Admin
કોંગ્રેસ ભાજપની એક સમાન રણ નીતિ
ગુજરાતમાં 2 ઓક્ટોબરથી રાજકીય વાતાવરણ ગરમ બની રહેશે. કોંગ્રેસનું લોક સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચલાવશે. ભાજપ સરકાર પણ ગાંધી જયંતીની 150 વર્ષની ઉજવણી શરૂ કરશે. આ દિવસે વડાપ્રધાન પણ ગુજરાત હશે. લોકસભાની ચૂંટણીને હવે 7 મહિના બાકી રહ્યાં છે ત્યારે હવે ચૂંટણીના કાર્યક્રમો 2 ઓક્ટોબરથી શરૂ થતાં હોય એવું ગુજરાતમાં વાતાવરણ ઊભુ...
પોલીસ મથકમાં બાળકો માટે અલગ ખંડ શરુ કરાશે
સચિવાલયમાં પિતાની સાથે આવતાં નાના બાળકો માટે અલગ પ્લે રૂમ બનાવાયા બાદ હવે રાજ્યનાં 900 પોલીસ મથકમાં ફરિયાદ કરવા માતા-પિતા સાથે આવતાં બાળકો માટે બાળકો માટેનો અલગ ઓરડો બનાવવા માટે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. બાળ ગુનેગારો, ફરિયાદ કરવા કે પાસપોર્ટના કામ માટે આવતાં લોકોને સાથે નાના બાળકો પણ પોલીસ મથકે આવતાં હોય છે. પોલીસ મથકમાં લોકઅપ, પોલીસની ઉગ્રતા કે ...
સમગ્ર દેશમાં ગુજરાતની અદાલતોમાં સૌથી વધું પડતર કેસ
ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 22.42 લાખ કેસ અદાલતમાં પડતર છે. 2016માં આવી હાલત હતી તે આજે સુધરી નથી. વધું ખરાબ થઈ રહી છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વસતીના પ્રમાણમાં સમગ્ર દેશમાં સૌથી વધું કેસ પડતર છે. એક હજારની વસતીએ 34 કેસ અદાલતમાં છે. જે 3.4 ટકા થવા જાય છે. જે કાયદો અને ન્યાય વિભાગના પ્રધાન પ્ર...
ઊંઝાના ધારાસભ્યને પગાર વઘારાનો વિરોધ કર્યો પણ લેવાનો ઈન્કાર ન કર્યો
તાજેતરમાં થયેલ ધારાસભ્યોના પગાર વધારો અયોગ્ય છે. ખરેખર ધારાસભ્ય ની પોસ્ટ એ લોકો ની સેવા માટેની છે, જેમાં જનતાની મુશ્કેલીઓની પરવા કર્યા વિના ભાજપની રૂપાણી સરકારે ધારાસભ્યોને પણ વિશ્વાસમાં લીધાં વિના કરેલો પગાર વધારો ખરેખર યોગ્ય નથી. સૌથી પહેલા ખેડુતો નું દેવું માફ કરવાનું વિધેયક પાસ કરવા ને બદલે એકાએક કરેલ પગાર વધારાથી હુ વ્યક્તિગત રીતે ખરેખર દુ:ખ ન...
સરદાર સ્ટેચ્યુનો બહારનો ભાગ 3000 ટન તાંબાનો છે, જે ચીનથી આવ્યો છે
મધ્યપ્રદેશના ચિત્રકુટ ખાતે એક સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જાહેર કર્યું હતું કે, ‘ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની ગૌરવરૂપ પ્રતિમા બની રહી છે તે ‘મેઇડ ઇન ચાઇના’ છે જેવી રીતે આપણા શર્ટસ અને બૂટ હોય છે’. 2014માં રૂ.3000 કરોડનો પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી એલ એન્ડ ટીને સોંપી હતી, રૂ સ્ટેચ્યુનો કેટલોક ભાગ ચીનની ટીક્યુ ફાઉન્ડ્રી ખ...
છૂટાછેડા અને વ્યભિચારના કેસ ગુજરાતમાં વધી રહ્યાં છે
જેમાં છૂટાછેડા અને વ્યભિચારના કેસ મોટા પ્રમાણમાં છે. વ્યભિચારના કારણે છૂટાછેડા વધી રહ્યાં છે. હવે વ્યભિચાર એ ગુનો બનતો ન હોવાથી ગુજરાતમાં વ્યભિચાર વધી જશે. આમેય સોશિયલ મિડિયાનો સૌથી વધું ઉપયોગ ગુજરાતની મહિલાઓ કરી રહી છે. જેના કારણે છુટાઠછેડા અને વ્યભિચારના કેસ એકાએક વધી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં વસતી પ્રમાણે સૌથી વધું કેસ પટતર છે. ગુજરાતમાં હા...
તોગડિયા હવે રાજકારણમાં
ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ નેતા પ્રવીણ તોગડિયા સક્રિય રાજકારણમાં જોડાયા છે અને આજે એમના નવા પક્ષની સ્થાપના કરી છે. આ પાર્ટીનું નામ છે – આંતરરાષ્ટ્રીય જનતા પાર્ટી. એણે આવતા ત્રણ મહિનામાં જ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની ઘોષણા પણ કરી છે. તોગડિયાએ કહ્યું છે કે એમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી લડશે.
અહી...
દ્વારકા પરગ્રહવાસીઓએ બનાવી હતી ?
સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. દ્વારકાએ દેવભુમી દ્રારકા જીલ્લાનું મુખ્ય વડું મથક છે. સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. ગોમતી નદીના જમણા કિનારે આવેલ આ એક પુરાણા બંદર તર...
હ્રદય રોગ અટકાવવા ઘરે આયુર્વેદિક દવા બનાવૈ
ઘરનું ખાવાનું ના મળવાને કારણે તેઓ બહારનું ખાવાનું ખાય છે તેવા લોકોને હૃદયની બીમારી થવાના ચાન્સ વધી જાય છે. અને આજની બધાની લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ છે અને અવાર નવાર અનેક બીમારીઓનું નિવારણ નીકળતું જ જાય છે એટલા માટે લોકો પોતાના સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકાર થઇ ગયા છે. ખાસ કરીને આજના યુવાન મિત્રો કે જેમને આજે અવનવું અને નવીન ફૂડ ખાવાનો શોખ વધારે છે તે...
ઇન્ડોનેશિયામાં એશિયન પેરા ગેમ્સ 2018માં મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર...
ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાત નું ગૌરવ એવી મેડલો હાંસલ કરેલ ત્રણ યુવતીઓનું અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શશીકુંજ દિવ્યાંગ ક્લબના નિયામક સુશ્રી ભૈરવી લાખાણીએ સર્વેના પરિચય સાથે સ્વાગત કર્યું હતું સાથોસાથ શશીકુંજ દિવ્યાંગ ક્લબની વિવિધ પ્રવુત્તીઓની માહિતી આપી હતી.ત્યારબાદ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના ...
5 હજાર વર્ષ પુરાણા ગ્રંથનું ગુજરાતી અનુવાદ કર્યું
20 વર્ષની વયે બી.એ.વીથ ઈકોનોમિક્સનાં અભ્યાસ દરમ્યાન લગ્ન થઈ જતાં વિદેશ જવાનું થયું, પરંતુ કહે છે ને કે જે મનમાં ઉંડે ઉંડે હોય તે છેવટે તો બહાર આવે જ! ચાર સંતાનોનાં જન્મ અને ઉછેર દરમ્યાન પણ શ્રીમતી વૈદેહી પાર્થિવકુમાર અધ્યારુની જ્ઞાનપિપાસા એક વિદ્યાર્થીથી ઓછી ન હતી. હજુ પણ યથાવત એવી ભણવાની ધગશને કારણે જાણે તેઓ તે તરફ ખેંચાયા કરતા હતા. તેમને જીવનમાં ...
જગતનો તાત ક્યારે સંગઠિત બની સાચી એકતા ઊભી કરશે ?
- લેખન, દેવશી મોઢવાડિયા, પોરબંદર " સંગઠન માં જ શક્તિ છે અને એકતામાં જ તાકાત છે " એ એક નરી વાસ્તવિક હકીકત છે, આજે સમજો હોય કે પ્રાંત, પ્રદેશ હોય કે ધાર્મિક સંપ્રદાયો સૌ સંગઠન અને એકતાના માધ્યમથી તાકાત અને શક્તિનો પરિચય દેશ અને દુનિયાને દેખાડી રહ્યા છે, પરંતુ આઝાદ ભારતની સૌથી મોટી વસ્તી ધરાવતો સમૂહ એટલે ખડૂતો.. બસ ખેડૂતોમાં જ એકતા નથી એટલે અન્યાયન...
સોમનાથ વેરાવળની ચોપાટીનું કામ 5 વર્ષથી ચાલે છે
ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળમાં ચોપાટીનું કામ વષોઁથી ચાલે છે, પણ હજુ સુધી પૂર્ણ ન થતાં લોકોને ફરવાલાયક સ્થળથી અળગા રહેવું પડી રહ્યું છે. વહેલી તકે તંત્ર અંગત રસ લઇને કામ પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગીર સોમનાથ જિલ્લો બન્યાને વષોઁ વિતી ગયાં, પણ વડા મથક વેરાવળમાં કામોમાં લોલંલોલ ચાલી રહી છે. ત્યારે વાત કરીએ વેરાવળની અદ્યતન ચોપ...
ગુજરાત સરકારને સારી ખેતીનો એવોર્ડ ભારત સરકારે આપ્યો
દિલ્હી ખાતે રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો.
અધિક મુખ્ય સચિવ શ્રી સંજ્ય પ્રસાદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર” – નવી દિલ્હી દ્વારા “૧૧માં ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ એન્ડ લીડરશીપ એવોર્ડ – ૨૦૧૮” ના કાર્યક્રમમ...
રાજનીતિ એ શાસન માટેના પાયો, શાસનને સફળ બનાવવા કુશળ રાજનીતિ
રાજનીતિ એ શાસન માટેના પાયો છે એ પછી રાજાશાહી હોય, લોકશાહી હોય કે તાનાશાહી…!! પરંતુ દરેક સમયમાં શાસનને સફળ બનાવવા માટે કુશળ રાજનીતિ જ જવાબદાર હોય છે. તેવા સમયે વાત કરીએ વિવિધ સમયગાળાના શાસન દરમિયાન સફળ રીતે અજમાવાયેલી રાજનીતિની તો શરૂઆત કરીએ આપણી જ ભારતીય સંકૃતિના પાયામાં રહેલા મહાભારતની તો તે સમયે કૃષ્ણએ કૌરવો અને પાંડવો વચ્ચેના શાશનના પ્રશ્નને ઉકે...

English