Admin
અમદાવાદ કે કેવડીયા સિંહ આવ્યા નહીં, વાત કેમ વિસરાઈ
અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરવાની જાહેરાત 6 ઓક્ટોબર 2018ના રોજ સરકારે કરી છે. પણ તે અંગે હજુ કંઈ નક્કર કર્યું નથી. ગીરમાં 600થી વધું સિંહ થઈ જતાં તે હવે બહાર આવી રહ્યાં છે તેથી અમદાવાદમાં પણ સિંહ સફારી પાર્ક ઊભો કરવાની સરકારે જાહેરાત કરી હતી. વળી બરડા અભયાર્ણયમાં સિંહને વસાવવાનો સરકારનો પ્રોજેક્ટ સફળ થયો નથી. ત્યાં વધારે સિંહ રાખી શકાય તેમ નથ...
ઘઉંનું 50 ટકા ઉત્પાદન કેમ ઘટશે, તેનો સરકાર પાસે ઉત્તર નથી
ખેતરને શેઢે ગુજરાતમાં 51 તાલુકાને ઓછા વરસાદના જાહેર કરાયા છે. જ્યાં મોટા ભાગે શિયાળામાં ઘઉંનું વાવેતર થાય છે. જોકે ઘઉં પકવતાં ઓછામાં ઓછા 3 હજાર જેટલાં ગામમાં આ વખતે ઘઉં ઉગાડવા માટે પાણી ન હોવાથી ત્યાં ઘઉંનો પાક નહીં લેવાય. ગુજરાતમાં 50 ટકા ઘઉંનું વાવેતર અને ઉત્પાદન ઘટશે એવું ખેડૂતો અને ખેત બજાર સૂત્રો જણાવી રહ્યાં છે. ભારત સરકારની ચૂંટણી આવી...
સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ
નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે. અહીં ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાક 70 લેવાનું શરૂ કરવાના કારણે આ સ્થિતી ઊભી થઈ છે. આવું જ ખેડાના વિસ્તારમાં થયું છે. ...
એકતાના બાવલાનો વિરોધ કેમ ?
એકતા કે કુસંપ ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું બાવલું બનાવવામાં આવ્યું છે. તેનો આવકાર અને વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં તેનો ભારે વિરોધ છે. જ્યારે ટેલિવિઝન પર ચારેબાજું માત્ર સરદાર પટેલના બાવલાના ભાજપના કાર્યક્રમને આવકાર મળતો હોય એવો માહોલ છે. કેટલીક જગ્યાએ તો ભાજપના જ નેતા વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસ પણ વિરોધ કરે ...
ભાજપના નેતા બાબુ બોખિરીયાના ડેરી કૌભાંડમાં વધું પૂરાવા બહાર આવ્યા
પોરબંદર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે ગેરકાનુની કરાર કરીને પોરબંદર સંઘના રૂ.12 કરોડ તથા ગેરેન્ટર બનીને બેંક મારફતે અપાવેલ રૂ.24 કરોડની લોનથી બનેલ કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી વિજય રૂપાણીની સરકાર વખતના સહકાર મંત્રી બાબુ બોખીરીયાના પરીવારની હોવાના દસ્તાવેજો રજુ કરીને સદરહુ પ્લાન્ટને જપ્ત કરીને પોરબંદર સંઘને સોંપવા તથા નિયામક મંડળ તથા સહકાર ...
કચ્છને ભાજપે બળાત્કારની ભૂમિ કેમ બનાવી ? છબીલ પટેલ સામે આક્ષેપો કેમ, વ...
કચ્છમાં કાળો કેર કચ્છ ભાજપના બધું એક નેતા સામે બળાત્કારની ફરિયાદ દિલ્હીમાં નોંધાઈ છે. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે દિલ્હીની એક મહિલાએ તેમની સાથે આચરવામાં આવેલું કૃત્ય જાહેર કર્યું છે. તેથી કચ્છમાં થઈ રહેલાં ભાજપના વ્યભિચારની વધું એક કથા બહાર આવી છે. અગાઉ પણ કચ્છમાં આવા કેટલાંક બનાવો બન્યા હતા. જેમાં બે યુવતિઓએ સમાધાન કરી લીધું છ...
APMCનું રૂ.18 કરોડનું ભાજપનું જમીન કૌભાંડ, 8 વર્ષ પછી પણ કોઈ પગલાં નહી...
નવેમ્બર 2016માં અમદાવાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ (APMC)ના તત્કાલીન ચેરમેન અને ભાજપના અમદાવાદાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલના સમયમાં જમીન ખરીદી કૌભાંડ બહાર આવ્યા પછી 8 વર્ષ થયા છતાં રૂપાણી સરકાર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી. આ જમીન કૌભાંડના કારણે APMCને રૂ.18.85 કરોડની સીધી નુકસાની થઈ હતી. અમદાવાદ નજીકના બાકરોલ-બાકરાબાદ તથા વણઝર ગામમાં 1.94 લાખ ...
દુષ્કાળ જાહેર કરવા માટે વિરોધ પક્ષના નેતા ધરણા કરશે
અમરેલી જીલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે ખેડૂતો, પશુપાલકો અને મજૂરો પરેશાન છે. તેમ છતાં સરકાર પોતાની જવાબદારીથી છટકી હોવાથી અછતગ્રસ્તમાં જાહેર કરવાની માંગ સાથે 30 ઓકટોબર 2018ના રોજ અમરેલી ખાતે સવારે 9 થી સાંજે 5 સુધી પરેશ ધાનાણી ધરણા પર ઉતરશે. ધરણાના કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટરને આવેદન આપવા તેઓ જશે. અમરેલી જીલ્લામાં ઓછો વરસા...
પશુપાલકોને દુધનું પૂરું વળતર મળતું નથી, રાજ્યવ્યાપી સંગઠન બનાવવા તૈયાર...
અંદાજે પશુપાલકો ને રોજના એક પશુ ના ઉછેર પાછળ રૂ.150થી 200નું ખર્ચ આવે છે. જેમાંથી આખા દિવસમાં સરેરાશ 6થી 7 લિટર દૂધ એક પશુ આપે છે. તેમ જાણાવીને એક અવાજ-એક મોર્ચાના રોમેલ સુતરિયાએ ઉમેર્યું હતું કે, અમે સાવલી તાલુકાના ગામોની મુલાકાતો કરી તેમાં પશુપાલકો જણાવે છે કે તેમને સારા દુધના ફેટ 100% હોય તો રૂ.60 મળવા પાત્ર છે. પરંતુ દુધના 100% ફેટ ભાગ્યે કોઈ ...
80 કંપનીઓના ઉઠમણા
ગુજરાતમાં છેલ્લા બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી એને લોકોને ઊંચા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને રફુચક્કર થઈ ગઈ છે. મધ્યગુજરાતમાં આવી જ વધુ એક કંપનીએ ઓફિસો ખોલીને ઉંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને રોવડાવ્યા છે. આ HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ ગુજરાતમાં ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ છે. સીઆઈડી...
અધિકારીઓ અને રાજકારણીઓને સંતાનોને સરકારી શાળામાં ભણાવવાનું ફરજિયાત કરો...
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક દરજીએ પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં 60 હજારથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તેઓ અન્ય શિક્ષકો પણ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં જ ભણાવે તેઓ આગ્રહ રાખી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2350થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં 4.10 લા...
મોરબીના ભાજપના મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા પછી પાછા ખેંચ્યા
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. તેથી 5 દિવસમાં તપાસ કરો. જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. તેથી તાત...
કચેરીમાં હેલ્મેટ પહેરીને આવતા રાજકીય નેતાઓ
રાજ્ય સરકારે ઈ-નગર બનાવવા સોફ્ટવેર આપવાનો નિર્ણય કર્યો હોવા છતાં વલસાડ પાલિકાએ ટેન્ડર બહાર પાડીને એક જ કંપનીના બે ટેન્ડરોમાંથી હિન્દુસ કંપનીનું રૂ.73 લાખનું ટેન્ડર મંજૂર કરી દીધું હતું. તે માટે અસાધારણ ઉતાવળ કરવામાં આવી હતી. જે અંગે શહેરી વિકાસ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે. તેથી વલસાડ નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ...
રાજપીપળામાં મહેમાન ગૃહ ગેરકાયદે બનાવી દીધું
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનીટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમની પૂર્વે રૂ.205 કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રાજપીપળા ખાતે રૂ.6.77 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બનેલા અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું ત્યારે જમીનના મૂળ માલિકે આત્મહત્યા કરવાનું નિતીન પટેલની હાજરી વચ્ચે જાહેર કર્યું હતું. ત્યારે આદિવાસી નેતા મનસુખ...
113 કરોડના ભ્રષ્ટાચાર માટે વન પ્રધાન ગણપત વસાવાને કોણ બચાવે છે ?
એક સમયના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, વન પ્રધાન અને માંગરોળના ભાજપના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરુદ્ધ કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો 19 જુન 2018માં લાગ્યા છતાં તે અંગે વિજય રૂપાણી સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી. મંત્રી વસાવા ઉપર ગંભીર આરોપો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વતની અને પૂર્વ સનદી અધિકારી જગતસિંહ એલ. વસાવાએ લગાવ્યા હતા. વસા...

English