Admin
પેટર ફૂટવાની ઘટનાની ગાંધીનગરમાં તપાસ કેમ ન થઈ
માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા 29 જુલાઈ 2018ના રોજ સમગ્ર રાજ્યમાં લેવાઈ હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પરીક્ષાનું આયોજન કરતાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, ...
સિંહના મોતમાં અનુત્તર રહસ્ય કાયમ ધરબાઈ જશે
લીલીયા બૃહદ ગીરમાં સિંહ કુટુંબના સભ્યો કાયમી વસવાટ કરે છે. તેના ફેલાતા વાઈરસ રોકવા બૃહદગીરમાં સિંહોની તપાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા પર્યાવરણ નિષ્ણાંતે માંગણી કરી છે. 20 વર્ષથી કામ કરતા મહેન્દ્રભાઈ ખુમાણે માંગણી કરી છે કે, ગીરમાં લેબોરેટરી સ્થાપિત કરવી હવે જરૂરી બની ગયું છે. 2007માં જાહેર કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમા...
રામ મંદિર બનાવવા માટે VHP પર સાધુઓનું દબાણ
વિશ્વ હિન્દુ પરિષદની 5 ઓક્ટોબર 2018માં નવી દિલ્હી ખાતે મળેલી સાધુ સંતોની સર્વોચ્ચ અધિકારીઓની બેઠકમાં VHP પર દબાણ કરવામાં આવ્યું હતું કે તુરંત રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને RSS કાર્યવાહી શરૂ કરે. આ બેઠકમાં 24 સાધુ અને સંતો હાજર હતા. સવારથી ચાલુ થયેલી આ બેઠક 7 કલાક સુધી ચાલવાની હતી. પણ તેમાં સાધુઓએ ચૂંટણી નહીં પણ રામ મં...
સિંહના જ્યાં મોત થયા છે તે અધિકારી વાળાનો વાળ વાંકો ન થયો
તેમ છતાં દલખાણીયા અને જસાધાર રેન્જમાં છેલ્લા એક મહિનામાં 23 સિંહોનાં મૃત્યુ થઈ ગયા અને રાજય સરકાર તપાસ શરૂ છે કોઈને છોડવામાં નહીં આવે તેવી ગુલબાંગો ફેંકી રહી છે. ત્યારે દલખાણીયા રેન્જનાં રેન્જ ફોરેસ્ટ અધિકારી –આર.એફ.ઓ. બી. બી. વાળા ફોરેસ્ટરની લાયકાત ધરાવતાં હોવા છતાં તેમને આઈ.એફ.ઓ.ની જગ્યાએ નિયુક્ત કરીને સરકારે જવાબદારી સોંપી છે. વાળા માટે એવું ...
પેટ્રોલના વેરા અને ભાવ વધારામાં 12 લાખ કરોડ ખંખેરી લીધા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ અને વેરા વધારીને 52 મહિનામાં દેશના નાગરિકો પાસેથી રૂ.12.76 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ત્યારે સમગ્ર દેશમાં પ્રજાના આક્રોશ સામે માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. મોદી સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહીતની પેટ્રોલિયમ પ્રોડક્ટ...
ભાજપને પડકારતાં પ્રભાતસિંહ સામે પગલાં કેમ ન લેવાયા ?
પંચમહાલ લોકસભામાં પંચાયત દારૂ વિના ચૂંટણી જીતાતી નથી એવા પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે નિવેદનો કર્યા હોવા છતાં તેમની સામે ભાજપ દ્વારા આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. તેમણે 28 સપ્ટેમ્બર 2018માં આ નિવેદન કર્યું હતું. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખની એક બેઠકમાં પણ તેઓ હાજર હતા. અગાઉ તેમણે પક્ષ સામે બગાવત કરીને ટિકિટ માંગી હતી. દારુ અંગેનું તેમનું આ ...
રદ થયેલી કરોડોની નોટના કેસ દબાવી દેવામાં ભાજપના નેતાની સંડોવણી ?
ગુજરાતમાંથી જૂની ચલણી નોટ અને નવી બનાવટી નોટ સૌથી વધું પકડાઈ છે. આ અંગેનો કેસ આવકવેરા વિભાગ પાસે ગયા પછી અચાનક પડદો પડી જાય છે. મહેશ શાહ તેના માટેનું સૌથી મોટું ઉદાહરણ છે. અમદાવાદ રેન્જના આરઆર સેલ દ્વારા 3 ઓક્ટોબર 2018માં આણંદની સામરખા ચોકડી પાસે સ્કુટર પર લઈ જવાતી રૂ.3.70 કરોડની રદ થયેલી નોટ પકડાઈ છે. જે રૂ.1000 અને રૂ.500ની છે. આટલી મોટી માત્રામા...
રાજીનામું આપી દેવા પાછળનું ખરું કારણ સાંસદ વિનોદ ચાવડા
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતના બે સભ્યો ભરત સોમજીયાણી અને ચન્દ્રીકાબેન જેન્તીલાલ પોકાર દ્વારા રાજીનામું આપી દેવા પાછળનું ખરું કારણ સાંસદ વિનોદ ચાવડા તેમ જ કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું છે. તેથી પ્રદેશ ભાજપના નેતાઓએ પણ આ પ્રશ્ને મૌન ધારણ કરી લીધું છે. પ્રજાની સમસ્યાઓની વારંવાર રજૂઆત કરી પણ તેનો કોઈ નિવેડો લાવવામાં આ બન્...
ગુજરાતની ચૂંટણી હિંસક બની, સરપંચના સસરા સહિત 6ની હત્યા
કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામે ચૂંટણીના કારણે છ લોકોની 24 ઓક્ટોબર 2018ની મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં છસરા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. યુવકો પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરપંચ જૂથના લોકોએ તેમને ગામ નજીક આંતર્યા હતા. છાસરાના મહિલા સરપંચના સસરા અને તેના પુત્રનું મોત થયું હતું. સામા પક્ષે ચારેય યુવકોને ગામના મહિ...
અમરેલી – સરકારની રાજકીય કિન્નાખોરીમાં ખેડૂતો જીવ ગુમાવી રહ્યાં છે
અમરેલીમાં ભાજપે ધારાસભ્યોની બેઠકો ગુમાવી અને તાલુકા તથા જિલ્લા પંચાયત ગુમાવી તેથી વેરની વસુલાત થઈ રહી હોવાનું મોટા ભાગના લોકો માની રહ્યા છે. 5 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 375179, મગફળીનું 126273, બાજરીનું 2708, તલનું 4411, શાકભાજીનું 4394 અને ઘાસચારો 33477 હેકટરમાં વાવેતર થયેલ છે. પરંતુ પાણીના અભાવે સૌથી વધુ નુકશાન ક...
દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ગેરકાયદે કામ શરૂ કરી દીધું
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા દેવરિયાથી દ્વારકા વાયા ખંભાળિયા હાઇવે પહોળો કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જમીન સંપાદન અંગે ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. વિવિધ નોટિસો આપવાની કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને પોતાના હક્ક અધિકારો જતા કરવા પડે તેવી સ્...
ખેડા લોકસભા બેઠક પર બહારના ઉમેદવારને ટિકિટ નહીં અપાય
ખેડા જિલ્લો એક સમયથી કોગ્રેસના ગઢ તરીકે જાણીતો છે. નડિયાદમાં જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કાર્યકરો, હોદ્દેદારોએ પ્રદેશ પ્રભારીની હાજરીમાં ઠરાવ જાહેર કર્યો હતો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ સિવાયના કોઇપણ આયાતી ઉમેદવારને ખેડા લોકસભા પરથી ટિકિટ આપવી નહીં. અહીં એવી વાત હતી કે ભાજપને પડકાર આપી રહેલાં પૂર્વ વહાન વ્યવહાર પ...
ધારાસભ્યએ ન કર્યું તે ગાંધીજીનું કામ કલેક્ટરે કર્યું
ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કરીને મીઠાનો સત્યાગ્રહ 1930માં કર્યો હતો. દાંડીકૂચ દરમ્યાન ખેડા જિલ્લાના માતરના છબીલદાસ ટ્રસ્ટની ધર્મશાળામાં ગાંધીજી રાત રોકાયા હતા. તે સ્થળ આજે સચવાયું છે. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને આ સ્થળે ગંદકી છે. ગુજરાત સરકાર ગાંધીજીના સફાઈના નામે હાથમાં સાવરણા પકડીને ફોટો પડાવવાનો દેખાવ કરે છે. પણ ગાંધી...
શિવ પાર્વતીના ઈશ્વર વિવાહ નવરાત્રીએ રાસ ગરબા વચ્ચે થાય છે
માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે દાયકાઓથી નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઈશ્વર વિવાહ રાસ લેવાની પરંપરા છે, તો તેની બાજુના ગામમાં સમાજ સુધારણા માટે પણ નવરાત્રી વખથે કાર્યક્રમ રાખવામાં આવે છે. આ લગ્ન શિવ અને પાર્વતી માટે થાય છે. એક કાવ્યને સ્વર આપીને તેને રજૂ કરવામાં આવે છે. અનોખા એવા ઈશ્વર વિવાહ રાસ સાડા ત્રણ કલાક સુધી ચાલે છે. એક તરફ ઈશ્વર વિવાહ ગાનને...
અલ્પેશ ઠાકોરે અમિત ચાવડાને પડકાર ફેંક્યો, ઠાકોર સેના બંધ નહીં થાય
અલ્પેશ ઠાકોર એવું માને છે કે તે કોંગ્રેસ છોડી શકે છે પણ ઠાકોર સેના નહીં છોડી શકે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ પણ આવી જ સેના કોંગ્રેસમાં બનાવી હતી. જે કોંગ્રેસે બંધ કરાવી દીધી હતી. આવું જ કંઈક અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની સાથે ચાલતાં વ્યક્તિગત સંગઠનો બંધ કરી માત્ર કોંગ્રેસના સંગઠનો જ ચલાવવા માટે સૂચના આપી હોવાનું માનવામાં આવે છે. તેથી તેમણે કોંગ્રેસ પ્રમુખ અ...

English