Admin
વન મંત્રી ગણપત વસાવા ઉપર ભ્રષ્ટાચારના આરોપો
ગુજરાતના વનમંત્રી પર આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના આક્ષેપો પૂર્વ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ મૂકતાં રાજકીય ઉત્તેજના ઊભી થઈ છે.
આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ મંત્રી તરીકેનો હવાલો સંભાળતાં માંગરોળના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરૂધ્ધ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામ વાડીના જ વતની અને પૂર્વ સનદી અધિકારી જગ...
પૂર્વ આચાર્ય શેખ મોહમદહુસેન નૂરમોહમદ કરે છે પુસ્તક પ્રસારનું કાર્ય
અમદાવાદના ગુજરી બજારમાં પુણ્યનો વેપાર આલેખન... અનિતા તન્ના ગુજરી બજાર હેરિટેઝ અમદાવાદની વિશેષતા છે. અહીં છેલ્લાં ૨૦ વર્ષથી પુણ્યનો વેપાર કરતા એક ઓલિયા ફકીર જેવી વ્યક્તિએ અનેક લોકોને તેમનાં મનગમતાં અને જોઈતાં પુસ્તકો સુલભ કરાવ્યાં છે. એમનું નામ શેખ મોહમદહુસેન નૂરમોહમદ. #ધંધુકા_મોર્ડન_હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદની ગુજરી બજારમાં ...
અમરેલીના સરપંચનું અમદાવાદથી અપહરણ, હીરાનો ધંધો કાણભૂત
અમદાવાદ સ્થિત એસ.જી.હાઈવે ઉપર થી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામના સરપંચ અનિલ રાદડિયાનું અપહરણ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અને ભોગ બનનારના નિવેદન મુજબ જમીન અને હીરાના વેપારમાં અમદાવાદથી અપહરણ કર્યું હતું અને અપહરણ બાદ અનિલ રાદડિયાને મહેસાણા સ્થિત યોગેશ્વર ગેસ્ટહાઉસમાં ગોંધી રાખી મૂઢ માર માર્યો હતો. જોકે મહેસાણા જિલ્લા પોલીસન...
રાજનીતિ નહીં, રાષ્ટ્રહિત સર્વોપરી
Published on July 19, 2018 કાશ્મીરમાં પીડીપી સાથે છેડો ફાડીને ભાજપે રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે રાજકારણના રંગ, મહેશ દોશી, પૂર્વતંત્રી, ફૂલછાબ (રાજકોટ), m-doshi@hotmail.com કોઈપણ દેશમાં, નવા રાજકીય પક્ષનો ઉદય સત્તાધીશોના દમન, દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, અને અન્યાય સામે પ્રજાને જાગૃત કરીને લડત આપવાના અને આખરે પ્રજાને જુલ્મમાંથી મુક્ત...
સોનિયા ગાંધી સામે હેલિકોપ્ટર ખરીદીના ભ્રષ્ટાચારના પગલાં મોદીએ ન લીધા
ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કાયમી ઉપાયની જરૂર છે, નહીં કે બૂમબરાડા પાડવાની કે નાટકો કરવાની!
ઇટાલીની સરકારે આ કૌભાંડની તપાસ પૂર્ણ કરીને દોષિતને જેલમાં પૂરી દીધા છે, ત્યારે મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં આ કૌભાંડની તપાસ પણ હજુ શરૂ કરી નથી. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભ્રષ્ટાચાર કેન્સર છે, સડો છે અને આ જ સડો ભારતને બરબાદ કરશે. વધુ કમનસીબ બાબત એ...
મોરબીમાં ત્રણ હોદ્દાની જવાબદારી એક જ અધિકારીને આપીને કરોડોનું કૌભાંડ
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે
ભાજપના મળતીયાઓએ કરેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને રાજકીય
કિન્નાખોરીથી કરેલી ધરપકડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ
દોશીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં સિંચાઈ વિભાગના વર્ષ ૨૦૧૬-૧૭...
500 કરોડનું જમીન કૌભાંડમાં એક વર્ષ પછી પણ કોઈ પગલાં નહીં
29 ઓક્ટોબર 2017ના રોજ એક વર્ષ પેહલાં અમદાવાદમાં સનાથલ ગામમાં બિલ્ડર્સને ચોક્કસ રાહતો આપીને વર્ષ 2013-14માં ભાજપ સરકાર પર ઓછામાં ઓછું 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારની નીતિઓને ટાર્ગેટ કરતાં મોઢવાડિયાએ બિલ્ડરને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જમીન કપાતમાં કેટલીક રાહતો આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકાર પર બિલ...
ગીર રિસોર્ટ કૌભાંડમાં અનાર પટેલ સામે કોઈ પગલાં ન ભરાયા
વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને ગીર અભ્યારણની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી, બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરી કૌભાંડ વગેરે કૌભાંડોમાં મુખ્યમંત્રી આનંદીબહેનની પુત્રી અનાર પટેલની સંડોવણી ખુલ્લી પડી હતી. જેમાં મુખ્ય પ્રધાનની આનંદીબેન પટેલની ખુરશી ગઈ છતાં આજ સુધી તે અંગે રૂપાણી સરકારે કોઈ પગલાં ભર્યા નથી....
રાજકોટમાં રૂ.8 કરોડનું ‘ઓપો-વિવો’ હોર્ડિંગ્સ કૌભાંડ
રાજકોટ મહાનગરપાલિકામાં કરોડોનાં ઓપો-વિવો હોર્ડિંગ્સનું કૌભાંડને ખુલ્લુ પડાયા બાદ હવે કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયાએ જાહેર કર્યું હતું કે, રાજકોટ શહેરભરમાં લાગેલા ઓપો-વીવોનાં હોર્ડીંગ જીડીસીઆર કાયદાનો સરેઆમ ભંગ છે. મનમાં ધારે તો નીતિ-નિયમોને નેવે મુકીને લાગેલા હોર્ડીંગ્સ ઉતરાવી અને દંડ કરી શકાય તેમ હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. બ...
ભાજપના MLA કાકડિયા અને કોંગ્રેસના જયસ્વાલનું સહિયારું જમીન પચાવો કૌભાં...
અમદાવાદના રખિયાલની સર્વે નંબર 102 જે હાઉસિંગ બોર્ડની જમીન છે. તેના પર ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય વલ્લભ કાકડિયા તથા કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ મદન જયસ્વાલે સહિયારી રીતે ભ્રષ્ટાચાર કરી જમીન પચાવી પાડી છે. આ જમીન ઉફર 7 માળની કર્મશિયલ બિલ્ડીંગ બનાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી છતાં તેનો ...
કોલસા આયાતમાં અદાણીનું 29,000 કરોડનું કૌભાંડ
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે કોલસા આયાતના મામલે 29 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ શોધી કાઢ્યું છે. જ્યાં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી આ કૌભાંડની માગણી કરી રહી છે ત્યારે જયરામ રમેશનો દાવો છે કે અદાણી જૂથની વિરૂદ્ધ તમામ પુરાવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સિંગાપુર બ્રાન્ચમાં મોજૂદ છ...
ફળોના બગીચામાં ઉપયોગી જાંબલી શક્કરખોરો પક્ષી
ફુલોનો રસ પીનાર પંખી - જાંબલી શક્કરખોરો ચકલી કરતાંય નાનું આ પંખી પતંગિયાં અને મધમાખીની જેમ ફૂલોનો રસ પીએ છે.
સૂર્યપ્રકાશમાં તેના કાળા રંગમાંથી વાદળી, જાંબલી અને લીલા રંગની પ્રભા ઝગારા મારતી દેખાય છે.
એની ચાંચ લાંબી અને પાતળી છે. સોયની જેમ તે ચાંચને ફૂલમાં ખોસીને રસ પીએ છે.
ક્યારેક તે હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહીને, પાંખો ફફડાવતાં રહીને, ...
બેરોજગારીની સમસ્યા એ અજગરી ભરડો લીધો છે
લેખન : દેવશી મોઢવાડિયા ભારતને અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ મળ્યાને ૭૦ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હોવા છતાં દેશની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક એટલે બેરોજગારી આજે સરકારો માટે માથાનો દુખાવો અને યુવાઓ માટે વેદનાનો વિષય બની રહી છે, હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા આ સમસ્યા આવનારા દિવસોમાં પણ હલ થવાને બદલે વધુને વધુ વિકરાળ બનશે તેવું લાગી રહ્યું છે ત્યા...
દિવાળી કેમ મનાવાય છે ?
અંધકારમાંથી પ્રકાશ તરફ યાત્રા કરાવતું પર્વ એટલે દિપાવલી. ઘણી બધી પૌરાણિક તેમજ ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલુ મહાપર્વ એટલે દિવાળી. શ્રી રામચન્દ્રે રાવણ પર વિજય મેળવ્યા બાદ જ્યારે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રજાવાસીઓએ પોતાના ઘરોમાં, શેરીઓમાં તેમજ પૂરી અયોધ્યા નગરીમાં દીવાઓ પ્રગટાવીને શ્રી રામના આગમનને વધાવ્યું તે દિવસ એટલે દિવાળી. મહાદુષ્ટ અસ...
કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ, બોટાદ જિલ્લા કોંગ્રેસમાં...
કોંગ્રેસમાં આજકાલ એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસનાં વિવિધ જિલ્લાઓમાં જૂથવાદને કારણે કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે. આવો જ એક જૂથવાદ બોટાદ જિલ્લા કોંગ્રેસમાં પણ જોવા મળ્યો છે. અને આ જૂથવાદ ત્યારે જોવા મળ્યો જ્યારે જિલ્લા કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખની આગેવાનીમાં 200 કાર્યકરોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ.
બોટાદ જિલ્લ...

English