Admin
દેશના સૌથી મોટા ગેસ બંદર માટે કાયદા કેમ નેવે મુકાયા ?
સ્વાન આંદોલન – દિલીપ પટેલ બ્લાસ્ટીંગ કરીને મોટા કદના પત્થરો મેળવીને સૌરાષ્ટ્રમાં સ્વાન એનર્જી કંપની ગુજરાતની સૌથી મોટી જેટી બનાવી રહી છે. રોજ 300 ટકો ભરીને મોટા પથ્થરો દરિયો પૂરીને બંદર બનાવવામાં આવી રહ્યું છે. રાજુલાના દરિયા કાંઠેથી થોરડી સુધીના ભરડીયામાં રાત-દિવસ બ્લાસ્ટ કરી પથ્થરો કઢાય છે. ઓછી ક્ષમતાના રોડ પરથી વધું વજન વાળા ટ્રક એક મહિના...
પાણી-પત્રક ન બનતાં ખેડૂતો મગફળી વેચી શકતાં નથી
રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતો જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન નોંધણી કરાવી રહયાં છે. પાણી પત્રકથી ખેડૂતો વંચીત રહેતા મગફળીની ઓનલાઈન નોંધણી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ખેડૂતોને મામલતદાર કચેરીમાં પાણી પત્રક આપવામાં આવતા નથી, તેમજ રેવન્યુ તલાટી દ્વારા 15-9થી 30-9 સુધીમાં રજૂ કરવાના...
કોંગ્રેસ અને ભાજપના નેતઓ સામે લોકોનો રોષ કેમ ?
કોંગ્રેસના તોફાની ધારાસભ્ય પ્રતાપ દૂધાત સામે લોકો રોષે ભરાયા છે. સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે દૂધાત માટે સન્માન સમારંભ યોજ્યો હતો. ત્યારે નાગરીકોએ પંચાયત તેમજ ધારાસભ્ય ઉપર પોતાનો રોષ વ્યકત કર્યો હતો. લોકોએ તેમને સંભળાવી દીધું હતું કે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કેમ દેખાયા છો. અમારી મુશ્કેલીના સમયે તો તમે ઊભા રહ્યાં નથી. લોકોએ ધારાસભ્યને રજૂ...
સિંહોના મોત માટે લોકો જવાબદાર હોય એવું વન વિભાગનું વર્તન
ધારીના શેમરડી ચેકપોસ્ટ વન વિસ્તારમાં 27 સિંહોના મૃત્યુ થયા છે. સિંહોના મૃત્યુ માટે વન વિભાગ જ જવાબદાર હોવા છતાં કોઈ તપાસ નહીં કરીને કોઈને જવાબદારી નક્કી કરવામાં આવી નથી. સિંહોની વસ્તી વચ્ચે છેલ્લા 50 વર્ષથી અહીંના લોકો રહે છે. તેથી સિંહ સાથે લાગણી, સહિષ્ણુતા ધરાવે છે. પણ વન વિભાગ જે રીતે કામ કરી રહ્યું છે તેના પરથી એવું લાગે છે કે સિંહના મોત...
સાધુએ જીવતા સમાધી લેવાની જાહેરાત કેમ કરી ?
નર નારાયણ આશ્રમનાં પુજારી મનસુખભાઈ રામાવતે ગૌચરમાં થઈ ગયેલા દબાણ અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી ગુંડાઓએ આપતાં કલેકટરને નોટિસ આપીને જીવતાં સમાધિ લઈ લેવાની ચીમકી આપી છતાં સત્તાધીશોને કોઈ અસર થઈ નથી. ભાજપ સરકારે પણ કોઈ કાર્યવાહી કરી ન હોવાથી આવી જાહેરાત કરવી પડી છે. આ સરકાર બહેરી અને આંધળી હોવાથી લોકોએ પોતાની વાજબી માંગણી માટે પણ કાંતો જીવતાં સળગી...
કોંગ્રેસના ધારાસભ્ય રહે સુરત બહાર કેમ નિકળતા નથી ?
સુરતમાં રહીને સૌરાષ્ટ્રના ગામડાંની ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવાની અનેક ઘટનાઓ બની છે. આમ સુરત રાજકારણીઓની નિકાસ પણ કરે છે. આવા એક ધારાસભ્ય પ્રતાપ દુધાત છે. જેઓ રહે છે વૈભવી શહેર સુરતમાં પણ મતક્ષેત્ર સાવરકુંડલા છે. તેઓ લોકોને ભરમાવીને અને ઉપરથી ટિકિટ લાવીને ડિસેમ્બર 2017માં ચૂંટાઈ તો ગયા છે પણ હવે લોકો તેમની શોધી રહ્યાં છે કે, દુધાત વિદેશ જ ફરે છે અને...
ગીરમાં રિસોર્ટને સીલ મારવાનું શરુ થતાં માલિકો ગાંધીનગર પહોંચ્યા
ગીર પૂર્વમાં 25 કરતાં વધુ સિંહોનાં મૃત્યું થયા બાદ વન અધિકારીઓએ વન વિસ્તારમાં વગર મંજુરીએ ચાલતા રિસોર્ટ કે ફાર્મ હાઉસનું ચેકીંગ શરૂ કરવામાં આવેલું છે. ધારીનાં દુધાળા નજીક લાલબાપુ રિસોર્ટમાં મામલતદાર અને પી.એસ.આઈ. સાથે રહીને સીલ મારવામાં આવ્યું છે. જેનો ભારે વિરોધ સ્થાનિક માલિકો કરી રહ્યા છે. કલેક્ટર તેમની વાત સાંભળે તેમ ન હોવાથી રાજકીય વ્યક્તિઓન...
સરસીયા વીડી શું છે, જવાબ સાંભળી વન અધિકારી મૌન બની ગયા
ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં જ્યાં 16 સિંહના મોત થયા છે તેની સરસીયા વીડીમાં કેવા ગોરખ ધંધા ચાલે છે તે અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીને કહ્યું કે તમે સરસીયા વીડીની તપાસ કરો. ત્યારે અધિકારીએ પૂછ્યું હત કે સરસીયા વીડી શું છે ? તેનો જવાબ સાંભળીને અધિકારી મૌન બની ગયા હતા. શું ચાલે છે સરસીયા વીડીમાં, આ રહ્યાં 13 કારનામા 1 - સરસીયા વીડીમાં વર...
બહુચરાજીમાં નર્મદાનું ઉદ્યોગોનો પાણી, ખેડૂતોને નહીં
બહુચરાજીમાં વિદેશી કંપનીઓને અને બીજી 250 કંપનીઓને પાણી મળે છે પણ ખેડૂતોને પાણી મળતું નથી. અહીંના ખેડૂતો સરકાર સામે લગડતાં હોવાથી અને અહીં ભાજપના ધારાસભ્ય પ્રજાએ ચૂંટેલા ન હોવાથી વેર વાળવા માટે ખેડૂતોને દુષ્કાળમાં પણ પાણી આપવામાં આવતું નથી. બહુચરાજી અને ચાણસ્મા વિસ્તારમાં ઓછા વરસાદથી દુષ્કાળ પડ્યો છે. ખેડૂતો ચોમાસુ અને રવિપાકની સિંચાઈ માટે નર્મદા...
લેભાગુ અને બનાવટી પત્રકારોથી ચેતો, પોલીસ અને પ્રેસ સંગઠનને જાણ કરો
દિવાળીના દિવસોમાં રાજ્યના તાલુકા કક્ષામાં બનાવટી અને લેભાગુ પત્રકારો એકાએક વધી જતાં ખરી રીતે કામ કરતાં પત્રકારોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. આ વખતે દરેક તાલુકામાં લેભાગુ પત્રકારો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જે વેપારીઓ, અધિકારીઓ અને રાજકારણીઓ પાસે જઈને જાહેરાતના નામે પૈસા પડાવવાનું કામ કર્યું છે. રોજીંદા સમાચારો મેળવીને લખતાં કે ટીવી સાથે જોડ...
રાજસ્થાનમાં ભાજપ હારશે ? જ્યાં પાટીલ ત્યાં પરાજય
નવસારી-સુરતના સાંસદ સી આર પાટીલની અગાઉની નિષ્ફળતાને ધ્યાનમાં લીધા વગર ફરી એક વખત તેમને મધ્ય પ્રદેશની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી છે. સી આર પાટીલને ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ તરીકે તેમના ખબરીઓ ચિતરે છે. પણ તેમને જ્યાં જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં ભાજપનો ધબડકો થયો છે. ભાજપના નેતાઓ જ હવે કહે છે કે જ્યાં પાટીલ ત્યાં પરાજય હોય છે. ભાજપે સી.આર. પાટ...
BJP MLA કેસરી સોલંકીએ ફરી ધમકી આપી, અગાઉ DySP સાથે બબાલ કરી હતી
વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ધારાસભ્ય કેસરી સોલંકીની દાદાગીરી અને ભાજપના સાંસદ દેવુ ચોહાણ સામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જેના મુદ્દે માતરના કેસરી સોલંકી ધારાસભ્ય લવાલ ગામે એકાએક તોફાન સાથે ધસી ગયા હતા. સરપંચની ફેંટ પકડીને ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેકો આપતાં હોવાના આર...
6 લોકસભા બેઠકના મત ભાજપને મળે તે માટે શંકરસિંહ અને હાર્દિકનો ઊંટ તરીકે...
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી અને લોકસભાની 2014ની ચૂંટણીના મતોની લોકસભા બેઠક પ્રમાણે સરખામણી કરવામાં આવે તો 10 બેઠકો પર કોંગ્રેસને વધું મત મળેલા છે. આ 10 બેઠક પરની 6 બેઠક એવી છે કે જ્યાં હાર્દિક પટેલની સીધી અસર જોવા મળે છે. 2017 કરતાં પણ 2018માં ખરાબ સ્થિતી ભાજપની છે. 2019 સુધી તેમાં કોઈ સુધારો કરવાની ક્ષમતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે ગુજરાત ભાજ...
કોંગ્રેસ મેરીટ નહીં મની, પાર્ટી નહીં પરિવાર, નિષ્ઠા નહીં નાતના માપદંડથ...
1985થી કોંગ્રેસ સાથે રહેલાં સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના આગેવાન દીપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પાઠવીને પોતાના ધારાસભ્ચ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ કરી છે. અમરેલી જિલ્લામાં કેવું ચાલે છે મેરીટને સ્થાને મની, પાર્ટીને બદલે પરિવાર, નિષ્ઠાને બદલે નાતના પેરામીટરથી બધુ ચાલે છે તે બજાવવા માટે અમદાવાદ ખાતે ધરણા...
મીની ઈન્ડિયા વિજલપોરને કોણ વેરવિખેર કરી રહ્યું છે
નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતાં બહારથી આ...

English