના લેર નજીક આશાપુરા પરર...
કોંગ્રેસનો ભ્રષ્ટાચાર છતાં નફ્ફટ નેતાઓ
કોંગ્રેસને કાળી ટીલી હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની નાની સિંચાઈના કામો માટે કૌભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસ બેશરમીની હદ વટાવી ગઈ છે. પોતાના ધારાસભ્યની ઓડિયો ક્લિપના પુરાવા સાથે જ્યારે ભ્રષ્ટાચાર કરતાં પકડાયા તેનો બચાવ કરવા માટે કોંગ્...
અમરેલીમાં ખાનગી બસો કેમ વધું નોંધાય છે ?
આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ રાજયનાં વાહનવ્યવહાર કમિશ્નરને પત્ર પાઠવેલો છે.પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્લામાં આવેલ આર.ટી.ઓ. કચેરીમં વર્ષ ર014થી લઈ આજદિન સુધીમાં ખાનગી ટ્રાવેલ્સની બસો પાર્સિગ-રીપાર્સિગ માટે આ ઓફીસમાં અગાઉ ફરજ બજાવી ગયેલ ઈન્સ. જી. એમ. પટેલ અને ઈન્સ. જે. પી. મોદીનાં કાર્યકાળ દરમ્યાન તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ આ બ...

English