Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

જામનગર લોકસભા બેઠકમાં મતદાન ઓછું કેમ થાય છે

જામનગર લોકસભા બેઠક ઉપર ૧૯પ૭ થી ૨૦૦૯ સુધીમાં માત્ર ચાર વખત જ પચાસ ટકાથી વધુ મતદાન થયું છે. એ સિવાય મતદાનની ટકાવારી પચાસ ટકાથી ઓછી જ રહેવા પામી છે. આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકન...

જામનગરમાં રાઘવજી ભાજપમાં ગયા પછી કોંગ્રેસની સ્થિતી યથાવત

1 સપ્ટેમ્બર 2017માં ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેને એક વર્ષ થયું છે. આ જિલ્લામાં કોંગ્રેસે સ્થિતી સુધારવા માટે કોઈ જ પ્રયાસ 6 નવેમ્બર 2018 સુધી કર્યો નથી.  તે દિવસોમાં જામનગરના રાજકારણમાં ભૂકંપ થયો હતો. જામમનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રા...

સચિવાલય સંકુલમાં પ્રવેશેલો દીપડો પુનિતવન પાછળથી પકડાયો

ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલમાં 5 નવેમ્બર 2018માં દેખાયેલા દીપડાને આજે બપોરે ગાંધીનગરના પુનિતવનની પાછળ આવેલા ૨૫ થી ૩૦ ફૂટ મીટર લાંબા ગરનાળામાંથી સલામત રીતે પકડવામાં આવ્યો છે. વન વિભાગના નિષ્ણાંત કર્મચારીઓએ ટ્રાન્કવીલાઇઝ કરીને દીપડાને પહેલાં બેભાન કર્યો હતો અને પછી સલામત રીતે તેને પાંજરામાં ઇન્દ્રોડા પાર્ક લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હવે દીપડો સં...

૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લીધ...

રાજ્ય સરકારે વર્ષ-૨૦૧૮માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે. અત્યારે આ યોજનાનો લાભ લઈ મગફળી વેચવા માંગતા ખેડૂતોની લાંબી લાંબી લાઈનો રજીસ્ટ્રેશન કેન્દ્ર ઉપર જોવા મળે છે. ૧ નવેમ્બરથી રજીસ્ટ્રેશન ચાલુ થયું છે અને ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડૂતોને તો મજબુરીમાં પોતાની મગફ...

ગાંધીનગર, સચિવાલયમાં દીપડો દેખાયો

ઘટનાસ્થળે વનવિભાગ અને પોલીસની ટીમ આવી ગઇ છે અને તપાસ આદરી છે. રાજ્યમાં દીપડો અને સિંહ જેવા પ્રાણીઓ ઘરમાં ઘુસી જવાના બનાવ તો આપણે ઘણાં સાંભળ્યા છે. પરંતુ આજે સવારે નવા સચિવાલયમાં દીપડો ધુસ્યાની આશંકાથી અફરાતફરી મચી ગઇ છે. ઘટનાસ્થળે વનવિભાગ અને પોલીસની ટીમ આવી ગઇ છે અને તપાસ આદરી છે. ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ધુસી ગયાની આશંકા વર્તાઇ રહી છે....

ગોળ બનાવવો કે ખાંડ ?!!!

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે. હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની...

મગફળીના ભાવો વધશે તેથી ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના સારી – સરક...

જગતના તાત ગણાતા ખેડૂતપુત્રો માટે રાજ્ય સરકાર સતત હિતલક્ષી નિર્ણયો લેતી રહી છે. ખેડૂતોને તેમના ઉત્પાદનોના પૂરતા ભાવ મળે તથા તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ કેટલાક તત્વો ખેડૂતોને ભરમાવી ભ્રામક વાતો ફેલાવી ખરેખર તો ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. તાજેતરમાં ટેકાના ભાવ અને ભાવાંતર યોજનાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ભ...

દિવાળીનો તહેવાર અને ઓનડ્યુટી પત્રકારિત્વ – વિક્રમ વકીલ

કેફી-બ્રેક - વિક્રમ વકીલ (ફેસબુક ઉપરથી) દિવાળીનો તહેવાર અને ઓનડ્યુટી પત્રકારિત્વ પત્રકારિત્વના વ્યવસાયમાં આવ્યા પછી આ 32મી દિવાળી છે. છેલ્લા થોડા વર્ષોને બાદ કરતાં લગભગ દરેક દિવાળીએ પત્રકારિત્વના ફરજના ભાગરૂપે દિવાળીની રજાઓ શું હોય એ વિચારવાનું પણ બનતુ નહીં. દૈનિક અખબારમાં તંત્રી તરીકેની જવાબદારી હોય ત્યારે નવા વર્ષ અને ભાઇબીજ એમ બે દિવ...

લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ મેળવશે

અમેરિકાના ન્યુયોર્કમાં સાઉથ એશિયા બિઝનેસ એશોશિએશનના ઉપક્રમે કોલમ્બીયા બિઝનેસ સ્કૂલમાં યોજાયેલી ૧૪મી વાર્ષિક કોન્ફરન્સમાં ભારતના રાજયસભાના સાંસદ તથા ભાજપ અગ્રણી ડો.સુબ્રમણ્યમ સ્વામીએ હાજરી આપી સંબોધન કર્યુ હતું. તથા ૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમણે ન્યુજર્સીના એડિસનમાં આવેલા TVAsia ઓડીટોરીયમમાં પણ ભેગા થયેલા કોમ્યુનીટી અગ્રણીઓ સાથે વાર્તાલાય કર્યો હતો. તથા...

લોકસભા પૂર્વે જ આંદોલનકારીઓ એક થતાં ભાજપ પર ખતરો

લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે રાજયમાં વિવિધ મુદ્દાઓને લઇને પાટીદાર અને દલિત આંદોલનકારીઓ તેમજ અનેક સંગઠનો ફરી ભાજપ સરકાર સામે સક્રિય થઇ રહ્યા છે, જે આગામી સમયમાં ભાજપ માટે શિરદર્દ સમાન બની શકે છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ પાસ, દલિત મંચ, ઓબીસી-ઠાકોર, માલધારી સમાજ વિગેરેના સંગઠનો દ્વારા ઉગ્ર રીતે વિવિધ મુદ્દાઓને લઇને આંદો...

બહારનાને ટિકિટ નહીં આપતાં, ચેતવણી

લોકસભાની ચૂંટણી ટાંકણે રાજકીય બેડાની આંતરીક હલચલ : બારાતુ થનગનભુષણોથી સાવધાન : કચ્છીજનો જાગે : ભાજપ-કોંગ્રેસ રહે સાવધ : નહીં તો મળશે જબ્બર જાકારો ભાજપ-કોંગ્રેસ જેવા મુખ્યપક્ષો કચ્છમાં બારાતુઓને ટીકીટ આપવાનું વિચારતા હો તો ગત લોકસભાની ચૂંટણીના પરીણામો ચકાસી લેજો.. : કચ્છના ભાજપના સ્થાનિક નવલોહીયા યુવાન ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની સામે જ કોંગ્રેસના બ...

લોકસભા ચૂંટણી પૂર્વે કચ્છમાંભાજપે જ્ઞાતિ સંતુલન જાળવવા રચેલી વ્યુહરચના...

પાલિકા બાદ તાલુકા-જિલ્લા પંચાયતમાં પણ જોરશોરથી ચર્ચાતા નામો બાકાત કરી વિવાદ ટાળવાની કરાઈ કોશિશ : ચર્ચામાં ન રહેલા અને નિર્વિવાદીત લોકોના નામ ઉપર પક્ષે મહોર મારી સેફ ગેમ રમી : બાહોળો મતદાર વર્ગ ધરાવતા જ્ઞાતિ અગ્રણીઓની બાકાતીથી આંતરિક ઉકળતો ચરૂ : ભાજપે નાખેલા પાસાઓ કેટલા સાચા પડશે તો તે ર૦૧૯માં જ ખબર કચ્છમાં લાંબા સમય બાદ ક્ષત્રિય સમાજનું રાજકીય ક...

લોકસભામાં ગુજરાતની ૭૦ ટકા બેઠકો પર ભાજપને ખતરો, સરવેનું પોલંપોલ

દર વર્ષે ભાજપ દ્વારા આવા સરવે અહેવાલો ઈરાદાપૂર્વક જાહેર કરવામાં આવે છે. જેથી કાર્યકરો કામે લાગે અને વિરોધીઓ ખૂશ થઈને નિષ્ક્રિય બની જાય. લોકસભાની ચૂંટણીઓ આગમી સમયમાં રાજયમાં યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા રાજયની પરીસ્થીનો એક આંતરીક સર્વે સામે આવવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ અહેવાલમાં જે ચોકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે તે અન...

લોકસભા પૂર્વે કચ્છમાં રાજકીય ભૂકંપ થશે

ર૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. કેસરીયા બ્રિગેડના ગઢ સમાન ગુજરાતમાં પણ હાલમાં જ ચિંતન શિબિર યોજી વિરોધીઓને પરાસ્ત કરવાની રણનીતિ ઘડાઈ હતી. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ લોકસભા પૂર્વે રાજકીય ભૂકંપ લાવવા ભાજપ સજ્જ બન્યો છે. વિશ્વાસપાત્ર રાજકીય સૂત્રોમાંથી રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા કેસરીયો...

લોકસભાની ચૂંટણીના દાવેદારોમાં ગુજરાત કોંગ્રેસનો દાવ શરૂં

લોકસભા બેઠકની ત્રણ દિવસની સમીક્ષા પૂર્ણ : સામાજિક, જાતિવાદી સમીકરણો પર આદરાઈ માથાપરચ્ચી અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, નવસારી, શહેરોમાં દાવેદારોની તંગી : કેટલીક બેઠકો પર સિંગલ નામ પર થઈ ચર્ચા તો કેટલીક બેઠકો પર આવ્યા ત્રણથી ચાર નામો સપાટી પર : બેઠકમાં હાજર આગેવાનોએ અલગ અલગ નામો સુચવ્યાની ચકચાર બેઠકમાં જો અને તોના...