Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સરકારે રણમાં નર્મદાનું પાણી છોડી દીધું, જ્યારે ગામ લોકોએ પાણી સંગ્રહવા...

રાજ્ય સરકાર અને નર્મદા નિગમીન અણઘડ અને ભ્રષ્ટ નીતિના કારણે સતત બીજા વર્ષે કચ્છના રણમાં નર્મદાનું પાણી છોડીને લાખો એકરફીટ પાણીનો બગાડ કર્યો છે. મઢુત્રા-મોમાયમોરા રણમાં આ પાણી વેડફી નાંખવામાં આવ્યું છે. કચ્છની નર્મદા નહેર દ્વારા કચ્છનો ટાપર બંધ ભરવામાં આવી રહ્યો હતો. પણ અચાનક રાતના સમયે પંપ ખરાબ થઈ જતાં 7 કલાક પંપ બંધ રહ્યાં હતા. પાણીનું દબાણ નહેર પર...

શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે 4 મહિનામાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યું...

ચાર મહિનાના ભાજપનો ફેરો કરીને આખરે પિતાના પગલે પુત્ર મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ પિતાના પગલે વારંવાર પક્ષાંતર કરી રહ્યાં છે અને ભાજપની યોજનાઓ પર પાણી ફેરવીને ફરી એક વખત ભાજપ છોડી દીધો છે. હવે તેઓ શંકરસિંહ વાઘેલા સાથે કામ કરે તેવી શક્યતા છે. કુંવરજી બાવળીયાની જેમ તેઓ પણ ભાજપમાં પક્ષાંતર કરીને સત્તા મેળવવા માંગતા ...

ભરી સભામાં મહિલાના કપડાં ખેંચી વસ્ત્રાહરણ કરનાર કોંગ્રેસના સભ્યની ત્રણ...

લોકશાહી નહીં પૈસાશાહી યુગનો આરંભ 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયતમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈ થઈ હતી. કોઈની પાસે બહુમતી ન હતી. તેથી જે વધું પૈસા કે વધું સત્તા આપીને ખરીદી લે તેમની સાથે એકબીજા પક્ષના સભ્યો જવા લાગ્યા હતા. આવા ખરીદ વેચાણની સાથે મહિલાના કપડાં ખેંચી ફાડી નાંખવાની ઘટના 20 જુન 2018માં બોડેલી તાલુકા પંચાયતમાં ભરસભામાં થયા હતા...

શંકરસિંહ ફરી ભાજપને મદદ કરવા મેદાને, પુત્રનું પણ રાજકારણ ખતરામાં મૂકી ...

પિતા પુત્રનું રાજકારણ ગુજરાતના મોટાગજાના નેતા શંકરસિંહ વાઘેલા રાજકારણમાં કોઈના સગા થયા નથી. સંઘ પરિવારનું લોહી જેમનામાં છે, તે બાપુ પહેલાં ભાજપ, રાજપા, કોંગ્રેસ અને હવે NCP એમ પાર્ટીઓ બદલતા જાય છે. તેઓએ ખુદી રચેલી પાર્ટીના પણ થઈ શક્યા નથી. ગુજરાતમાં માત્ર બે જ પક્ષ ચાલતાં રહ્યાં છે. જ્યારે ત્રીજો પક્ષ આવે છે ત્યારે તેમાં જે સત્તા સ્થાને હોય એ પક...

ગામને મફતમાં બધું આપો, નહીંતર પિપાવાવ બંદરનું નામ બદલો !

લોકો પણ ક્યારેક મફતનું લેવામાં હદ કરી નાંખતા હોય છે. અમરેલી જિલ્લાના પિપાવાવ ગામનું નામ ખાનગી કંપનીના બંદર સાથે જોડવામાં આવતાં તેની સામે ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. જો ગામને આ કંપની સાવ મફતમાં કોઈ સેવા આપવા ગામ લોકો માંગણી કરી રહ્યાં છે. જો મફતનું નહીં આપવામાં આવે તો પિપાવાવ ગામનું નામ કંપનીના પોર્ટના નામ તરીકે હઠાવી દેવાની ગાંધી ચીંધ્યા માર્ગે...

પાલનપુરમાં 300 વર્ષથી વર્ષમાં બે જ વખત ખૂલતું મંદિર

પાલનપુર મુસ્લિમ નવાબે બંધાવેલું સર્વધર્મ સમભાવના પ્રતીક સમું શ્રી નાગણેજી માતાનું મંદિર હવનાષ્ટમી નિમિત્તે શ્રદ્ધાળુઓ  માટે ખુલ્લું મુકાયું હતું. વર્ષમાં માત્ર બે વાર જ ખુલતા શ્રી નાગણેજી માતાના મંદિરે હવનાષ્ટમી નિમિત્તે 21 શ્રીફળનો હવન થાય છે.  નવરાત્રી આઠમ એટલે કે, હવનાષ્ટમી  નિમિત્તે પાલનપુરની રાજગઢી ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા શ્રી નાગણેજ...

અલ્હાબાદ પ્રયાગરાજ થયું, અમદાવાદ કર્ણાવતી કે આશાવલ ન થયું, ભાજપની 30 વ...

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકાર સત્તામાં આવતા જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધુ છે. ગુજરાતમાં 30 વર્ષથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ગુજરાતના લોકોને વચનો આપવામાં આવી રહ્યાં છે પણ ભાજપની કેન્દ્ર સરકાર હોવા છતાં અમદાવાદનું નામ કર્ણાવતી કે આશાવલ કરાયું નથી. ગુજરાતમાં ભાજપની 23 વર્ષથી સરકાર છે. છતાં અમદાવાદનું નામ બદલીને ...

અમરેલી યુદ્ધનું મેદાન કેમ બની ગયું છે

ગુજરાતનાં રાજકારણમાં રાજકોટ, ખેડા, મહેસાણા અને અમરેલી એપી સેન્‍ટરછે. તેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને અમરેલીની લોકસભાની બેઠક જીતવા તમામ કાવાદાવા કરી રહ્યા છે. ભાજપ આ બેઠક હારવા નથી માંગતો અને કોંગ્રેસ આ બેઠક જીતવા માંગે છે તેથી અહીં કાયમ પણછ ખેંચાયેલી રહે છે. તેથી અહીં ભાજપ અને કોંગ્રેસ ઘણાં સમયથી રણનીતિ તૈયાર કરી લીધી છે. પાટીદારોનાં ગઢ સમાન ગણાતી...

અલ્પેશ ઠાકોરની નાદાની, ભાજપના દ્વાર બંધ થયા અને કોંગ્રેસ દૂર જઈ રહી છે...

પરપ્રાંતિય લોકો પર હુમલા કરીને અલ્પેશ ઠાકોરે બધું જ ગુમાવી દીધું છે. ભાજપે જે રીતે સમગ્ર દેશમાં અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસને પ્રદેશવાદના મુદ્દે બદનામ કરી તેથી હવે ભાજપે પણ અલ્પેશ ઠાકોર માટે પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે. તેની સાથે કોંગ્રેસ પણ હવે આ ભડકીલા નેતાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે. khabarchhe.com દ્વારા પ્રથમ વખત લખાયું હતું કે અલ્...

શંહરસિંહ હવે NCPમાં જશે અને કોંગ્રેસ સાથે સમજૂતી કરશે

સુરતની તાજેતરની મુલાકાત વખતે NCPના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ - બોસ્કીએ શંકરસિંહ અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અંગેનો રવિવારે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, શંકરસિંહ બાપુ પુત્ર સાથે NCPમાં આવેલો ઠીક છે અન્યથા NCPમાં કોઈ સ્થાન નથી. આમ હવે શંકરસિંહ વાઘેલા NCPમાં જઈ રહ્યાં હોવાનું સ્પષ્ટ થયું છે. કારણ કે શંકરસિંહ વાઘેલાના પુત...

મોરબીના ધારાસભ્યએ તમામ ગામોની મુલાકાત લીધી

મોરબી-માળિયા તાલુકાના ૪૨ જેટલા ગામોનો પ્રવાસ કરી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકોને કનડતા પ્રશ્નોના ઉકેલ માટે જાગૃતિ કેળવી રહ્યા છે અને પ્રત્યેક ગામની પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, મધ્યાહ્ન ભોજન યોજના અને રસ્તા તેમજ બસ સુવિધા જેવા મુદે જાત માહિતી મેળવી હતી અને અધિકારીઓને લોકોના પ્રશ્નો સમયસર ઉકેલવા તાકીદ કરી હતી કોંગ્રેસના જનસંપર્...

લૂંટાવદર ગામમાં કેમ લૂંટ થાય છે ?

ગુજરાતનું એક ગામનું નામ છે લુંટાવદર. મોરબી જિલ્લાનું આ ગામનું નામ જેવું છે એવું ત્યાં પણ લૂંટકરવા માટે મધ્યપ્રદેસથી ગેંગ આવે છે. અહીં લૂંટ કરવાની અનેક ઘટનાઓ બની છે. 17 ઓક્ટોબર 2018ના રોજ પણ આવી એક ઘટના બની હતી. ભોળા ગામજનોને લૂંટવા માટે નકલી સોનું પધરાવી દેવા માટે એક ટોળકી આવી હતી. જેને ગામના લોકોએ પકડી પાડીને તેને લૂંટ કરવા દીધી ન હતી. આમ લૂંટાવદર...

ઘરાકી ન રહેતાં ફાફડાના ભાવ વેપારીઓએ ઘટાડી દીધા

નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાજીની આરાધના કરનારા લોકો કુંવારિકાઓને જમાડીને વ્રતનું સમાપન કરે છે. સમાપન કર્યા બાદ દશેરાને દિવસે ગુજરાતના લોકો ગાંઠિયા અને જલેબી ખાઈને દશેરાની ઉજવણી કરે છે. દશેરાના દિવસે રાવણ દહનનું જેટલું મહત્વ છે. એટલું જ મહત્વ ગાંઠિયા જલેબી ખાવાનું છે. છેલ્લા કેટલાક વર્ષથી આ પરંપરા શરૂ થઈ છે. મહાનગરો દ્વારા શરૂ થયેલી આ પરંપરા હવે ગુ...

રેલ્વેના કારણે 12 સિંહાનો મોત છતાં કોઈ પગલાં નહીં

રાજુલા વિસ્‍તારમાં છેલ્‍લા થોડા વર્ષમાં 12થી પણ વધારે સિંહનાં મોત થવા છતાં વન વિભાગ તેને ગંભીર લેતા તૈયાર નથી. જેમાં મોટાભાગનાં સિંહોના મોત સુરેન્દ્રનગર - પીપાવાવ રેલ્‍વે ટ્રેક ઉપર થયલાં છે. છતાં  રેલ્‍વેનાં ડ્રાઈવર કે રેલ્‍વે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુલા વિસ્‍તારમાં પીપાવાવ ચાર માર્ગીય હાઈવે બનતાં ડુંગર નજીક રોડ પર સિંહના...

કૃષિ વીમા કંપનીઓને ફાયદો કરાવવા કરોડોનું કૌભાંડ આકાર લઈ રહ્યું છે

ગુજરાતમાં વીમા કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકાર ચાલ ચાલી રહી છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં ત્યાં અછત જાહેર કરવામાં આવતી નથી. જો અછત જાહેર થાય તો ત્યાં ખેડૂતોને વીમો આવવો પડે. જો આમ થાય તો વીમા કંપનીએ કરોડો રૂપિયા ચૂકવવાના થાય તેમ છે. તેથી એવો આરોપ છે કે, વીમા કંપનીને બચાવવા માટે સરકાર આવું કરી રહી છે. દરેક ગામ દીઠ વરલાદના આંકડા જાહેર ક...