Admin
7 વર્ષમાં 412 સિંહના મોત થયા છે, આ વર્ષે 100થી વધું મોતની શક્યતા
ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો હતો. 2016માં 104 અને 2017માં 80 સિંહોનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું હતું. આંકડા સિંહોની સલામતીને લઈને ચિંતા ઉપજાવે તેવા હતા તેમ છતાં ભાજપ સરકારે કોઈ પગલાં લીધા ન હતા. એશિયામાં એક માત્ર પશ્ચિમ ભારતનું સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે ગીર જંગલમાં હવે સિંહનું રહેઠાણ બચ...
સરદાર રથને આવકાર, ભાજપનો વિરોધ કરાશે
10 હજાર ગામડે ભાજપ અને સરકાર સરદાર રથ લઈને નીકળી છે. તે અંગે પાટીદાર નેતાઓએ એક જાહેર નિવેદન કર્યું છે. અમે સરદાર રથનું દિલથી સ્વાગત કરીશું, પરંતુ રથ સાથે આવેલા ભાજપના નેતાને અલ્પેશની ખોટી ધરપકડ અને ખેડૂતોના મુદે સવાલો કરીશું. જો સવાલનો યોગ્ય જવાબ નહી મળે તો ગામમાં કે તાલુકામાં ભાજપના પટેલ વિરોધ નેતાને આવવા દેવામાં નહી આવે. ખેડૂતો દ્વારા સરદાર રથ...
સિંહના મોતમાં બંધ કેમ પાળ્યો, એકતા યાત્રાનો ભાજપે કર્યો બહિષ્કાર
23 સિંહના મોત થતાં ગીરના કિનારા પર આવેલા ધારી શહેરના લોકોએ વન વિભાગની નિષ્કાળજી સામે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે બંધ પાળીને સિંહોને શ્રધાંજલી આપી હતી. જે વન વિભાગના તુંડમીજાજી અધિકારીઓને પસંદ આવ્યું ન હતું. તેથી ધારીની આસપાસનો વિસ્તાર ઈકોસેન્સેટીવ ઝોનમાં મૂકી દીધો છે. આમ થતાં હવે ધારીના ખેડૂતો અને લોકો તથા હોટેલ માલિક...
અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપના રેખા મકવાણાને સસ્પેન્ડ કરાયા, હંગામો
અમરેલી જિલ્લા પંચાયતની સામાન્યસભામાં સમિતિઓના સભ્યો નક્કી કરી દેવાયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતાં ભારે હોબાળો થઈ ગયો હતો. ભાજપના સભ્ય રેખા મકવાણા ચાર સભાથી ગેરહાજર રહેતાં હોવાથી તમને તુરંત સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસના સભ્યોએ કરી હતી. જેમાં 19 સભ્યોએ પગલાં ભરવાની માંગણી કરતાં અને 6 સભ્યોએ વિરોધ કરતાં મામલો ગરમ બન્યો હતો. તેમનું સભ્ય પદ રદ કર...
આદિવાસીની ઓળખ નહીં અપાય તો ભાજપના નેતા સરદારના પુતળાના કાર્યક્રમનો વિર...
આદિવાસી ખેડુતોની જમીનની નોંધોંમાં 73/એ, 73/એએ દાખલ કરવાની માંગ અને રાઠવાઓની જમીનની નોંધોમાં રાઠવા-કોળી, રાઠવા(કોળી) કે કોળી શબ્દો ઉમેરીને તેઓની આદિવાસી ઓળખને ગુમરાહ કરવામાં આવી રહી છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલી ન હોવાનું જાણવા મળતાં સમાજના આગેવાનોએ આગળની લડતના ભાગ રુપે એક ઠરાવ કરવાનું જાહેર કર્યું હતું. રાઠવા સાથે કોળી શબ્દ ઉમેરીને ...
દુબઈની ગેંગની જેમ, સરકાર ખંડણી રૂપી વેરા વસુલે છે, પત્રકાર અનિલ પટેલ
દિલીપ પટેલ સમગ્ર દેશમાં એક કર એક દેશ સૂત્ર મુજબ સમાન કર પધ્ધતિ GST-માલ વેરો ભાજપ સરકારે શરૂ કર્યો હોવા છતાં હજુ પણ ગુજરાતમાં 46 પ્રકારના વેરા લેવામાં આવી રહ્યાં છે. તે બંધ કરવામાં આવ્યા નથી. ખરેખર તો એક જ વેરો GSTથી શરૂ થયો હોવાની ભાજપ સરકારે જાહેર કર્યું છે. તેમ ગુજરાતના જાણીતા આર્થિક પત્રકાર અનિલ પટેલ કહે છે. લોકો પાસે પૈસા ન રહેવા જોઈએ ...
ભાજપનો સામૂહિક ભ્રષ્ટાચાર બહાર આવ્યો
આણંદ પાલિકાના નવા બસ સ્ટેન્ડ શોપીંગ સેન્ટરોની 13 દુકાનો પાછળની ખુલ્લી જગ્યા હરાજી વગર, અન્ડર ટેબલ વહીવટ કરીને ઓન પેપર મામૂલી રકમથી આપી દેવાના મુદ્દે આણંદ કમિશનરે હુકમ જાહેર કર્યો હતો. જેમાં ભાજપના જવાબદાર 8 કાઉન્સિલરો પાસેથી સરકારને-પાલિકાને થયેલી આર્થિક નુકસાનની રકમ સરખા ભાગે વસૂલવા જણાવાયું હતું. જવાબદાર કાઉન્સિલરોમાં પ્રજ્ઞેશભાઇ એ.પટેલ, અનિલભાઇ ...
ભાજપના પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ, પ્રમુખે બોયકોટ કર્યો
સુરેન્દ્રનગરને કાળો ડાઘ દિલીપ પટેલ સુરેન્દ્રનગર પાલિકાની આવક રૂ.7 કરોડ છે અને રૂ.9 કરોડના કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવાના વિવાદાસ્પદ કામનો ભારે વિરોધ થતાં અને રોડના કામમાં 40 ટકાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂકવામાં આવતાં ભાજપના પ્રમુખ પ્રમુખ વિપીન ટોળીયા ચાલુ બેઠકે ઊભા થઈને બેઠકનો બહિષ્કાર કરીને બહાર જતાં રહ્યાં હતા પણ ઉપ-પ્રમુખ જીજ્ઞા...
મોતને ભેટેલાં સિંહબાળની ગુમ થયેલી માતા મળી આવી
ખાંભા નજીકના તુલસીશ્યામ વિસ્તારમાં 3 સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા બાદ મૃત સિંહ બાળાની માતા તથા અન્ય એક સિંહણ એકાએક લાપતા બની હતી. વન વિભાગે બન્ને સિંહણને શોધવા જંગલ ખુંદવાનું શરૂ કરવામાં આવ્યું હતું. શોધખોળ બાદ આખરે બન્ને સિંહણ મળી આવતાં જંગલ વિભાગ અને વન્ય પ્રાણી પ્રેમીઓએ રાહતનો દમ લીધો હતો. મૃત સિંહબાળની માતાની ભાળ ખાંભા તાલુકાના ભાણીયા રાઉન...
પરેશ ધાનાનીના મત વિસ્તારમાં દુધાત લોકસભાના ઉમેદવાર ?
પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક જાળવી રાખવી ભાજપ માટે હવે મુશ્કેલ બની ગઈ છે. તેવા જ સમયે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સાવરકુંડલાનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નામ ચર્ચાય રહ્યું છે. તેની પાછળ કોંગ્રેસના અહેમદ પટેલનું કામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો દૂધાત આવે અને પરેશ ધાનાણી ઉમેદવાર ન રહે તો ભાજપને આ બેઠક જીતવી આસાન બની શકે ...
મોરબી મરી રહ્યું છે
મોરબીમાં હાર્દિક પટેલના ઉપવાસ અને ગેસના ભાવવધારા વચ્ચે કોઈ કારણ હોય એવું સ્થાનિક ઉદ્યોગપતિઓને લાગી રહ્યાં છે. સુરત, ઉત્તર ગુજરાત અને પછી મોરબી વિસ્તાર એવો છે કે જ્યાં હાર્દિકને મોટો ટેકો આપવામાં આવી રહ્યો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યની જીતનું કારણ પણ હાર્દિક પટેલ છે. આર્થિક રીતે મદદ પણ અહીંથી જ થઈ રહી છે. તેથી એકી સાથે 44 ટકાનો ગેસમાં ભાવ વાધારો થત...
નર્મદામાં ભ્રષ્ટાચાર, સતત ત્રીજી વખત નહેર તૂટી
રાધનપુર અને આસપાસની નર્મદા નહેર વારંવાર તૂટી રહી છે. જે સાબિત કરે છે કે નર્મદા નહેર નબળી બની છે. જેમાં પુરતો સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. અહીં જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તે ભાજપના મળતીયાઓ છે. આમ અહીં બનેલી નર્મદા નહેરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો માની રહ્યાં છે. રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે નર્મદા બંધનું પાણી ...
ONGCની પાઈપલાઈન તૂટી અને આખું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું
બહુચરાજી તાલુકાના કનોડા ગામનના ખેતરોમાં ONGCની પાઈપ લાઈન તુટતા ગામનું આખું તળાવ કૃડથી ભરાઈ ગયું છે. પશુઓને પીવા લાયક પાણીનું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું છે. તેથી આખું તળાવ હવે નકામું બની જઈને નષ્ટ થયું છે. ગંભીર બાબત એ છે કે જે ભેંસોએ આ તળાવનું પ્રદુષિત પાણી પીછું છે તે ભેંસો દૂધ આપતી બંધ થઈ ગઈ છે. એક ગાભણ ભેંસનું બચ્ચું મરી જતાં પશુપાલક પરિવારોની હાલ...
કેન્દ્રની કૃષિ મંત્રી રૂપાલાના જિલ્લામાં ખેડૂતો માટે અછત જાહેર કરાતી ન...
અમરેલી જિલ્લામાં અપુરતા વરસાદથી ખેતીપાકોને મોટું નુકસાન થયું છે. તેથી ખેડૂતો માંગણી કરી રહ્યાં છે કે અમરેલી જિલ્લાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને રાહત કામ શરૂ કરવામાં આવે. આ અંગે લાઠીના ખેડૂતોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપેલું છે. અનેક આગેવાનોએ જિલ્લા માટે રોજગારી, પાણી, ઘાસચારાની તાકીદે વ્યવસ્થા કરવા માંગણી કરી છે. જિલ્લાનાં ભાજપ...
ગીર અંદર અને બહાર સિંહનો શિકાર કેવો છે
ગીર અભયારણ્યમાં સિંહ કુટંબ દ્વારા પાલતું પશુધનનાં શિકારના પ્રમાણમાં સતત ઘટાડો થયો છે. પરંતુ ગીરની બહાર વસતા સિંહની વસ્તી વધી છે. ગીરના જંગલની આસપાસ વર્ષ 2005 થી 200 9 દરમિયાન 1, 675 પશુધનનું મારણ કર્યું હતું. સેટેલાઇટ વિસ્તારોમાં વાર્ષિક 696 પશુઓના શિકાર થયા હતા. સિંહો દ્વારા માર્યા ગયેલા પશુધનની સંપૂર્ણ સંખ્યામાં વધારો હોવા છતાં, સંરક્ષિત વિસ્...

English