Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ભાજપના નેતાઓ કુટુંબ પર અત્યાચાર કેમ કરી રહ્યાં છે, દિલીપ ઠાકોર એક પરાક...

ગુજરાતની ભાજપ સરકારના પ્રધાન દિલીપ ઠાકોરના કૌટુંબિક કારનામાં બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ભાજપના નેતાઓ સામે સમાજ આંગળી ચીંધી રહ્યો છે. શું ભાજપના નેતાઓ કહે છે કંઈ અને કરે છે કંઈ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ ઠાકોર છે. તેમની ત્રણ પુત્રવધૂઓને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દિલીપ ઠાકોરના કુટુંબના સભ્ય પુત્રવધૂને માર...

ઉજાલા બલ્બ તળે ભ્રષ્ટાચારનું અંધારું, વીજળી કૌભાંડ લબુક-ઝબૂક ?

મીણબત્તી અને ફાનસ વાપરવું ન પડે એ માટે થોમસ એડિસને 500થી વધું પ્રયોગ કર્યા પછી વિજળીનો ગોળો – બલ્બ બનાવવામાં અપ્રતિમ સફળતા મળી હતી. તેમનો એક માત્ર ઈરાદો પ્રકાશને સસ્તો કરવાનો હતો. ગુજરાત સરકારે પ્રકાશને સસ્તો કરવા માટે 12 કરોડ એલઈડી બલ્બ રાહત દરે આપવાનું નક્કી કર્યું હતું. દેશમાં 30 કરોડ બલ્બથી રૂ.15,581 કરોડની વીજળી બચી હોવાનો સરકારનો દાવો છે. 28 ...

ગુજરાતમાં પાકિસ્તાન જાસૂસી કરે છે ? ઉપગ્રહથી ચાલતા ફોનના વેવ્ઝ પકડાયા

કચ્છમાંથી ફરી એક વખત પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડાયા છે. આ સિગ્નલનું લોકેશન અંજાર શહેર અને ચોબારી વચ્ચે જોવા મળે છે. પોલીસે તપાસ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત પહેલા સિગ્નલ મળ્યાં હોવાથી તંત્ર તેને ગંભીર ગણી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બર 2018ના રોજ એક દિવસની મુલાકાત લેશે. તેઓ આણંદ, રાજકોટ અને કચ્છના અ...

રાહુલ ગાંધી ગુજરાતથી ભાજપને લોકસભા માટે પડકાર ફેંકશે

ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતે ખાસ બેઠક યોજી ગુજરાતમાંથી જ ભાજપને ઘેરવા અને લોકસભાની ચૂંટણીનો પડકાર ફેંકવાનું નક્કી કરાયું છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક યોજાઇ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નવી દ...

હજુ 8 સિંહ પર મોતનું જોખમ

દલખાણીયાની સરસીયા વીડીમાં એક જ 22 સભ્યોના સિંહ કુટુંબના 13 સિંહના મોત થયા છે. ઈન્‍ફેકશનથી મોતને ભેટેલા સિંહોએ કોઈ બીમાર પશુને આરોગતા ઈન્‍ફેકશન ફેલાયાનું નિવૃત વનકર્મીઓ જણાવી રહ્યાં છે. બીજા 9 સિંહ પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. ગીરકાંઠાના લોકોમાં આ કારણે વન અધિકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. હજુ જે 9 સિંહ જીવે છે તેમના પર પણ મોતની લટકતી તલવાર ...

28મીએ ગુજરાત બંધ, વોલ માર્ટ સામે ગુજરાતના 40 લાખ વેપારીઓનો વિરોધ

વોલ માર્ટ સામે 28 સપ્ટેમ્બર 2018ના દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વેપારીઓ વોલમાર્ટનો સમગ્ર દેશમાં વિરોધ કરી રહ્યાં છે જેમાં ગુજરાતના વેપારીઓ પણ જોડાયા છે. ગુજરાતના વેપારીઓ એવું કહી રહ્યાં છે કે, ગુજરાત સરકારે દેશમાં વોલ માર્ટને ન પ્રવેશવા દેવા માટે વિવોધ કર્યો હતો. તે સમયના ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે,...

સિંહનોની બીજી તપાસ કરી પણ દલખાણીયામાં શું થયું તે જાહેર કરાતું નથી

કુલ 64 ટીમો બનાવીને સમગ્ર ગીર વિસ્‍તારની ચકાસણી કરવાનું આયોજન હાથ ધરેલું છે. પણ જ્યાં સિંહ ટપોટપ મરી રહ્યાં છે તે દલખાણીયા વીડીમાં 22માંથી બચી ગયેલાં 9 સિંહનું આરોગ્ય કેવું છે તે અંગે વન વિભાગ કંઈ કહેવા તૈયાર નથી. આ કામગીરી તા. ર4/9/18 થી શરૂ કરવામાં આવેલ જે આજરોજ બપોરે 1ર.00 વાગ્‍યા સુધીમાં વન વિભાગની 10ર ટીમનાં કુલ 399 કર્મચારી (ફો.ગાર્ડ, ફોરેસ્‍...

ભાજપ સરકારના પૂર્વ પ્રધાન બિમલ શાહને કોંગ્રેસમાં લાવવા કવાયત

છેલ્લા થોડા સમયથી ખેડા લોકસભા બેઠકના રાજકીય સમિકરણોમાં ધરખમ ફેરફારો આવે તેમ મનાય છે. ગત વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવીને 45,000  જેવા જંગી મતો લઇ જનાર પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહનો ઝુકાવ કોંગ્રેસ તરફ ઢળ્યો છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનુ મનાય છે. ખેડા લોકસભા બેઠક પર તે ભાજપનો મુકા...

ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે, દેવું માફ કરો – કોંગ્રેસ...

અમરેલીમાં ખેડૂતે હમણાં જ આત્મ હત્યા કરી લીધી છે. ગયા અઠવાડિયે ખેડૂત કુટૂંબ પર દેવું વધી જતાં પતિ અને પત્નીએ અમરેલીમાં આત્મહત્યા કરી લીધી હતી. ગયા વર્ષે 33 જિલ્લા કલેક્ટર કચેરીમાં આત્મહત્યા કરવાની પારાવાર ઘટનાઓ બની હતી. દરેક જિલ્લા દીઠ 50થી 200 લોકોએ આત્મહત્યા કરવા માટે માંગણી કરી હતી. જેમાં મોટા ભાગના લોકોનો પ્રશ્ન જમીનને લતા હતા. ગુજરાતમાં વર્ષ...

અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે ભાજપ મૌન કેમ ?

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યાં હોવાના સમાચારો જાહેર થઈ રહ્યાં છે ત્યારે ભાજપ તરફથી આ અંગે જાહેરમાં કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આ એક રહસ્ય ઊભું થયું છે. આ અંગે ભાજપના સત્તાવાર પ્રવક્તા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાની કોઈ વાત ધ્યાનમાં નથી. ભાજપની વિચારધારા સ્પષ્ટ છે. લોકો આ વિચારધારા સાથે આકર્ષિત થઈને જોડાતાં હોય છે. આમ...

વિદ્યાર્થીઓએ ભાજપની કચેરીનો બહિષ્કાર કેમ કર્યો ?

ભાજપની ગાંધીનગર ખાતેની પ્રદેશ કચેરીએ સરકારની યુનિવર્સીટીના ચૂંટાયેલાં રાજકીય રીતે ભાજપના સેનેટર તથા સીન્ડીકેટ સભ્યોની હાજરીમાં એક બેઠકમાં વડોદરાના એક વિદ્યાર્થી જૂથ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને તેઓએ પ્રદેશના નેતાઓની હાજરી વચ્ચે મળેલી બેઠકનો બહિષ્કાર કરી દીધો હતો. ભાજપ દ્વારા યોજાયેલા એક વ્યાખ્યાનમાં હાજરી આપવા માટે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જેમ...

માજી ફોરેસ્ટર સિંહ માટે મદદ કરવા ગયા તો અધિકારીએ ભગાડી મૂક્યા, ગાંધીનગ...

ધારી નજીક એક સાથે 13 સિંહોના મોત થતાં લોકો તથા ગીરમાં ફરજ બજાવતા નિવૃત વનકર્મીઓ પણ ભારે દુઃખી છે. જંગલમાં પોતાના અનુભવના આધારે અનેક સિંહનું રેસ્‍કયુ કરી બચાવનારમાજી ફોરેસ્‍ટર આર.એલ. દવે દહેરાદુનથી આવેલી વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટીટયુટની ટીમને મળવા ધારી કેસરી સદન ખાતે ગયા હતા. પરંતુ ત્‍યાં દહેરાદુનની ટીમને બદલે ધારી ડીએફઓ પી. પુરષોતમ હાજર હોય અહીં શું લે...

ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ RTI કાયદામાં બ્લેકમેઈલ થાય છે ખરા ?

નાગરિક સ્વતંત્રતા માટે આઝાદી બાદ સૌથી મોટો કોઈ નિર્ણય લેવાયો હોય તો તે RTIનો કાયદો છે. જેમાં લોકો માહિતી મેળવીને ખોટું થતું અટકાવવામાં આવે છે. પણ 1 ટકા લોકો તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. રાજ્ય માહિતી આયોગ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારની માહિતી માંગવામાં આવે છે અને તેમાં 1 ટકા જેટલાં લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતાં જોવા મળે છે. ...

પોલીસ તંત્રની ખામી અધિકારીઓની પરેશાનીનું કારણ

ગાંધીનગરમાં પોલીસ અધિકારી એકાએક ગુમ થઈ જવા પાછળનું કારણ પોલીસ અધિકારીઓની દાદાગીરી અને જોહુકમી ઉપરાંત રાજકીય નેતાઓની દખલગીરી જવાબદાર હોવાનું બહાર આવ્યા બાદ હવે પોલીસ અધિકારીઓ સામે ઘણાં કર્મચારીઓ ફરજમાં રૂકાવટ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. ગાંધીનગરની રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર ગુમ થઈ ગયા છે. ચીઠ્ઠીમાં તેઓએ ઉપરી અધિક...

કોક તો મને ન્યાય અપાવો, રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના પુત્રવધૂનો પોકાર

22 સપ્ટેમ્બર 2018માં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી દિલીપ ઠાકોરે તેમની પુત્રવધુ જુમાબેન ઠાકોર અને પૌત્રી હિર સાથે ઘરમાંથી કાઢી મુકતા પિડિત મહિલાએ ન્યાય માટે સસરા મંત્રી વિરુદ્ધ સામાજિક યુદ્ધ શરૂ કર્યું છે. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેન ઠાકોરે પતિ, સાસુ અને સસરા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જ...