Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

કોંગ્રેસના MLA ધવલ ઝાલા કેમ અપ્રિય થઈ રહ્યાં છે

અરવલ્લી જિલ્લાના પ્રશ્નો માટે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલાને હવે અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાથી તેમને અપ્રિય થઈ રહ્યાં હોવાનું લાગતાં તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમને અધિકારીઓ પણ હવે જવાબ આપતાં ન હોવાનું જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું છે. બેઠક મજાક બની ગઈ હોવાનું તેમણે કબુલ્યું હતું. આવી બેઠક સમય...

મોટરસાયકલ પર અપંગોને ભોજન પહોંચાગતાં ભાણજીભાઈ

ખાદી સંસ્‍થામાં 35 વર્ષ કામ કર્યા બાદ નિવૃત્ત થઈને મીઠાપુર ગામના ભાણજીભાઈએ 1993થી ભુખ્‍યાજનોને ભોજન આપે છે. ગામના સન્નજન નાગરિકોને ત્યાંથી ટિફીન લઈને રોજ 40 ભુખ્‍યા લોકોને મોબાઈલ ભોજન આપે છે. ચલાલાના સેવા પ્રવૃતિ કરતા એક મહિલા મંડળે રૂા.58 હજારની મોટર સાઈકલ ભાણજીદાદાને આ કામ માટે ભેટમાં આપી છે. મોટરસાયકલનું પેટ્રોલ લોકો આપે છે. અપંગ, નિરાધાર, નિઃસહ...

10 રૂપિયામાં સારવાર

સંતોકબા લાલજીદા ધોળકીયા વેલફેર ટ્રસ્‍ટ દ્વારા 2005થી સેવા પ્રવૃતિઓ લાઠી તાલુકાનાં લોકો માટે મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પીટલ કક્ષાની દર્દીઓને સારવાર મળે છે. 13 વર્ષથી મેડીકલ સેન્‍ટરમાં માત્ર રૂા.10 ટોકન ફિમાં નિદાન સારવાર તથા દવાઓ આપવામાં આવે છે. સપ્‍ટેમ્‍બર 2005થી આજદિન સુધીમાં 7,25,000 જેટલાંએ સારવાર લીધી છે. સીનીયર સીટીઝનને વિનામૂલ્‍યે દાંતન...

સામાજીક સેવા બદલ લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરાને ત્રણ એવોર્ડ

અમરેલી જિલ્‍લાનાં વતનના રત્‍ન, ઔદ્યોગિક તથા સેવારત્‍ન એવા કેળવણીકાર તથા પટેલ સંકુલ, એન્‍જિનિયરીંગ અને મેડિકલ કોલેજના સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા બંધુઓ સ્‍થાપિત લક્ષ્મી ડાયમંડ કંપની પ્રા.લિ.ને જેમ્‍સ એન્‍ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ ઘ્‍વારા વર્ષ 2016-17નાં ત્રણ રાષ્‍ટ્રીય એવોર્ડ કેન્‍દ્રીય ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુના વરદ હસ્‍તે અર્પણ કરાયા હ...

3 કર્મચારીઓને મર્સિડિઝની ગિફ્ટ આપી

ગિફ્ટ આપવા ઓળખાતા સવજી ધોળકીયાએ 2018માં પોતાના 3 કર્મચારીઓને મર્સિડિઝની ગિફ્ટ આપી છે.સુરતની જાણીતી ડાયમંડ કંપની હરેકૃષ્ણ એક્સપોર્ટ વર્ષ દરમિયાન સારું કામ કરનારા કંપની મેનેજમેન્ટનાં 3 કર્મચારીઓને  મર્સિડીઝ ભેટમાં આપી નવો ચીલો ચાતર્યો છે. સવજી ધોળકીયા એ જ વ્યક્તિ છે જેઓ અગાઉ પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી ગિફ્ટ આપી ચુક્યા છે.પોતાની કંપનીમાં દિ...

અમરેલીના દુધાળા ગામે બનાવાયું હરિકૃષ્ણ સરોવર

ભારતની જાણીતી હીરાની કંપની હરિકૃષ્ણ ડાયમંડ્‌સના સ્થાપક અને અમરેલી જિલ્લાના લાઠી પાસેના દુધાળા ગામના વતની-ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ એક મહિના સુધી ગાગડિયા નદી, પડતર જમીન અને નદીના કિનારાની દોઢસો એકર જેટલી જમીનમાં લાખો લિટર પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે નદીને પહોળી-ઊંડી કરવાનું કામ આદરેલું. સવા લાખ ટન માટી કાઢી તેનો ઉપયોગ પડતર જમીનમાં એક નાનકડું સ્ટેડિ...

કયા મુખ્ય પ્રધાનને શું પ્રિય ?

ડો. જીવરાજ મહેતા ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના તા. ૧લી મે, ૧૯૬૦ના રોજ થઈ. તેના પહેલાં મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા હતા. એ વખતે દિલ્હીમાં ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈની ઈચ્છા વિરુદ્ધ એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ડો. જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ડો. જીવરાજ મહેતા મૂળ અમરેલીના હતા. તેઓ મ્યુનિસિપલ બત્તી નીચે ભણી ડોક્...

અમરેલીનું ગોલ્ડન વિલેજ

સુરત પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને ‌વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઇ વેકરિયા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે. તેમણે રફાળામાં ગેટ વે ઓફ ઈન્ડિયા, લાડલી ભવન, સરદાર ગેટ, ગાંધી ગેટનું નિર્માણ કર્યું છે. 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું છે. તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસા...

ગુજરાતના ઉભરતાં ચાર યુવાન રાજકારણીઓ 

પરેશ ધાનાણી પરેશ ધાનાણી એ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના યુવાન સક્રિય નેતા છે. ધાનાણી એ સૌરાષ્ટ્રના અને પાટીદાર સમાજનો રાજકીય અને જાણીતો ચહેરો છે. ધાનાણી અમરેલીના ધારાસભ્ય છે. અમરેલીમાં કદાવર ભાજપ નેતા દિલિપ સંધાણીને હરાવીને જાયન્ટ કીલર સાબિત થયેલા છે. પરેશ ધાનાણીને કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નજીકના પણ ગણવામાં આવે છે. અમિત ઠાકર અમિત ઠાકર ભાજપના તેજ...

સંતનગરી હવે નહીં બને ?

આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજની આત્મહત્યા બાદ ગુજરાતમાં મોદીના સપના સમાન 575 કરોડના મોંઘેરા પ્રોજેક્ટને કોણ પૂરું કરશે? વડાલીના મહોર ગામે 540 એકર જમીનમાં આકાર લેનાર 'સંતનગરી' પ્રોજેક્ટ ગુજરાત સરકારની મદદથી ભૈયુજી મહારાજની નેતૃત્વ અને માર્ગદર્શનમાં પૂરું થવાનું હતું. દેશભરના 2370 જેટલા સંતો-મહાપુરુષોના જીવનમાંથી લોકોને પ્રેરણા...

મધમાખીએ 3 કિમી સુધીના ખેતરોમાં ઉત્પાદન વધારી દીધું

દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાનાકજુરડા ગામના ભિમાણી હરસુખભાઇ નામના ખેડૂત દ્વારા ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખીના ઉછેરથી આજુબાજુના 3 કિ.મી.ના ખેતરમાં સરેરાશ 30 ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે. જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. મધમાખીની ખેતીથી વધારાની આવક પણ મળે છે. 1.5 ફુટ બાય 1 ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે. જેમાં અસંખ્ય ...

23 વર્ષથી આયુરિવેદિક દવાનો ધનવંચતરી યજ્ઞ

પોરબંદરમાં આયુર્વેદિક ડોક્ટર લોકોની સુખાકારી અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતીની 23 વર્ષથી ઉજવણી કરી પોતાના ક્લિનીકે યજ્ઞનું આયોજન કરે છે. જેમાં ડોક્ટર દવાની આહુતિ આપે છે. સમુદ્રમંથનમાંથી 9 રત્નો નીકળ્યા હતા, જેમાંથી ધન્વંતરી નવરત્નમાંના એક છે. પૃથ્વી લોકમાં આયુર્વેદનું અવતરણ ધન્વંતરીએ કર્યું છે. આથી પોરબંદરના આયુર...

ભાજપે 15 વર્ષ પહેલાના વચનો કેટલા પાળ્યા ?

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો - ભાજપનો ચૂંટણી ઢંઢેરો - આ સંકલ્પપત્ર માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે પાંચ વર્ષની સરકારની કાર્ય-યોજના પણ નથી, પણ તે ઉપરાંત આ ઢંઢેરો 21મી સદીના ગુજરાતના વિકાસની દિશાનો પાયો નાંખે છે! આ પાયો મજબૂત જ બનશે, કારણ કે ગુજરાતની ક્ષમતાનો પરિચય દેશને આપી દેવામાં આવ્યો છે. 10મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતની વિકાસ દર 10 ...

એવું શહેર જેને માટે ભાજપે 22 વર્ષથી વચન પાળ્યું નથી

જામનગર શહેરમાં ૧૯૯પ થી ભાજપે વિકાસને નામે દૈનીક પાણી આપવાનો ચુંટણી વચન આપ્યાને આજ રર વર્ષ પછી દૈનિક પાણી આપવાનો લોલીપોપ દેખાડી કદી રોજ પાણી આપેલ નથી માટે રર વર્ષમાં દૈનીક પાણી આપવામાં આવતું નથી. 6 નવેમ્બર 2018માં તેને બરાબર 22 વર્ષ થયા છે. શહેરમાં ગુલાબનગરના ઇ.એસ.આર. બનાવતી વખતે શહેરમાં નર્મદા રથ ફેરવી. નર્મદે સર્વદે આનંદો દુષ્કાળ બની ગયો ભુતકાળ...

’વિકાસ ગાંડો થયો’ પોસ્ટ કરનાર ભાજપ કોર્પોરેટરને ન્યાય ન મળ...

જામનગરમાં 9 સપ્ટેમ્બર 2018માં સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ના મેસેજ વાઇરલ થઈ રહ્યા હતા.  વિરોધપક્ષ તેમજ પ્રજા તો ઠીક ભાજપ પક્ષના પોતાના જ કોર્પોરેટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે જામનગર ભાજપ વોર્ડ નં 5માં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરે પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી 'આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે' ની પોસ્ટ પોતાના ફેસબ...