Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ભાજપમાં અશ્લિલ વિડિયોનું નવું કલ્ચર ઊભું થયું

કોઈ પણ અશ્લિલ સાહિત્ય રાખવું કે લોકોને પીરસવું તે કાયદા પ્રમાણે ગુનો છે. તેમ છતાં રાજકીય નેતાઓના ગૃપમાં મૂકાતાં સેક્સી વિડિયો અને ફોટોગ્રાફ્સ અંગે પોલીસે ક્યારેય પગલાં લીધા નથી. રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જોઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્...

વૃક્ષનું બેસણું, પણ સત્તાળાઓના આંખમાં પાણી નહીં 

મોરબીના રવાપરગામના કેનાલ રોડ પહોળો કરવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. રવાપર કેનાલ રોડ વિસ્તારમાં 50 વૃક્ષોમાંથી આજે તંત્રએ 10 વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું. જેનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લત્તાવાસીઓએ વૃક્ષોની હત્યાનો વિરોધ નોંધાવી બેસણું યોજ્યું હતું. તેમજ જો બાકીના વૃક્ષો કાપવામાં આવશે તો લત્તાવાસીઓએ ઉગ્ર આંદોલનની ચીમક...

ગુજરાતમાં જુલાઈથી નવા વાહન પરવાના આવશે, શું છે તેમાં નવી બાબત

જુલાઇ 2019થી ગુજરાતમાં જે પણ વાહન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે તેની ડિઝાઈન અને રંગ બદલાઈ જશે. તેમાં હવે સલામતી માટે પણ કેટલાંક ફેરફારો હશે. સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ્સ હશે. નિયર ફિલ્ડ ફીચર (એનએફસી) પણ હશે કે જે હાલમાં માત્ર મેટ્રો કાર્ડ અને એટીએમ કાર્ડમાં જોવા મળે છે. આનાંથી ટ્રાફિક...

ફરિયાદ ન નોંધે તો ફરિયાદ ઓથોરિટીમાં પોલીસ સામે ફરિયાદ કરો – ADGP પારગી...

નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ તંત્રની પાયાની ફરજ છે, તેમ જણાવીને ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક (એડિશનલ ડીજીપી) વી.એમ.પારગીએ કહ્યું હતું કે શ્રમિક કે કોઈ કામદારને કામના સ્થળે અકસ્માત થાય તો પોલીસે એની ફરિયાદ નોંધવી જ જોઈએ અને કોઈપણ કિસ્સામાં પોલીસ અધિકારી ફરિયાદ નોંધાવાની આનાકાની કરે તો હવે તો સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે,...

દુષ્કાળ માટે કંઈ નહીં, સરદાર પટેલના પુતળા માટે દોડતી ભાજપ સરકાર

દિલીપ પટેલ 15 સપ્ટેમ્બર 2018થી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી તેને એક મહિનો થયો છતાં ગુજરાતમાં 5000 જેટલાં ગામો એવા છે કે જ્યાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં અછત કે દુષ્કાળ જાહેર કરાયો નથી. પણ રાજ્ય સરકાર સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા બાવલાનું ભવ્ય ઉદઘાટન કરવા માટે ભારતના રાજ્યોને ગુજરાત આવવાનું આમંત્રણ આપવા દરેક રાજ્યમાં પ્રવાસ કરી રહી છે. જ્યા...

કોંગ્રેસનું મતદાન પહેલાં ધનદાન, ભાજપ પાસે ધન કુબેરના ભંડાર

ગુજરાત કોંગ્રેસ પાસે નાણાં ખૂટી પડતાં દરેક મતદાન મથક દીઠ પ્રજા પાસેથી રૂ.5,000નું દાન મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરો હાથ લાંબો કરે છે. પક્ષને આર્થિક રીતે મદદરૂપ થવા આગેવાનો થાય એટલો ફાળો એકત્રીત કરી રહ્યા છે. આ કામગીરી ખૂબ મુશ્કેલ હોવાની લાગણી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે. લોકસભા બેઠક ગીઠ એક કરોડ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પૂરો કરવો ખૂબ અઘરો છે. 20...

રમેશ મહેતાએ મને કોન્ડોમ બતાવેલા, શુભાષ ભ્રહ્મભટ્ટે મને પાછળથી ઝકડી હતી...

#MeToo – દિલીપ પટેલ 35 સીરિયલ, 80 ગુજરાતી ફિલ્મ, 20 સ્ટેજ શૉ તેમજ અનેક રેડિયો પ્રોગ્રામ કરેલા છે. એવી અભિનેત્રી ભાવિની જાનીએ kbharchhe.com સાથે વાત કરતાં #MeToo ચળવળ અંગે કહ્યું હતું કે, સ્ત્રીઓએ ઝડપી પ્રગતિ માટે પૂરૂષોની ગંદી હરકતો સહન કરી લેવી ન હોઈએ. તેમણે ચલચિત્ર અને નાટકના પડદા પાછળની પુરૃષોની ગંદી હરકતો અંગે નિખાલસ વાત કરતાં કહ્યું હતું કે...

દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી RTO ચેક પોસ્ટ ભ્રષ્ટાચારનું નાકું

  વચને સુરા – દિલીપ પટેલ 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં...

કુંવરજી બાવળીયા અમરેલી કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર કેમ નહીં ...

કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવી 4 કલાકમાં જ રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા બાદ પણ કુંવરજી બાવળીયા વિરોધનો સામનો કરી રહ્યાં છે. જસદણ વિધાનસભા બેઠક પર રાજીનામું આપીને હવે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલાં બાવળીયા સામે એક એવી વાત વહેતી થઈ હતી કે તેમને લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ઊભા રાખવામાં આવશે. જસદણમાં તેમના સ્થાને ભાજપના કોઈ નેત...

સિંહના રક્ષણ માટે રૂ.40 કરોડ ખર્ચાયા તો મોત કેમ ?

સિંહ Schedule-1નું પ્રાણી હોવાં થી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે. વાઈલ્ડ લાઈફ એક્ટ-1972ની રીતે જો Schedule-1નાં પ્રાણીને હેરાનગતિ કે નુકશાન પહોંચાડવા માં આવે તો એની માટે કડક માં કડક પગલા લેવા જોઈએ જેની સામે સરકારે વારંવાર ઘટનાઓ બની હોવા છત્તા ગંભીરતા દાખવી નથી. ગુજરાત સરકારે માત્ર કાગળ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યાં, બોધપાઠ લઈ સિંહોનાં સંવર...

સજીવ ખેતી પર ગુજરાતી ફિલ્મ બની

સજીવ ખેતી પરની પ્રથમ ફિલ્મ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું ફિલ્માંકન રામકૃષ્ણ ટ્રસ્ટમાં માધાપર અને કુકમામાં કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના છે. મહેશભાઈ અને મનોજભાઈ સોલંકી સજીવ ખેતી ક્ષેત્રે...

અદાણી, એસ્સાર, ટાટાને વીજળીના રૂ.4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌ...

ભાજપ સરકારે તેના 23 વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.4100 કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશ...

સાડા પાંચસો વર્ષ પછી જ્યાં ઢોલનો અવાજ સંભળાય છે, 140 મહિલાઓએ કેમ મોત વ...

કચ્છના વાગડમાં આવેલા વ્રજવાણી સતી સ્મારક ખાતે 554 વર્ષ પહેલાં ઢોલીના ઢોલની બનેલી આ ઘટના આજે પણ કચ્છના લોકો યાદ કરે છે. નેસમાં અખાત્રીજના મેળામાં યુવાનો મલ્લ-કુસ્તી કરી રહ્યા હતા, બાળકો હીંચકા ખાઈ રહ્યા હતા અને નેસડાની 140 આહિર મહિલાઓ ઢોલના તાલે કદમતાલ મિલાવી રાસ રમી રહી હતી. આહિર પુરૂષોએ જોયું તો મહિલાઓ રાસ રમવામાં મશગુલ હતી. આહિરોએ ગુસ્સામાં આવ...

છોટાઉદેપુર નગરપાલિકાના BSPના પ્રમુખ નેહા જયસ્વાલે લારી પર પાણી પૂરી ખા...

ભાજપ સરકારની નિષ્ફળતાથી ગુજરાત પ્રાંતવાદના કારણે મહારાષ્ટ્રની જેમ સમગ્ર દેશમાં બદનામ થઈ ગયું છે. પણ ગુજરાતના નાના શહેર છોટાઉદેપરમાં કોંગ્રેસ કે ભાજપના નેતાઓને પડકાર ફેંકીને પરપ્રાંતિય વેપારીઓની લારીઓ પર જઈને પાણી પુરીનો સ્વાદ માણવાની સાથે ગભરાયેલા લોકોને ગુજરાતની સંસ્કૃતિનો સ્વાદ ચખાડનાર નગરપાલિકાના પ્રમુખ નેહાબેન જયસ્વાલ છે. જેઓ માયાવતીના બહુજન સમ...

ખંડણી માંગવામાં ભાજપ કોંગ્રેસ એક થયા, કોંગ્રેસની તપાસ શરૂ, ભાજપ મૌન 

રાજકીય ગુનાખોરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ફિરોઝ મલેક અને સુરતના વોર્ડ નં.20ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ ચેતન માછી એ 80 વર્ષના એક વૃદ્ધ પાસેથી રૂ.10 લાખની ખંડણી માંગી હોવાથી તે અંગે કોંગ્રેસ પક્ષે તપાસ હાથ ધરી હતી. જેમાં ખંડણી નહીં પણ અંગત બાબતે નાણાં માગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે ભાજપ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી...