Admin
સાબરકાંઠા જિલ્લામાં પાણીની અછત, સિંચાઈનું પાણી નહીં
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદ ના કારણે જળાશયો હજુ પણ મોટે ભાગે ખાલીખમ જેવી સ્થિતિમાં છે. ત્યારે જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની માંગને પહોંચી વળવા માટે આયોજન હથ ધરાયું છે અને બંને તંત્ર દ્વારા સંયુક્તપણે ડેમ સાઈટની મુલાકાત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દ...
ગીરમાં ગેરકાયદેસર લાયન શો
ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં 23 એશિયાટિક સિંહોનાં થયેલાં ટપોટપ મોત બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વન વિભાગને સિંહોનાં જતન માટે જારી કરેલી ગાઈડલાઈન બાદ પણ રાજ્યનું વન વિભાગ હમ નહિ સુધરેંગેની નીતિ પર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હાઈકોર્ટે સિંહોનાં જતન માટે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેમ છતાં આજે પણ ગીરનાં જંગલોમાં ગેરકાયદેસર રીતે લાયન શો યો...
બ્રમણ્યમ સ્વામીનો ધડાકોઃ અસ્થાના ભ્રષ્ટાચારી છે, વર્મા ઓનેસ્ટ અધિકારી ...
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈમાં ચાલી રહેલાં ઘમાસાણ મામલે ભાજપનાં નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિશાન સાધતાં કહ્યું કે, સીબીઆઈનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના ભ્રષ્ટાચારી છે, પણ ડાયરેક્ટર આલોક વર્મા ઓનેસ્ટ અધિકારી છે.
એક દિવસની અમદાવાદની મુલાકાતે આવેલાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, સીબીઆઈ અને ઈડીમાં જે ઘટનાક્રમ ચાલી રહ...
ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ એવોર્ડ એનાયત
‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર’ નવી દિલ્હી દ્વારા ‘૧૧માં ગ્લોબલ એગ્રીકલ્ચર
લીડરશીપ સમિટ એન્ડ લીડરશીપ એવોર્ડ-૨૦૧૮’ના કાર્યક્રમમાં ગઈકાલે નવી દિલ્હી ખાતે ગુજરાત
રાજ્યને ‘બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય વતી આ એવોર્ડ શ્રી
આર.સી.ફળદુ, કૃષિ મંત્રી, શ્રી સંજ્ય પ્રસાદ, અધિક મુખ્ય સચિવ (કૃષિ) અને શ્રી ભરત મોદી, ખે...
દહેજ ખાતે શીપને રવાના કરવાના સમયે ટગ પલ્ટી મારતાં એકનું મોત
ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનાં લોકાર્પણને બે દિવસ બાકી છે ત્યારે દહેજ બંદર ખાતે આ શીપને રવાના કરાવતા સમયે ટગ પાણીમાં પલટી જતાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ટગમાં કુલ 7 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતાં. આ ઘટનાના કારણે 27મી ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ થનારી રો-પેક્ષ ફેરી સર્વિસમાં વધુ એક વિઘ્ન આવે એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.
આ ઘટ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સેલ્ફી પોઇન્ટ, વ્યુઇંગ ગેલેરી, વેલી ઓફ ફલાવર્સ
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે
યુવાઓ માટે અનેરૂ આકર્ષણ ઉભું કરાયું છે. આદિવાસી સંસ્કૃતિ તથા વેલી ઓફ ફલાવર્સ તથા
પ્રતિમા સાથે યુવાઓને ફોટો પાડવાની તક પૂરી પાડવા વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરયા
છે. તેમજ વ્યુઇંગ ગેલેરી પણ ઉભી કરાઇ છે.
સોશ્યલ મીડિયાનો યુવાઓમાં વધતો જતો ક્રેઝ ધ્યાને લઇને વિશ્વસ્તરના ...
ભાજપના વિજય લક્ષ્ય–૨૦૧૯માં ગુજરાતના યુવાનો જોડાયા
ભાજપના વિજય લક્ષ્ય–૨૦૧૯ યુવા મહાઅધિવેશન આગામી તા. ૨૬ થી ૨૮ ઓકટોબર દરમ્યાન હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આજરોજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલની
અધ્યક્ષતામાં ૩૫૦૦થી વધુ અપેક્ષિત યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ-તેલંગાણા ખાતે રાષ્ટ્રીય અધિવ...
પ્રથમ તબક્કામાં ૬૩ રથ ૩૪૯૭ ગામો અને ૫૫ વોર્ડોમાં ભ્રમણ : ૯.૯૧ લાખ લોકો...
સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતા અખંડિતતાના રાષ્ટ્ર ચેતના ભાવને જનજન
સુધી પહોંચાડવા રાજયભરમાં આરંભાયેલી સરદાર
વલ્લભભાઇ પટેલની જીવનની ઝાંખી કરાવતી એકતા યાત્રાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ૫૪૨ ગામ અને મહાનગરપાલિકાના ૬ વોર્ડમાં એકતા
રથયાત્રાનું પરિભ્રમણ થયું હતું જેમાં ૧,૨૨,૨૧૦ લોકો ઉત્સાહ...
ચોરને દોરડે બાંધી જાહેરમાં માર માર્યો
રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. હજુ બુધવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ પોતે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક કે ખોટા વીડિયો કે મેસેજીસ વાઈરલ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. હજુ એ વાતને 24 કલાક પણ નહોતાં વિત્યાં ત...
વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ધમકી આપી
ગુજરાતમાં આ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં તેમ જ પીવાનાં પાણીની કારમી તંગી અત્યારથી જ વિવિધ જિલ્લાઓમાં વર્તાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા તેમ જ સાબરકાંઠામાં પરિસ્થિતિ આગામી દિવસોમાં વિકટ બને એવી શક્યતાઓ રહેલી છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ આ બન્ને પક્ષના નેતાઓ ખેડૂતો અને પ્રજાનાં હામી બનવા માટે વાણી વિલાસ કરતાં જોવા મળે છ...
રાજસ્થાનમાંથી ઝિકાનો ગુજરાતમાં પ્રવેશ, અમદાવાદમાં પાંચ કેસની શંકા
રાજસ્થાનમાંથી ઝિકા વાઈરસ ગુજરાતમાં પ્રવેશ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાંચ કેસોની આશંકા સેવાઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે અને જંતુનાશક દવા છાંટવાથી લઈને વિવિધ કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લાં કેટલાંય સમયથી ખતરનાક એવા ઝિકા વાઈરસે રાજસ્થાનમાં ભરડો લીધો છે, ત્યારે રાજસ્થાનમાં ઝિકા વાઈરસ ગુજરાતમાં પ્રવેશતા...
પાણી, વીજળી, ડીઝલનાં વધતાં ભાવ મુદ્દે પાટણમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યાં
પાટણમાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી હતી અને જુદા જુદા 18 જેટલી માંગણીઓ લઈ આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાનાં નવ તાલુકા પૈકી આઠ તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની ...
એક લિટરે 130 કિ.મી. ચોલતી સાયકર
વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવનાં કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે કોઈ તમને એવી સાઈકલ તૈયાર કરી આપે કે જેમાં પેટ્રોલ એન્જીન હોય અને તે પણ ૧૩૦ કિલોમીટર પ્રતિ લિટર એવરેજ આપે. તો કદાચ તમે તમારી કાર મૂકીને આ સાઈકલ લઈને ઓફિસે જાઓ તો નવાઈ નહિ. કોને બનાવી છે આ અનોખી સાયકલ ? આવો જાણીએ આ ખાસ અહેવાલમાં
મોંઘવારીના જમાનામાં મોંઘાદાટ પેટ્રોલથી ચાલતા...
સરદાર પટેલનાં જન્મસ્થળ નડિયાદનમાં ઘોડીયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબરના રોજ અનાવરણ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં સરદાર પટેલના નામની ચર્ચા થતી હોય, ત્યારે સરદાર સાહેબના જન્મ સ્થળ નડિયાદને કેવી રીતે ભૂલી શકાય. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનવારણને લઈને નડિયાદમાં આવેલ તેમનું જન્મસ્થળ ફરીથી ચર્ચામાં આવ્યું છે. ચાલો જાણીએ સરદાર સાહેબના બાળપણનાં એ દિવસો ...
હિંમતનગર અને ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપાશે
ગુજરાતમાં ફુટબોલની રમતને વધુ પ્રોત્સાહન આપવા હિંમતનગર અને
ગાંધીનગરમાં ફૂટબોલ એકેડેમી સ્થાપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી અગ્રણી અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ક્લેરિસના સહયોગથી સાતમી ટી
ટ્વેન્ટી ફુટબોલ ટુર્નામેન્ટ અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ
કરતાં અભ્યાસ કરતા...

English